January 22nd 2022

મળેલદેહની સમજ

Chepter of Ramayan is a step by step position of mind, follow it to be free
.             મળેલદેહની સમજ

તાઃ૨૨/૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે અવનીપર સમયથી સમજાય
અનેકદેહથી આગમનવિદાય એજ,પરમાત્માની પવિત્ર કૃપાજ કહેવાય
.....જે અવનીપર અદભુતલીલાએ અનુભવાય,જે માનવદેહને સમયે સમજાય.
પ્રેમની પાવનરાહ મળે માનવદેહને,ના પ્રાણીપશુજાનવરપક્ષીનેસમજાય
કુદરતની આજ પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને કર્મથીજઅનુભવાય
જીવને માનવદેહમળે એપરમાત્માની કૃપા કહેવાય,જેસમયથી સચવાય
જગતમાં મળેલદેહને ઉંમરની સાથેજ ચાલતા,જીવનમાં કર્મ થતા જાય
.....જે અવનીપર અદભુતલીલાએ અનુભવાય,જે માનવદેહને સમયે સમજાય.
પ્રભુની અદભુતકૃપાએ મળેલદેહને,જીવનમાં પરિવારને કુળથીઓળખાય
કુદરતની કૃપાને સાચવીને ચાલવા,ભગવાનની કૃપાએ ઘરમાંભક્તિકરાય
મળે આશિર્વાદ જીવનમાં વડીલદેહના,એ સંસ્કારને સાચવીને લઈજાય
મળેલદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે પ્રભુકૃપાએ મુક્તિમળીજાય
.....જે અવનીપર અદભુતલીલાએ અનુભવાય,જે માનવદેહને સમયે સમજાય.
##############################################################
January 21st 2022

પરિવારનો પ્રેમ

 +++SATVA+++
.            .પરિવારનો પ્રેમ

તાઃ૨૧/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભક્તિ કરાવી જાય
માનવદેહ એભગવાનનીકૃપા કહેવાય,જે શ્રધ્ધારાખી જીવનજીવાડીજાય
....અવનીપર પરમાત્મા કૃપા કરવા,ભારતદેશમાં અનેકદેહથી જન્મ લઈ જાય.
મોહમાયાની સાંકળ જીવને મળેલદેહને,સમયનીસાથે દેહને સ્પર્શી જાય
જીવને મળેલ માનવદેહને જીવનમાં,કર્મનો સંબંધ જેઉંમરે મળતો જાય
કુદરતનીલીલાએ માનવદેહને પરિવારમળે,જે ગતજન્મનાકર્મથી મેળવાય
પાવનરાહે જીવન જીવવા પ્રભુનીભક્તિ કરતા,પરિવારનો પ્રેમ મળીજાય
....અવનીપર પરમાત્મા કૃપા કરવા,ભારતદેશમાં અનેકદેહથી જન્મ લઈ જાય.
તનમનથી સમજીને જીવનમાં કામ કરતા,માતાની પાવનકૃપા મળીજાય
મળેલદેહને અનેકકર્મનો સંબંધ,જે સમયની સાથે સમજીને ચલાવી જાય 
મળેલદેહના જીવને કર્મનોસંબંધ અવનીપર,પરિવારના આગમને દેખાય
મળેલ પરિવારને પાવનરાહઆપવા,ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજાકરાય
....અવનીપર પરમાત્મા કૃપા કરવા,ભારતદેશમાં અનેકદેહથી જન્મ લઈ જાય.
################################################################
,

January 20th 2022

પ્રેમની પાવનરાહ

મહાશિવરાત્રી પર પ્રેમ અને શીઘ્ર વિવાહ માટે અજમાવો આ ઉપાયો… |
.           .પ્રેમની પાવનરાહ

તાઃ૨૦/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જીવનમાં અનેકરાહે પ્રેમમળે માનવદેહને,જે સમયસાથે ચાલતા સમજાય
પવિત્રપ્રેમ એ નિખાલસ ભાવનાથી મળે,એજ પરમાત્માનો કૃપા કહેવાય
.....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવતા,ભગવાનનો પ્રેમ મળી જાય.
લાગણીમાગણીને દુરરાખતા જીવનમાં,પ્રભુકૃપાએ નાકોઇતકલીફ અડીજાય
મળેલ માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય,જે પવિત્રકર્મથી અનુભવાય
જીવનમાં અનેકકર્મનો સંબંધમાનવદેહને,જે પ્રભુકૃપાએ સમયસાથે લઈજાય
પ્રેમમળે પવિત્રસંબંધીઓનો જીવનમાં,એ દેહને પવિત્રકર્મનીરાહ આપીજાય
.....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવતા,ભગવાનનો પ્રેમ મળી જાય.
અવનીપર જીવને ગતજન્મના કર્મથી આવનજાવન મળે,જે પ્રભુકૃપાકહેવાય
મળેલદેહને કૃપામળે પરમાત્માની જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
ભગવાનની પવિત્રકૃપા જીવપર,જે મળેલદેહને પ્રેમની પાવનરાહ આપીજાય
અજબશક્તિશાળી પ્રભુની કૃપામળે,જે જીવને મળેલદેહને ભક્તિકરાવીજાય
.....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવતા,ભગવાનનો પ્રેમ મળી જાય.
---------------------------------------------------------------

