December 26th 2021

મળેલદેહથી જાગતોરહેજે

****Untitled****
.          મળેલદેહથી જાગતોરહેજે

તાઃ૨૨/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયસમજીને ચાલતા મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મ કરાય
જીવનમાં નાકોઇ અપેક્ષા રહે,સાથે ના કોઇજ આશા કદીય રખાય
....એ ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
જગતમાં અદભુતકૃપા પરમાત્માની,જે હિંદુધર્મમાં પવિત્રરાહ અપીજાય
પવિત્ર ભારતદેશને કર્યો અવનીપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવવા,ભક્તિરાહ આપીજાય
શ્રધ્ધા રાખીને ભગવાનને ધુપદીપ કરી,આરતી કરીનેજ પ્રભુને પુંજાય 
....એ ભગવાનની પવિત્રકૃપામળે  માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
મળેલમાનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,એ સમયસાથે ચાલતા મેળવાય
જીવનમાં દેહને કર્મનીરાહ મળે,જે મળેલદેહને શ્રધ્ધાથીભક્તિકરાવીજાય
અવનીપર જીવનુ આગમન એપ્રભુનીકૃપા,જે દેહને પવિત્રરાહે લઈ જાય
જીવનમાં પ્રભુકૃપાએ શ્રધ્ધાઅને ભક્તિથતા,જીવથી જન્મમરણથી છુટાય 
....એ ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
##############################################################
December 13th 2021

પ્રગટે પ્રેમની જ્યોત

 ખુશ્બુ મને ગમે. પ્રેમ ના બંધનમાં બાંધે એ ખુશ્બુ મને… | by Kiranbhai Panchal — “Aakash” | Medium
.            .પ્રગટે પ્રેમની જ્યોત

તાઃ૧૩/૧૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપાએ જીવને,માનવદેહ મળે જેને કર્મ મળીજાય
મળેલ માનવદેહને ગત જન્મે મળેલદેહના,થયેલકર્મથી રાહ મેળવાય
....એ પાવનક્રુપા પ્રભુની અવનીપર,જે નિખાલસ ભાવનાથી જીવાડી જાય.
કુદરતની આઅદભુતલીલા છે જગતપર,એ માનવદેહને સમયે સમજાય
જીવને ધરતીપર અનેકદેહનો સંબંધ,જે સમયે પ્રભુકૃપાએ અનુભવથાય
પવિત્રદેશ જગતમાં ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
જીવને સમયેમાનવદેહ મળે ભારતદેશમાં,જે પ્રભુકૃપાએ સમજાઇ જાય
....એ પાવનક્રુપા પ્રભુની અવનીપર,જે નિખાલસ ભાવનાથી જીવાડી જાય.
ધરતીપર જીવનેઅનેકદેહનોસંબંધ,પ્રાણીપશુજાનવરઅને પક્ષીપણ થવાય
માનવદેહ મળે એ પરમાત્માની પવિત્રકૃપા,જે દેહને સત્કર્મ કરાવી જાય
મળેલદેહને હિંદુધર્મની પવિત્રકૃપા થતા,શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
પ્રભુની શ્રધ્ધાથીભક્તિ ઘરમાંકરતા દેહપર,પ્રગટે પ્રેમની જ્યોત જીવનમાં
....એ પાવનક્રુપા પ્રભુની અવનીપર,જે નિખાલસ ભાવનાથી જીવાડી જાય.
###########################r###############################
December 9th 2021

સંત જલા સાંઈ

Chalisa Sangrah (ચાલીસા સંગ્રહ) Pictures and Graphics - GujaratiPictures.com 
.           સંત જલા સાંઇ

