October 27th 2021
. .દેહ મળે જીવને
તાઃ૨૭/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપાછે પરમાત્માની,જે જીવને દેહ મળતાજ અનુભવ થાય
અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય
.....અદભુતલીલા પરમાત્માની છે અવનીપર,જે જીવને સમયની સાથે લઇ જાય.
જીવને પવિત્ર સંબંધ દેહનો કહેવાય,એ મળેલદેહના જન્મમરણથી દેખાય
મળેલદેહથી સમયે થયેલ કર્મથી,જીવને જન્મમળતા દેહનો અનુભવ થાય
અનેકદેહથી જીવપકડાય અવનીપર,માનવદેહ એપરમાત્મની કૃપા કહેવાય
અનેક પવિત્રદેહથી પ્રભુએ જન્મલીધો,જે ભારતની ભુમીને પવિત્રકરી જાય
.....અદભુતલીલા પરમાત્માની છે અવનીપર,જે જીવને સમયની સાથે લઇ જાય.
જીવને નિરાધાર દેહ મળે સમયે,એ પ્રાણી પશુ જાનવર પક્ષીથી મેળવાય
ગતજન્મના મળેલદેહના થયેક કર્મથી જીવને,માનવદેહથીજ આગમન થાય
પવિત્રકૃપામળે પરમાત્માની માનવદેહને,એઘરમાં ધુપદીપથી પુંજાકરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળેદેહને,જે જીવનમાં શ્રધ્ધાથીપવિત્રકર્મ કરાવીજાય
.....અદભુતલીલા પરમાત્માની છે અવનીપર,જે જીવને સમયની સાથે લઇ જાય.
##################################################################
October 26th 2021
. .ભક્તિનો પ્રેમ
તાઃ૨૬/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર સમયે મળેલ માનવદેહ,એ પરમાત્માની પવિત્ર કૃપા કહેવાય
જીવને અવનીપર દેહથી આગમન વિદાય મેળવાય,જે સમયે સમજાય
.....એજ પાવનકૃપા પ્રભુની ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકદેઅથી જન્મી જાય.
જગતપર નિરાધાર દેહમળે,જે જીવને પ્રાણીપશુજાનવરપક્ષીથી મેળવાય
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જે દેહમળતા સમયથીસમજાય
જીવને ગતજન્મનાદેહથી થયેલકર્મનોસંબંધ,જે જીવનેઆગમનઆપીજાય
જીવનમાં માનવદેહને પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધારાખીનેજ ભક્તિ કરાય
.....એજ પાવનકૃપા પ્રભુની ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકદેઅથી જન્મી જાય
જીવને મળેલદેહથી પ્રભુકૃપાએ સમયને સમજાય,જે મળેલદેહને લઈજાય
મળેલદેહને જીવનમાં કોઇ આશાઅપેક્ષા રહે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય
પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને આરતીય કરાય
શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરતા,પરિવારપર પરમાત્મની પવિત્રકૃપામળીજાય
.....એજ પાવનકૃપા પ્રભુની ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકદેઅથી જન્મી જાય.
==================================================================
October 19th 2021
. .સમયનો સંગાથ મળે
તાઃ૧૯/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૄપા મળે જગતમાં,જે જીવને મળેલદેહને અનુભવ થાય
અવનીપર જીવને દેહથી ગતજન્મે થયેલકર્મથી,અનેકરૂપે દેહ મળતો જાય
.....અદભુતલીલા કુદરતની અવનીપર,જે સમયનીસાથે જીવનુ દેહથી આગમન થાય.
જગતમાં પ્રાણી,પશુ,જાનવર,પક્ષીથી,નાસમય પકડાય માનવદેહનેએસમજાય
આજ કુદરતની લીલા અવનીપર,જે ગતજન્મના દેહથી થયેલકર્મથી મેળવાય
જીવને જન્મમરણનો સંબંધ દેહથી મળે,એ થયેલ પવિત્રકર્મથી મળતો જાય
પાવનરાહે જીવન જીવતા માનવદેહને,સમયનોસંગાથમળે જેભક્તિઆપીજાય
.....અદભુતલીલા કુદરતની અવનીપર,જે સમયનીસાથે જીવનુ દેહથી આગમન થાય.
