September 8th 2021
. .અદભુતકૃપા પરમાત્માની
તાઃ૮/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને પવિત્રરાહ મળે પ્રભુકૃપાએ,નાકોઇ દેહને અભિમાન અડી જાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પરમાત્માની અદભુતકૃપા કહેવાય
.....જગતપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના કર્મથી મળી જાય.
અવનીપર સંબંધ છે જીવનો સમયે,એ પવિત્ર કૃપાએ માનવદેહ મળી જાય
કુદરતની આલીલા જગતપર,જે સમયની સાથે જીવને અનેકદેહથી મેળવાય
ધરતીપર જીવને અનેકદેહમળે,જે પ્રાણીપશુપક્ષીજાનવર સંગે માનવી થવાય
પરમકૃપા મળે પરમાત્માની જગતમાં,જ્યાં માનવદેહથી શ્રધ્ધાથી પુંજા કરાય
.....જગતપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના કર્મથી મળી જાય
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપા મળે,જ્યાં નાકોઇ આશા કે અપેક્ષારખાય
શ્રધ્ધારાખીને પરમાત્માને ધુપદીપકરી,વંદન કરતા પવિત્રકૃપા દેહને મળીજાય
પ્રભુના પરમપ્રેમાળ દેહ લીધા ભારતમાં,જે હિંદુધર્મને જગતમાં પવિત્રકરીજાય
પરમાત્માની પાવન કૃપાએજ માનવદેહને,જેકર્મથી જન્મમરણથી બચાવીજાય
.....જગતપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના કર્મથી મળી જાય.
===============================================================
September 3rd 2021
. .પવિત્ર અનુભવ
તાઃ૩/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન જીવનુ એ દેહથી દેખાય,જે પ્રભુની કૃપા કહેવાય
માનવદેહ એપાવનકૃપા ભગવાનની,જે પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
...જગતમાં અજબશક્તિશાળી પ્રભુછે,જે જીવને શ્રધ્ધાએ પાવનરાહ આપી જાય.
કુદરતની પાવનકૃપા જીવનેમળે,જે મળેલદેહથી શ્રધ્ધાથી ભક્તિ થઇ જાય
પવિત્રકૃપાથી માનવદેહને સમયનો સાથમળે,જે જીવનમાં સુખ આપીજાય
મળેલદેહથી શ્રધ્ધાએ જીવતા,સુર્યદેવના પ્રત્યક્ષ સવારસાંજે દર્શન થઇજાય
પરમકૃપાળુ અને પ્રત્યક્ષદેવ છે જેમના દર્શનથી,મળેલદેહપર કૃપા થઈજાય
...જગતમાં અજબશક્તિશાળી પ્રભુછે,જે જીવને શ્રધ્ધાએ પાવનરાહ આપી જાય.
અવનીપર પ્રભુનીકૃપા છે,જે મળેલદેહને દીવસમાં સવારસાંજથી અનુભવાય
સુર્યદેવના ઉદયથી સવારમળે,દીવસને સાંજ મળે જે સુર્યદેવની વિદાય થાય
જગતમાં માનવદેહને સમય સાથે ચાલવા,પવિત્ર સુર્યદેવની પાવનકૃપાકહેવાય
નાકોઇજ દેહની તાકાત અવનીપર,એ મળેલદહના જીવને અનુભવ થઈ જાય
...જગતમાં અજબશક્તિશાળી પ્રભુછે,જે જીવને શ્રધ્ધાએ પાવનરાહ આપી જાય.
==============================================================
September 1st 2021
==
==
. .શ્રધ્ધાની સાંકળ
તાઃ૧/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહે જીવન જીવતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
મળેલદેહપર પ્રભુની કૃપા થાય,જે મળેલદેહને પવિત્રરાહ આપી જાય
....પવિત્રકૃપા મળે માતાલક્ષ્મીની,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી માતાને પુંજાય.
અવનીપર જન્મમળતા દેહને કર્મનોસંબંધ મળે,જે સમયસંગે લઈ જાય
માનવદેહને જીવનમાં પરમાત્માની કૃપા મળે,જ્યાં ઘરમાં પ્રભુને પુંજાય
સમયની સાંકળ એ જીવનને સ્પર્શે,ના જગતમાં કોઇથીય કદીછટકાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવનમાં કર્મકરીનેજ જીવાડીજાય
....પવિત્રકૃપા મળે માતાલક્ષ્મીની,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી માતાને પુંજાય.