	
January 15th 2022

ભગવાનપર ભરોશો

 ++શું તમે પણ રાખો છો ભગવાન પ્રત્યે વિશ્વાસ ? એકવાર જરૂરથી વાંચો આ સ્ટોરી |  ફક્તગુજરાતી++
.           ભગવાનપર ભરોશો

તાઃ૧૫/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને ભગવાનની ભક્તિકરતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
મળેલદેહને જીવનમાં પ્રભુની કૃપાએ,નાકોઇ તકલીફ કે આફત અડીજાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહપર,જયાં ભગવાનપર ભરોશો રાખીને જીવાય.
હિંદુધ્રર્મમાં અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા,જે પવિત્રકૃપા કહેવાય
મળેલદેહને ભગવાનપર વિશ્વાસ રાખીને,પુંજા કરતા પ્રભુનીકૃપા મળીજાય
જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે સમયનીસાથે મળેલદેહને લઈ જાય
અવનીપર મળેલદેહને જીવનમાં પ્રભુની પુંજાથી,જીવનમાં સુખ મળી જાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહપર,જયાં ભગવાનપર ભરોશો રાખીને જીવાય.
પવિત્રઆંગળી ચીંધી પરમાત્માએ માનવદેહને,જે જીવનમાં પવિત્રકર્મ કરાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ શ્રધ્ધાથી ભક્તિ કરતા કૃપા થાય
અજબ શક્તિશાળી સંગે પવિત્રકૃપાળુ,પ્રભુએ જન્મ લીધેલા દેહથી મેળવાય
કુદરતની આ પવિત્રલીલા મળેલ માનવદેહપર,જે જીવને પ્રેરણા આપી જાય 
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહપર,જયાં ભગવાનપર ભરોશો રાખીને જીવાય.
=================================================================
January 15th 2022

પકડેલ પ્રેમની રાહ

પ્રાર્થના કરીએ... . | Lets pray | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar
.           .પકડેલ પ્રેમની રાહ

તાઃ૧૫/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકર્મનો સંબંધ જગતમાં મળેલદેહને,જે ભગવાનકૃપાએ સમજાય
જીવને મળેલ માનવદેહ એ ગતજન્મના,મળેલદેહના કર્મથી મેળવાય
....અજબલીલા પરમાત્માની જગતમાં,જે પકડેલ પ્રેમની રાહે સમજાઈ જાય.
અવનીપર અનેકદેહનો સંબંધ જીવને,માનવદેહએ પ્રભુનીકૃપા કહેવાય
માનવદેહને ભગવાનની કૃપાએ,સમજણનો સાથ મળતા જીવનજીવાય
ઉંમરની સાથે ચાલતા મળેલદેહને,પરમાત્માની કૃપાથી સુખ મળીજાય
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
....અજબલીલા પરમાત્માની જગતમાં,જે પકડેલ પ્રેમની રાહે સમજાઈ જાય.
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય
માનવદેહને પ્રેરણાકરી પરમાત્માએ,જીવનમાં પવિત્રરાહે શ્રધ્ધાથીજીવાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રખાય,ત્યાં પવિત્રકૃપાથી સુખમળીજાય
ઘરમાં ધુપદીપ કરીને વંદન કરતા,પ્રભુકૃપાએ પ્રેમની જ્યોતપ્રગટી જાય
....અજબલીલા પરમાત્માની જગતમાં,જે પકડેલ પ્રેમની રાહે સમજાઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


January 13th 2022

પવિત્ર કૃપાળુપ્રેમ

<![CDATA[Dharmlok News - Gujarat Samachar : World's Leading Gujarati  Newspaper]]>
.            પવિત્ર કૃપાળુપ્રેમ