મળેલ માનવદેહને સમયે સમજણ મળે,એ જીવનમાં કર્મસંગાથે રાહદઈ જાય
જન્મમળેલદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાભાવનાથીજ પ્રભુની ભક્તિ કરાય
શ્રધ્ધાથી ઘરમાં ભગવાનને ધુપદીપથી અર્ચના કરી,મંત્ર જપીનેજ વંદન કરાય
પાવનકૃપા પરમાત્માની મળેજીવનમાં,જે મળેલદેહના પરિવાપર કૃપા કરીજાય
.....અદભુતલીલા કુદરતની અવનીપર,જે સમયનીસાથે જીવનુ દેહથી આગમન થાય.
===================================================================
October 4th 2021
**
**
. .સમજણનો સંગાથ
તાઃ૪/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલદેહથી કદી સમય નાપકડાય,જે પવિત્રકૃપા કહેવાય
પરમાત્માની પવિત્રપ્રેરણા છે જગતમાં,ભક્તિએ પવિત્રરાહ મળીજાય
....જન્મમરણનો સંબંધ છે જીવને,જે પરમાત્માની કૃપાએ દેહને પ્રેરી જાય.
માનવદેહ મળે જીવને સમયે,એગતજન્મે મળેલદેહના કર્મથીમેળવાય
અદભુત કૃપા અવનીપર પરમાત્માની,જે માનવદેહને સમયે સમજાય
જગતમાં સમયને કોઇથી પકડાય નહીં,પણ સમજણના સાથે ચલાય
મળેલમાનવ દેહને ઉંમરનો સંબંધ છે,એ સમયની સાથે ચલાવીજાય
....જન્મમરણનો સંબંધ છે જીવને,જે પરમાત્માની કૃપાએ દેહને પ્રેરી જાય.
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ,ના કોઇ આશા અપેક્ષા અડી જાય
મળેલદેહની માનવતા મહેંકે કર્મથી,જ્યાં શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરાય
જગતમાં ભારતની પવિત્ર ધરતી છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
નિખાલસ ભાવનાથી ઘરમાં પ્રભુની પુંજા કરતા,એજન્મસફળ કરી જાય
....જન્મમરણનો સંબંધ છે જીવને,જે પરમાત્માની કૃપાએ દેહને પ્રેરી જાય.
###########################################################
September 27th 2021
.
પવિત્ર માનવતા રહે
તાઃ૨૭/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને કર્મનો સંબંધ અવનીપર,જે જીવનેદેહ મળતા મળતો જાય
નાકોઇ જીવનીતાકાતછે જગતમાં,કેના જીવનમાં કર્મથીદુર રહેવાય
....સમયે મળેલદેહની પવિત્ર માનવતારહે,જે પરમાત્માના પ્રેમને પામી જાય.
અદભુતલીલા પ્રભુનીછે જીવનમાં,જે મળેલદેહને પાવનરાહે લઈજાય
પવિત્રકૃપા કરી ભગવાને અવનીપર,જે ભારતદેશમાં જન્મલઈ જાય
જગતમાં હિંદુધર્મ પવિત્ર છે,જેભારતથી દુનીયામાં ભક્તિ આપીજાય
પવિત્રહિંદુધર્મ છે અવનીપર,જે પ્રભુનીપાવનકૃપાએ પુંજા કરાવીજાય
....સમયે મળેલદેહની પવિત્ર માનવતારહે,જે પરમાત્માના પ્રેમને પામી જાય.
ના કુદરતને કોઇ પકડી શકે,કે ના કોઇથી તેનાથી કદી દુર રહેવાય
જગતમાં મળેલદેહને મોહમાયાનોસંબંધ,જે જીવને જન્મમરણ દઇજાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે પ્રાણીપશુજાનવરથી મેળવાય
મળે માનવદેહ જીવને જે ગતજન્મના કર્મથી,એજ પ્રભુનીકૃપા કહેવાય
....સમયે મળેલદેહની પવિત્ર માનવતારહે,જે પરમાત્માના પ્રેમને પામી જાય.
###########################################################
September 20th 2021
**
**
. .મળેલ સમય
તાઃ૨૦/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને જીવનમાં,પવિત્ર સમયનોસંગાથ મળી જાય
પવિત્ર નિખાલસરાહે જીવન જીવવા,પરમાત્માનો પાવન પ્રેમ મેળવાય
.....જીવને ગત જન્મના મળેલ દેહથી,થયેલ કર્મથી અવનીપર દેહ મળી જાય.