તાઃ૯/૧૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ           

જગતમાં પવિત્ર હિંદુધર્મમાં પ્રભુનીકૃપાએ,મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિ કરાય
ધુપદીપ કરીને ઘરમાં પરમાત્માની પુંજા કરતા,જીવને પવિત્રરાહ મળી જાય
.....એ જીવને કૃપામળે ભગવાનની,જે મળેલદેહને જીવનમાં પાવનરાહ આપી જાય.
ભારતમાં હિંદુધર્મમાં પવિત્રસંત જન્મી જાય,જે હિંદુ ધર્મને પવિત્ર કરી જાય
માનવદેહને વિરપુરના જલારામે પ્રેરણા કરી,કે ભુખ્યાને ભોજન આપી જાવ
નાકોઇજ અપેક્ષા રાખીને ભુખ્યાને જમાડી જતા,પ્રભુની કૃપાય મળતી જાય
જીવને મળેલદેહની અવનીપર જ્યોત પ્રગટી,જે સંત જલારામથી ઓળખાય
.....એ જીવને કૃપામળે ભગવાનની,જે મળેલદેહને જીવનમાં પાવનરાહ આપી જાય.
પવિત્રસંત શ્રીસાંઇએ પાર્થીવગામમાં જન્મલીધો,સમયેતેશેરડીમાં આવીને રહ્યા
નિરાધાર વ્યક્તિને દ્વારકામાઈએ સાથ આપ્યો,જે સંત સાંઇબાબા થઈ જાય
જગતમાં મળેલદેહને નાતજાતથી દુર રાખવા,શ્રધ્ધા અને સબુરીથી પ્રેરી જાય
સાંઈબાબાએ પ્રેરણાકરી માનવદેહને,જે મળેલદેહને નાઆશાઅપેક્ષા અડીજાય
.....એ જીવને કૃપામળે ભગવાનની,જે મળેલદેહને જીવનમાં પાવનરાહ આપી જાય.
###################################################################
December 8th 2021

સમજણ સમયની

 નાસાએ શેયર કર્યો એનિમેટેડ વિડિયો, આવનાર સમયમાં ધરતી પર મનુષ્યનું જીવવું  મુશ્કેલ બની શકે છે - Adhuri Lagani
          .સમજણ સમયની

તાઃ૮/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા,જે નિરાધારદેહથી દુર રાખી જાય
અવનીપર જીવનુઅનેકદેહથી આગમનથાય,માનવદેહ પ્રભુનીકૃપાકહેવાય
....ંમળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ પણ થઈ જાય.
કુદરતની આ પવિત્રલીલા કહેવાય,જે મળેલદેહને  પાવનરાહે લઈ જાય
માનવદેહને જીવનમાં નાકોઈઆશા અપેક્ષા,કદી કોઇ સમયે અડી જાય
એ પરમાત્માની પવિત્રકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની સેવા કરાય
હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં અનેકદેહથી પ્રભુનોજન્મ થાય
....ંમળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ પણ થઈ જાય.
જન્મથી દેહમળતા જીવને કર્મનીરાહ મળીજાય,જે જીવનમાં સમયે દેખાય
પવિત્રકર્મમાં નાકોઈ તકલીફ અડીજાય,જ્યાં પરમાત્માની પાવનકૄપા થાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જેમા પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
માનવદેહને પ્રભુકૃપાએ સમયની સમજણ પડે,જે જન્મમરણથી છોડીજાય 
....ંમળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ પણ થઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

December 7th 2021

પ્રભુનો પવિત્રપ્રેમ

 શું તમે જાણો છો શ્રીકૃષ્ણ નાં ભાભીનું નામ શું હતું? તમારા માંથી ૯૮% લોકો  નહીં જાણતા હોય - Adhuri Lagani
.            પ્રભુનો પવિત્રપ્રેમ

તાઃ૭/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
મળેલ માનવદેહના જીવને કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય. 
જગતપર અનેકદેહથી જીવને જન્મ મળે,ના કોઇ જીવથી કદી છ્ટકાય
પરમકૃપા પરમાત્માનીછે જગતમાં,જે સમયે જીવથી માનવદેહ મેળવાય
શ્રધ્ધારાખીને ધરમાં પુંજા કરતા,હિંદુ ધર્મમાં પ્રભુની જ્યોત પ્રગટી જાય
હિંદુધર્મને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય. 
અદભુત પવિત્રકૃપા જગતપર કરવા,પરમાત્માનુ પવિત્રદેહથી આગમન થાય
માનવદેહને પ્રભુનીકૃપાએ જીવનમાં,સમયને સમજીને ચાલવાની પ્રેરણા થાય 
પરમાત્માની પવિત્ર શ્રધ્ધાથી પુંજાકરતા,મળેલદેહને જીવનમાં સુખ મળીજાય
નાકોઇઅપેક્ષા કે નાકોઇ આશા જીવનમાં રહે,એ પ્રભુનો પવિત્રપ્રેમ કહેવાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
################################################################
November 30th 2021