કુદરતની પવિત્રકૃપા જગતમાં દેહપર,એ સમયસમજીની ચાલતા સમજાય
હિંદુધર્મની પાવનરાહ માનવદેહ પર,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ કરાવીજાય
ભક્તિની રાહે ચાલતા નાઅપેક્ષા રખાય,જે અંતે જીવનેમુક્તિ આપીજાય
અવનીપર જીવને સંબંધ જન્મમરણનો,અનેકદેહ સંગે માનવદેહ મળીજાય
....પવિત્રકૃપા મળે માતાલક્ષ્મીની,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી માતાને પુંજાય.
=============================================================
August 25th 2021
**
**
. .પવિત્રકૃપાળુ ભગવાન
તાઃ૨૫/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતની ભુમીપર જન્મ લીધો પરમાત્માએ,જે પવિત્ર ભગવાન કહેવાય
અનેકદેહથી જન્મલીધો જે ભક્તોપર,પવિત્રકૃપા કરી ભક્તિ આપી જાય
.....જીવને અનેકદેહથી જન્મ મળે,મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય
પવિત્ર શક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,એ શંકર ભગવાનથી ઓળખાય
ૐ નમઃ શિવાયથી શિવલીંગપર દુધ અર્ચના કરતા,પવિત્રકૄપા મળીજાય
ભારતની ધરતીના હિમાલયપર જટાથી,પવિત્ર ગંગાનદીને એવહાવી જાય
શ્રધ્ધારાખીને પુંજા કરતા માનવદેહને,ભોલેનાથની પવિત્રકૃપાય મળી જાય
.....જીવને અનેકદેહથી જન્મ મળે,મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય
શંકરભગવાનને હિંદુધર્મમાં મહાદેવ ભોલેનાથ,સંગે પાર્વતી પતિપણ કહેવાય
માતાપાર્વતીની પવિત્રકૃપાએજન્મ્યા,એ શ્રીગણેશ ભાગ્યવિધાતાથીઓળખાય
પવિત્રસંતાન હિંદુધર્મમાં વિધ્નહર્તા ભાગ્યવિધાતા,સંગે ગણનાયકપણકહેવાય
જીવનમાં રિધ્ધીસિધ્ધીનાએ પતિદેવ થઈજાય,જે માનવદેહપર કૃપા કરીજાય
.....જીવને અનેકદેહથી જન્મ મળે,મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય
##############################################################
August 23rd 2021
**
**
. .શ્રધ્ધાની ભક્તિ
તાઃ૨૩/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મમળતા માનવદેહ મળે જીવને,જે પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જીવનેસંબંધ ગતજન્મના દેહનાકર્મનો,એ અવનીપર આગમન આપીજાય
....અજબકૃપાળુ પરમાત્મા ધરતીપર,જે જીવોને જન્મમરણના બંધનથી છોડી જાય.
ભારતની ધરતીને પવિત્ર કરવા,હિંદુધર્મમાં દેવઅનેદેવીઓથી જન્મી જાય
મળેલ માનવદેહથી શ્રધ્ધાથી ભક્તિકરતા,કૃપાએજ પવિત્ર જીવન જીવાય
અનેકદેહથી પરમાત્માએ કૃપા કરી,જે મળેલદેહને પાવનરાહ આપી જાય
દુર્ગામાતાના પવિત્રદેહથી જન્મલઈ,શ્રધ્ધાથી પુંજાકરતાદેહને કૃપામળીજાય
....અજબકૃપાળુ પરમાત્મા ધરતીપર,જે જીવોને જન્મમરણના બંધનથી છોડી જાય.
પવિત્ર માતાનાદેહથી ભારતમાં જન્મ્યા,એમાનવદેહપર માતાનીકૃપા થાય
શ્રધ્ધારાખીને ઘરમાં માતાની ધુપદીપથી પુંજા કરીને,શ્રધ્ધાથી વંદન કરાય
આંગણે આવી માતાનીકૃપા મળે જીવનમાં,એ માનવદેહને અનુભવ થાય
પરમકૃપાળુ દુર્ગામાતા હિંદુ ધર્મમાં,જે માનવદેહને પવિત્રજીવનઆપી જાય
....અજબકૃપાળુ પરમાત્મા ધરતીપર,જે જીવોને જન્મમરણના બંધનથી છોડી જાય.