પાવનકૃપા પ્રભુની અવનીપર,જે દેહને સમયની સાથે કર્મથી લઈજાય
માનવદેહને પવિત્ર રાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાને સમજીને જીવાય
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો ભારતમાં,જે પ્રભુની કૃપા કહેવાય
જીવને મળેલમાનવદેહપર પ્રભુની કૃપાથાય,જ્યાં ભગવાનની પુંજા થાય
.....જીવને ગત જન્મના મળેલ દેહથી,થયેલ કર્મથી અવનીપર દેહ મળી જાય.
જગતમાં નાકોઇથી સમયને પકડાય,એ અજબકૃપા પરમાત્માની કહેવાય
સુખદુઃખનો સાથ છે મળેલદેહને,જે જન્મમળતા સમય આવતા મેળવાય
પાવનરાહ મળે જે માનવતાને સ્પર્શી જાય,એ પવિત્રરાહે દેહને લઈજાય
મળેલદેહને ઉંમરનોસંગાથ છે નાકોઇથી દુરરહેવાય.ત્યાં સમયને સમજાય
.....જીવને ગત જન્મના મળેલ દેહથી,થયેલ કર્મથી અવનીપર દેહ મળી જાય.
#############################################################
September 19th 2021
**
**
. ંનામાગણી નાઅપેક્ષા
તાઃ૧૯/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ એ પરમકૃપાળુ પરમાત્મા છે જગતમાં,જે મળેલદેહને પવિત્રરાહ આપી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ભક્તિ કરતા,નામાગણી નાઅપ્ર્ક્ષા કદી રખાય
....અવનીપરનુ આગમન જીવનુ એજ કૃપા પ્રભુની,જે ગતજન્મના કર્મથી મળીજાય.
કુદરતની પવિત્રલીલા જગતપર,જે સમયસંગે જીવને જન્મમરણ આપીજાય
માનવદેહ એ પરમાત્માની કૃપા,જે પ્રાણીપશુ જાઅનવરથી દુર રાખી જાય
ભગવાનની પાવનકૃપા મળે મળેલ માનવદેહને,જે પવિત્રરીતે પુંજન કરાય
પ્રભુનો પ્રેમમળૅજીવને,જે ભારતમાં ભગવાને જન્મથી લીધેલદેહનીપ્રંજા થાય
....અવનીપરનુ આગમન જીવનુ એજ કૃપા પ્રભુની,જે ગતજન્મના કર્મથી મળીજાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં પરમાત્મા અનેકદેહથી ભારતમાં જન્મી જાય
જીવને માનવદેહ મળે અવનીપર,જેશ્રધ્ધાએ ઘરમાં પ્રભુની ધુપદીપથી પુમ્જાય
જીવનમાં નાકોઇજ માગણી કે અપેક્ષારખાય,જે પવિત્રકૃપાએ દેહને મળીજાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને,જન્મમરણનો સંબંધ છુટિજાય જે મુક્તિઆપીજાય
....અવનીપરનુ આગમન જીવનુ એજ કૃપા પ્રભુની,જે ગતજન્મના કર્મથી મળીજાય.
#################################################################
September 18th 2021
. .અવનીપરનુ આગમન
તાઃ૧૮/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નાકોઇની તાકાત જગતમાં,કે નાકોઇ જીવની કેડીથી અવનીપરથી છટકાય
અજબશક્તિશાળી લીલા કુદરતની કહેવાય,નાકોઇથી સમયથી દુર રહેવાય
....જગતમાં પવિત્રકૃપા પરમાત્માની,જે મળેલ માનવદેહને શ્રધ્ધાએ સમજાઇ જાય.
અવનીપર અનેકદેહનો સંબંધ છે જીવને,એ સમયસંગે જન્મમરણ્થી મેળવાય
માનવદેહ જીવનેમળે એકૃપા પરમાત્માની,જે પ્રાણીપશુજાનવરથી બચાવીજાય
જીવને માનવદેહમળે જે ગતજન્મના કર્મથી,એ પ્રભુકૃપાએ જન્મમળતા દેખાય
જગતપર જીવનેપાવનરાહે પ્રેરવા,ભારતદેશમાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈજાય
....જગતમાં પવિત્રકૃપા પરમાત્માની,જે મળેલ માનવદેહને શ્રધ્ધાએ સમજાઇ જાય.