જીવનનીજ્યોત પ્રગટે

MS_011121_MSMU_07.pmd
.          .જીવનનીજ્યોત પ્રગટે

તાઃ૩૦/૧૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
પ્રભુની પવિત્રકૃપા જગતમાં જીવને મળે,જે જીવને મળેલદેહને અનુભવ થઈજાય
.....માનવદેહને નાકોઇ આશા કે અપેક્ષાઅડે,જે કળીયુગની અસરથી બચાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી મેળવાય.જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મી જાય
ભગવાન અવનીપર દેવદેવીઓથી જન્મ લઈ,માનવદેહને પવિત્રપ્રેરણા કરી જાય
શ્રધ્ધાથી ધુપદીપથી પ્રભુનીપુંજા કરતા,મળેલ દેહના જીવનનીજ્યોત પ્રગટી જાય
એજ કૃપા પરમાત્માની શ્રધ્ધાળુ ભક્તોપર,જે માનવદેહનેજ અનુભવથી સમજાય
.....માનવદેહને નાકોઇ આશા કે અપેક્ષાઅડે,જે કળીયુગની અસરથી બચાવી જાય.
ભક્તિની પવિત્રરાહે જીવનજીવતા,અનેક શ્રધ્ધાળુ ભક્તોનો નિર્મળપ્રેમ મળી જાય
સમયનીસાથે ચાલતા પરમાત્માની કૃપામળે,જે મળેલદેહને અંતે મુક્તિ આપીજાય
જગતપર જીવને મળેલદેહને કર્મનો સંબંધ,નાકોઇજ જીવથી કદીપણ દુર રહેવાય
માનવદેહના જીવનમાં પ્રભુની કૃપાએ,જીવનની જ્યોતપ્રગટે જે સદમાર્ગ કહેવાય
.....માનવદેહને નાકોઇ આશા કે અપેક્ષાઅડે,જે કળીયુગની અસરથી બચાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

November 16th 2021

ભક્તિરાહની પ્રેરણા

 ****ભુતળ ભક્તિ પદારથ – મીતિક્ષા.કોમ****
.           ભક્તિરાહની પ્રેરણા

યાઃ૧૬/૧૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર કૃપાથી ભક્તિનીરાહ મળે,જે જીવનમાં પાવનરાહ આપી જાય  
માનવદેહને સમયસાથે ચાલવા,સંત જલાસાંઇના આશિર્વાદ મળીજાય
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે પાવનરાહેજીવતા દેહને મળીજાય.
જીવને મળેલ માનવદેહ એ ગતજન્મના,મળેલદેહના કર્મથી મળી જાય
નાકોઇ જીવથી કેનાકોઇ માનવદેહથી,જગતમાં કોઇથી દુરરહી જીવાય
અવનીપરનુ આગમન એ પરમાત્માની કૃપા,જે સમય સાથે લઈને જાય
મળેલ માનવદેહ એ જીવપર પ્રભુનીકૃપા,જે પવિત્રકર્મનીરાહ આપીજાય
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે પાવનરાહે જીવતા દેહને મળીજાય.
મળેલ માનવદેહને જીવનમાં પ્રેરણા મળે,એ અનેકરાહે જાગતો રાખીજાય
થયેલકર્મ દેહને પાવનરાહે લઈ જાય,જ્યાં પવિત્ર ભાવનાથી ભક્તિ કરાય
આંગણે આવીને પવિત્રકૃપા મળે,જે મળેલદેહપર ભગવાનનીકૃપા કહેવાય 
જીવનમાં નાકોઇઆશા કે મોહમાયા અડે,એ પવિત્રજીનની રાહે મેળવાય
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે પાવનરાહેજીવતા દેહને મળીજાય.
##############################################################
November 12th 2021

પવિત્રપ્રેમની પકડ

 **કળયુગમાં પહેલીવાર આ 3 રાશિના લોકો પર વરસશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની  અસીમ કૃપા, દૂર થશે તેમના બધાં દુ:ખો**
            .પવિત્રપ્રેમની પકડ

તાઃ૧૨/૧૧/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમયની સાથે ચાલતા માનવદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય
મળેલદેહને અવનીપર કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણ દઈજાય 
.....પવિત્રરાહે જીવન જીવતા સમય મળે,એ મળેલદેહથી પવિત્રપ્રેમ પકડાય.
અવનીપરનુ આગમનવિદાય જીવનેમળે.જે ગતજન્મના કર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા છે ભારતદેશપર,જ્યાં અનેકસ્વરૂપે જન્મી જાય
હિંદુધર્મને પ્રભુની કૃપા મળી સમયે,જે પવિત્રધર્મની જ્યોત પ્રગટી જાય
જગતમાં પરમાત્માની પાવનકૃપા,એ હિંદુધર્મને જગતમાં પવિત્ર કરીજાય
.....પવિત્રરાહે જીવન જીવતા સમય મળે,એ મળેલદેહથી પવિત્રપ્રેમ પકડાય.
તાલીપાડીને ભગવાનને પ્રાર્થના કરતા,મળેલ માનવદેહપર કૃપા થઈજાય
શ્રધ્ધાભાવનાથી પરમાત્માની ભક્તિ કરતા,મળેલ દેહને પાવનરાહ મળે
સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે
એજ પાવનકૃપા ભગવાનની જે હિંદુધર્મથી,મળેલદેહને સુખ આપીજાય
.....પવિત્રરાહે જીવન જીવતા સમય મળે,એ મળેલદેહથી પવિત્રપ્રેમ પકડાય.
=============================================================