#################################################################
August 20th 2021
##
##
. .પવિત્રકૃપા મળે
તાઃ૨૦/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા સંગે વિશ્વાસરાખીને પ્રભુની પુંજા કરી,ધુપદીપથી આરતી કરાય
મળે દેહને પવિત્રકૃપા પરમાત્માની,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
....એ પરમાત્માના દેહની કૃપા કહેવાય,જે જીવને નાકોઇ તકલીફ અડી જાય.
પવિત્ર શ્રાવણ માસમાં શ્રધ્ધાભાવનાથી,ભગવાનની ઘરમાંજ પુંજા કરાય
પરમ શક્તિશાળી પ્રભુ છે,જે પવિત્ર ભારતમાં અનેકદેહથી જન્મી જાય
કુદરતનીકૃપા એ જીવપર થાય,જે માનવદેહથી ભારતમાં જન્મઆપીજાય
મળેલદેહને સત્કર્મનો સાથમળતા,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રખાય
....એ પરમાત્માના દેહની કૃપા કહેવાય,જે જીવને નાકોઇ તકલીફ અડી જાય.
જગતમાં પવિત્રદેશ ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ જાય
અનેકદેહમાં શંકરભગવાન પણ કૃપાળુછે,જે હિંદુધર્મમાં પવિત્ર કૃપા થાય
પવિત્રધર્મને સમજીનેચાલતા માનવદેહપર,પવિત્રકૃપાથાય જે દેહનેસમજાય
અવનીપરના આગમનવિદાયને છોડી દે,જે કૃપાએ જીવનેમુક્તિમળી જાય
....એ પરમાત્માના દેહની કૃપા કહેવાય,જે જીવને નાકોઇ તકલીફ અડી જાય.
==============================================================
August 19th 2021
+++
+++
. .પ્રભુના પ્રેમની સાંકળ
તાઃ૧૯/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ લીલા જગતપર,જે જીવને માનવદેહ મળતાજ અનુભવ થાય
માનવદેહ મળતા અવનીપર સમયની સમજ,જે દેહને સમય મળતા દેખાય
.....પવિત્રરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં સંતજલારામ આંગળી ચીંધી જાય.
ભારતમાં પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા,જે ભારતદેશને પવિત્રકરી જાય
માનવદેહને આંગળી ચીંધી પવિત્ર ભક્તિની,જે મળેલદેહને શ્રધ્ધાથી સમજાય
પવિત્રદેહથીજ જન્મ લીધો વિરપુરમાં,જેમને હિંદુધર્મમાં સંત જલારામ કહેવાય
પવિત્રકૃપા મળી પરમાત્માની જીવનમાં,જે ભુખ્યાદેહને ભોજન ખવડાવી જાય
.....પવિત્રરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં સંતજલારામ આંગળી ચીંધી જાય.
પ્રભુની કૃપા મળે જીવનમાં માનવદેહને,જે શ્રધ્ધા ભક્તિથી પુંજાએ પ્રેરી જાય
સંત જલારામની પવિત્રરાહ જીવનમાં,એ મળેલદેહને પવિત્રકર્મથી મળતીજાય
જીવને મળેલ માનવદેહને સમયે જીવનમાં,નાકોઇ આશા કે અપેક્ષાય રખાય
નિખાલસ ભાવનાથી પરમાત્માએ,ચીંધેલ આંગળીએ જીવતા સુખ મળી જાય
.....પવિત્રરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં સંતજલારામ આંગળી ચીંધી જાય.
================================================================
August 16th 2021
. .પવિત્ર પ્રભુ કૃપા
તાઃ૧૬/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જીવને મળેલદેહપર,જે સમયે જીવને આગમન આપી જાય
માનવદેહ એજ પ્રભુની પાવનકૃપા કહેવાય,એદેહ મળતા જીવને સમજણ મળીજાય
....મળેલ માનવદેહને કર્મનોજ સંબંધ છે,જે ગતજન્મના દેહના કર્મનો સાથ આપી જાય.
પરમાત્માની પહેચાન મળેલમાનવદેહને,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી પ્રભુનીપુંજા થાય
આંગણે આવી પરમાત્માનો પ્રેમ મળે,ત્યાં માનવદેહના જીવનમાં પ્રભુને વંદન કરાય
પવિત્રધરતી ભારતની છે જગતમાં,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ પધારીજાય
મળેલદેહપર પ્રભુની પ્રેરણા થાય જીવનમાં,જે જીવના મળેલદેહથી પવિત્રકૃપામેળવાય
....મળેલ માનવદેહને કર્મનોજ સંબંધ છે,જે ગતજન્મના દેહના કર્મનો સાથ આપી જાય.