તાઃ૧૩/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધો,ભારતદેશમાં જે પવિત્રદેશ થયો
અવનીપર મળેલ દેહને હિંદુધર્મમાં પવિત્રરાહ મળે,જે ભક્તિથી સમજાય
.....પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,જે પવિત્ર દેહનીજ જીવનમાં પુંજા કરાય.
જીવને મળેલ માનવદેહને ભગવાનની,શ્રધ્ધાથી પુંજાથી સુખ મળી જાય 
પરમાત્માની પવિત્રરાહ મળે ભક્તને,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મીજાય
મળેલમાનવદેહને સમયસમજીને ચાલતા,ઘરમાં ધુપદીપ કરી પુંજા કરાય
પવિત્રકૃપા મળે ભગવાનની દેહને,જીવનમાં નાઆશાઅપેક્ષા અડી જાય
.....પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,જે પવિત્ર દેહનીજ જીવનમાં પુંજા કરાય.
હિંદુધર્મમાં દેવ અને દેવીઓની પુંજા કરતા,માળાથી મંત્રજાપ પણ કરાય
શ્રધ્ધાથી સમયે ઘરમાં પુંજા કરવા,ધુપદીપ કરીને વંદનકરી આરતી કરાય
ભગવાનની પવિત્રકૃપામળે ભક્તને,જે જીવનમાં પવિત્રકૃપાથી કર્મથઈજાય
માનવદેહના જીવનમાં પ્રભુકૃપાથી,સાથે પરિવારને પવિત્રરાહે જીવાડીજાય
.....પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,જે પવિત્ર દેહનીજ જીવનમાં પુંજા કરાય.
**************************************************************
January 13th 2022

પ્રેમથી કૃપા મળે

start your new year with these powerful ganesha mantra - I am Gujarat
.             પ્રેમથી કૃપા મળે  

તાઃ૧૩/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પરમાત્માની અદભુતકૃપા છે,જે મળેલદેહને પ્રેમથી અનુભવાય
જીવનમાં નાકોઇ અપેક્ષા અડે માનવદેહને,પવિત્રરાહેજ જીવન જીવાય
.....એ પાવનકૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયસાથે ચલાવી જાય.
જીવનેમળેલમાનવદેહ એપ્રભુનીકૃપા,જેગતજન્મના દેહનાકર્મથી મેળવાય
જગતમાં ભારતની ધરતીને પવિત્ર કરવાજ,પ્રભુ દેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે મળેલ માનવદેહપર કૃપા કરીજાય
પવિત્રકૃપાળુ ભગવાનછે ભારતદેશથી,જે શ્રધ્ધાથી ઘરમાંપુંજાકરાવીજાય
.....એ પાવનકૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયસાથે ચલાવી જાય.
અનેકદેહથી પ્રભએ આંગળીચીંધી,એમળેલદેહને પવિત્રજીવન આપીજાય
ધુપદીપ કરી ભગવાનના મંત્ર બોલી,વંદન કરતા પ્રભુનો પ્રેમ મળીજાય
જીવનમાં સમયનીસાથે ચાલતા દેહ પર,પ્રભુની પવિત્રપ્રેમથી કૃપા થાય
જીવનાદેહને પાવનરાહ મળે કૃપાએ,જે દેહને મોહમાયાથી બચાવીજાય
.....એ પાવનકૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયસાથે ચલાવી જાય.
##############################################################
January 10th 2022

શ્રી વિશ્વનાથ

 શિવજીનાં 108 નામોનું રોજ સ્મરણ કરવાથી પુણ્યમાં વધારો થતો જાય છે... – News18  Gujarati
.            .શ્રી વિશ્વનાથ    

તાઃ૧૦/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રદેહ પરમાત્માનો ભારતદેશમાં,જે જગતમાં શંકર ભગવાનથી ઓળખાય
પવિત્રશક્તિશાળી વિશ્વનાથ કહેવાય,એ પવિત્રગંગાનદીને જટાથી વહાવીજાય
.....એ ભોલેભંડારી શંકરભગવાન છે,જેમની ભક્તોથી ૐનમઃશિવાયથી પુંજા કરાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત જગતમાં પ્રસરીછે,જે શ્રધ્ધાથી પુંજતા સુખઆપી જાય
સોમવારના દીવસે ધુપદીપ કરી,શિવલીંગપર દુધ અર્ચના કરીને પુંજન કરાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ દેહનેસદમાર્ગે લઈજાય
પત્નિ માતા પાર્વતીની પવિત્રકૃપા મળે,જ્યાં પતિ શંકરભગવાનની પુંજા કરાય
.....એ ભોલેભંડારી શંકરભગવાન છે,જેમની ભક્તોથી ૐનમઃશિવાયથી પુંજા કરાય.
પવિત્રકૃપાળુ માબાપ છે પ્રભુનાદેહથી,જે વિઘ્નહર્તા શ્રીગણેશના માબાપ થાય
હિંદુધર્મથી પવિત્રરાહ મળીદેહને,જે શ્રધ્ધાથીપુંજનકરતા જીવને મુક્તિઆપીજાય
મળેલ દેહના જીવનમાં નાઆશાઅપેક્ષાઅડે,એજ શ્રીવિશ્વનાથની કૃપા કહેવાય
અજબકૃપાળુ પરમાત્મા છે ભારતમાં,જેમને શંકરભગવાનથી ધુપદીપકરી પુંજાય
.....એ ભોલેભંડારી શંકરભગવાન છે,જેમની ભક્તોથી ૐનમઃશિવાયથી પુંજા કરાય.
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ 