    
November 2nd 2021

ભાગ્યવિધાતા શ્રીગણેશ

 Ganesh Chaturthi 2021: દરેક શુભ કાર્યમાં શા માટે પૂજવામાં આવે છે ભગવાન શ્રી  ગણેશ ? જાણો આ ખાસ કારણ - નેશન ગુજરાત web insights 
.          ભાગ્યવિધાતા શ્રીગણેશ

તાઃ૨/૧૧/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
પવિત્રકૃપા મળી માતા પાર્વતીની,સંગે પિતા શંકર ભગવાનની મળી
હિંદુધર્મમાં એ શ્રીગણેશ છે,જેમને પવિત્ર ભાગ્યવિધાતા પણ કહેવાય
....અવનીપર જીવને મળેલ માનવદેહના શ્રીગણેશને વિઘ્નહર્તાથીય ઓળખાય.
ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય,જે દેશને પવિત્રકરીજાય
માતાપાર્વતીને શ્રીગણેશ અને કાર્તિકેય દીકરા અને અશોકસુંદરીદીકરી
પિતા શ્રીશંકરના આશિર્વાદથી,શ્રીગણેશ માનવદેહને સુખ આપી જાય
મળેલદેહના કુળને આગળ લઈજવા,રીધ્ધીસિધ્ધી ગણેશની પત્નિ થાય
....અવનીપર જીવને મળેલ માનવદેહના શ્રીગણેશને વિઘ્નહર્તાથીય ઓળખાય.
હિંદુધર્મમાં પરિવારમાં કોઇપણ પ્રસંગમાં,પ્રથમ શ્રીગણેશની પુંજા કરાય
શ્રીગણેશની પવિત્રકૃપા મળે,જે જીવનમાં આવતીતકલીફને દુર કરીજાય
પરિવારમાં બેસંતાન શ્રીગણેશને થયા,જે શુભ અને લાભથી ઓળખાય
અવનીપર મળેલમાનવદેહપર પવિત્રકૃપા,જીવનમાં પવિત્રસુખ આપીજાય
....અવનીપર જીવને મળેલ માનવદેહના શ્રીગણેશને વિઘ્નહર્તાથીય ઓળખાય.
#############################################################

	
October 29th 2021

પ્રભુની પ્રેમાળકૃપા

જાણો અઠવાડિયાનો કયો દિવસ કયા ભગવાનને સમર્પિત છે –

.           પ્રભુની પ્રેમાળકૃપા

તાઃ૨૯/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની પવિત્રકૃપા જગતમાં અનેકદેહને,શ્રધ્ધાભાવનાથી ભક્તિથી મળી જાય
જીવને જન્મથી મળેલ માનવદેહને,સમયને સમજીને ચાલતા અનુભવ થઈ જાય
.....પ્રેમાળકૃપા પ્રભુની મળતી જાય,જે મળેલ માનવદેહને પવિત્ર શ્રધ્ધાથી મેળવાય.
હિંદુધર્મથી પરમાત્માએ આંગળી ચીંધી,જે ભારતદેશમાં અનેકદેહથી જન્મીજાય
પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈ,માનવદેહને પવિત્રપ્રેરણા કૃપાથી કરી જાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,માનવદેહ એ પરમાત્માનીજ કૃપા કહેવાય
જીવને ગતજન્મે મળેલદેહના કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
.....પ્રેમાળકૃપા પ્રભુની મળતી જાય,જે મળેલ માનવદેહને પવિત્ર શ્રધ્ધાથી મેળવાય.
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,જે દેહને સમયનીસાથે લઈ જાય
શ્રધ્ધારાખીને પરમાત્માએ લીધેલદેહની,ઘરમાં ધુપદીપ સંગે પુંજાકરી વંદનકરાય
પ્રભુની પાવનકૃપાથી મળેલદેહને જીવનમાં,નાકોઇ આશા કે અપેક્ષા અડીજાય
એજ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે ભારતમા જન્મલઈ પ્રેરણાકરી જાય
.....પ્રેમાળકૃપા પ્રભુની મળતી જાય,જે મળેલ માનવદેહને પવિત્ર શ્રધ્ધાથી મેળવાય.
===================================================================
« Previous PageNext Page »