માનવદેહને જીવનમાં પ્રેરણાકરવા,પરમાત્મા પવિત્ર કૃપાએ દેહથી આવી જાય
પાવનરાહ જન્મથી મળેલદેહને પ્રેરણા કરવા,પ્રભુએ લીધેલ દેહથી પ્રેરણા થાય
સમયની સાથે ચાલતા સવાર પડતા,પ્રત્યક્ષ સુર્યદેવને ધુપદીપથી અર્ચના કરાય
ૐ હ્રીમ સુર્યાય નમઃ ના મંત્રથી વંદનકરતા,પ્રત્યક્ષદેવના આશિર્વાદ મળીજાય
....જગતમાં પવિત્રકૃપા પરમાત્માની,જે મળેલ માનવદેહને શ્રધ્ધાએ સમજાઇ જાય
################################################################.
September 12th 2021
**
**
. .પવિત્રમાતાની કૃપા
તાઃ૧૨/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર ભાવનાથી શ્રધ્ધા રાખતા,મળેલદેહપર માતાની પવિત્રકૃપા થાય
હિંદુધર્મમાં પવિત્રજ્યોત પ્રગટે માતાની,મળેલદેહથી પવિત્રરાહ મેળવાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધારાખીને માતાની પુંજા કરાય.
જીવને મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે નશીબથી હિંદુ થવાય
દુનીયામાં પવિત્રહિંદુ ધર્મછે,જે ભારતદેશમાં પ્રભુનાદેહથી જન્મ લઈજાય
પરમાત્મા અનેકદેહથી ભારતમાં જન્મી જાય,એ ધરતી પવિત્ર કરી જાય
દુર્ગામાતાનો પવિત્રદેહ છે,જેમને ૐ હ્રીમ દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધારાખીને માતાની પુંજા કરાય.
જગતમાં જીવનુઆગમન દેહથીથાય,જે જીવને ગતજન્મના કર્મથી મેળવાય
મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે,એજ પરમાત્માની પાવનકૃપા કહેવાય
જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનાદેહની પુંજા કરાય,જે મળેલજન્મ સાર્થક કરીજાય
માતાની પવિત્રકૃપાએ મળેલદેહને ભક્તિરાહ મળે,જીવને મુક્તિ આપી જાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધારાખીને માતાની પુંજા કરાય.
##############################################################
September 9th 2021
. .અદભુતકૃપા પ્રભુની
તાઃ૯/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી જન્મ લઈ જાય
પવિત્ર ધરતી પર પરમાત્માની કૃપાએ,હિંદુધર્મને પવિત્ર ધર્મ કરી જાય
....પવિત્રધર્મપર અદભુતકૃપા કરી પ્રભુએ,જે માનવદેહને શ્રધ્ધાથી પુંજા કરાઈ.
પવિત્રભુમી પરમાત્માની કૃપાએ થઈ,જે ભગવાનના અનેકદેહથી દેખાય
શ્રધ્ધારાખીને ધુપદીપ કરીને વંદન કરતા,પ્રભુની પવિત્ર કૃપા મળી જાય
માનવદેહને સમયનો સાથ મળે કૃપાએ,જે મળેલદેહને પાવન કરી જાય
જીવને મળેલદેહને અવનીપર ગતજન્મના,દેહના થયેલકર્મથી મળી જાય
....પવિત્રધર્મપર અદભુતકૃપા કરી પ્રભુએ,જે માનવદેહને શ્રધ્ધાથી પુંજા કરાઈ.
અવનીપર જન્મમળતા જીવનેપાવનરાહ મળે,એ મળેલદેહના કર્મથીદેખાય
ભારતની ભુમીમાં જન્મ મળતા જીવને,પ્રભુની અદભુતકૃપા મેળવી લેવાય
હિંદુધર્મ કૃપાપ્રભુની જે ધરમાં ધુપદીપથી,ભગવાનની પુંજાકરી વંદન કરાય
અદભુતકૃપાળુ પરમાત્મા છે જગતમાં,જેમની નિખાલસભાવનાથી પુંજાથાય
....પવિત્રધર્મપર અદભુતકૃપા કરી પ્રભુએ,જે માનવદેહને શ્રધ્ધાથી પુંજા કરાઈ.
===============================================================