	
December 28th 2021

સમયનો સાથમળે

 શુભ સમય આવતા પહેલા આ 10 સંકેતો તમને મળે છે અને ઘરમાં સાક્ષાત મહાલક્ષ્મીજી  પધારે છે.. - Gujarati Press
.            .સમયનો સાથમળે   

તાઃ૨૮/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ      

પવિત્રકૃપા પરમાત્માની મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
જીવને સંબંધ અવનીપર થયેલકર્મનો,જે જીવને સમયની સાથેજ લઈ જાય
.....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પરમાત્માની પાવનકૃપાથી મળી જાય.
મળેલ માનવદેહને જન્મ મળતા ઉંમરજ મેળવાય,જે સમય સાથે લઈ જાય
જગતમાં નાકોઇ દેહથી છટકાય,એ મળેલદેહના મગજને પ્રેરણા આપીજાય
કુદરતની આ કૃપા ધરતીપર કહેવાય,જે જીવને જન્મોજન્મથી મળતી જાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,મનુષ્યદેહ મળે એપ્રભુનીકૃપા કહેવાય
.....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પરમાત્માની પાવનકૃપાથી મળી જાય.
મળેલમાનવદેહને સમયનો સાથમળે,એ શ્રધ્ધાથી ભગવાનનીપુંજા કરાવીજાય
પવિત્રભારતની ધરતીપર પ્રભુનીકૃપાએ,માનવદેહ મળે જે હિંદુધર્મ આપીજાય
હિંદુધર્મમાં અનેક પવિત્ર દેહથી જન્મ્યા,જે દેવદેવીઓથી આગમન થઈ જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં ભક્તિ કરતા,ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
.....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પરમાત્માની પાવનકૃપાથી મળી જાય.
================================================================
December 26th 2021

નિર્મળ ભક્તિનીરાહ

     
.          .નિર્મળ ભક્તિનીરાહ

તાઃ૨૬/૧૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જન્મમળે માનવદેહનો અવનીપર,જે સમયનીસાથે જગતમાં લઈ જાય
કુદરતની આ પાવનકૃપા મળે જીવને,જે અનેકદેહથી જીવ બચી જાય
.....જીવને સંબંધ ગતજન્મના દેહનાકર્મનો,જ્યાં નિખાલસ ભાવનાથી જીવાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જગતમાંહિંદુધર્મની પવિત્રરાહમળી માનવદેહને,જે પ્રભુનીપુંજા કરાવીજાય
શ્રધ્ધારાખીને પ્રભુએલીધેલ દેવદેવીઓની,નિખાલસભાવનાથી ભક્તિકરાય
ધુપદીપથી પુંજન કરી ભગવાનને,જીવનમાં દરેકસમયે વંદનકરીને પુંજાય
.....જીવને સંબંધ ગતજન્મના દેહનાકર્મનો,જ્યાં નિખાલસ ભાવનાથી જીવાય.
અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જે જીવને મળેલદેહને પ્રેરણા થાય
માનવદેહને જીવનમાં કર્મનીપવિત્રરાહ મળે,એ જન્મમરણથી જીવનેદેખાય
પ્રભુની જીવનમાં શ્રધ્ધાથી સેવા કરતા,મળેલદેહપર પરમાત્માનીકૃપા થાય
માનવદેહથી નિર્મળભક્તિનીરાહે જીવતા,જીવનમાંપ્રભુની પવિત્રપ્રેરણાથાય
.....જીવને સંબંધ ગતજન્મના દેહનાકર્મનો,જ્યાં નિખાલસ ભાવનાથી જીવાય.
#############################################################

	
« Previous PageNext Page »