પરમાત્માની પાવનકૃપા મળે અવનીપર,એ જીવના માનવદેહને જન્મમરણથી મેળવાય
જીવને અવનીપર આગમન મળે,જે ગતજન્મના શ્રધ્ધા રાખીને થયેલ કર્મથી મળીજાય
જીવને મળેલદેહને સમયની સાથેજ ચાલવા,જીવનમાં પરમાત્માની શ્રધ્ધાથી પુંજા કરાય
પવિત્રપ્રેમથી કૃપામળે જીવનમાં,જે અનેક સંબંધથી દેહને મળતોજાય જે પવિત્રકહેવાય
....મળેલ માનવદેહને કર્મનોજ સંબંધ છે,જે ગતજન્મના દેહના કર્મનો સાથ આપી જાય.
#####################################################################
August 15th 2021
**
**
. .દેહપર કૃપા પ્રભુની
તાઃ૧૫/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અનેકદેહથી મુક્તિ મળીજાય,જે સમયની સાથે ચાલતા દેખાય
માનવદેહથી આગમનમળે જીવને,એ ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે પવિત્રકર્મની રાહથી અનુભવાય.
જીવનમાં સત્કર્મની રાહમળે મળેલદેહને,જ્યાંશ્રધ્ધાથી પ્રભુનીપુંજા થાય
પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,કૃપાએ પવિત્રરાહ જીવનેમળી જાય
સમયને સમજીને ચાલતા જીવનમાં,પ્રભુની પાવનકૃપા દેહને મળીજાય
મળેલ દેહને નાકોઇ અપેક્ષા અડે,જે જીવનમાં પવિત્રકૃપા આપી જાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે પવિત્રકર્મની રાહથી અનુભવાય.
પવિત્રનિખાલસપ્રેમ મળે જીવનમાં,જ્યાં પવિત્રપ્રેમાળ સંબંધી મળીજાય
સરળજીવનની રાહ મળે મળેલ દેહને,જે પ્રભુકૃપાએ જીવનમાં મેળવાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે મળેલદેહનેજ અનેકરાહે દેખાય
અવનીપરનુ આગમનવિદાય એ કુદરતની કૃપા,જે ભક્તિથી છુટી જાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે પવિત્રકર્મની રાહથી અનુભવાય.
=============================================================
August 15th 2021
##
##
. .પવિત્રપ્રેમની સાંકળ
તાઃ૧૫/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં સમયસાથે ચાલવા,અનેકકર્મની રાહ મળી જાય
કુદરતની આ લીલા છે ન્યારી અવનીપર,જે શ્રધ્ધાથી પવિત્રકર્મ કરાવી જાય
....એ મળેલદેહપર પરમાત્માના પવિત્રપ્રેમનીકૃપા,જે જીવને પવિત્રરાહે ચલાવી જાય.
જીવનુ આગમનવિદાય અવનીપર દેહથી,જે સમયની સાંકળથી મળતી જાય
પાવનરાહે જીવન જીવવા જીવનમાં,પરમાત્માનાદેહને વંદનકરીને પુંજા કરાય
જન્મમરણનો સંબંધ જીવના મળેલદેહને,જે પ્રાણીપશુજાનવરથીય ઓળખાય
માનવદેહ એ જીવના ગતજન્મના,અવનીપરના થયેલકર્મથી દેહ મળતો જાય
....એ મળેલદેહપર પરમાત્માના પવિત્રપ્રેમનીકૃપા,જે જીવને પવિત્રરાહે ચલાવી જાય.
જીવને જન્મમળતા કર્મનોસંબંધ મળે,જે જીવનમાં અનેકસંબંધીઓથી મેળવાય
નાકોઇ આશા કે અપેક્ષા રાખતા,પ્રભુકૃપા થતા જીવને શ્રધ્ધાથી જીવનજીવાય
પરમાત્માપર શ્રધ્ધારાખવા પ્રેરણામળે,જે પવિત્રભુમી ભારતમાં જન્મથી મેળવાય
જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ આવીજાય
....એ મળેલદેહપર પરમાત્માના પવિત્રપ્રેમનીકૃપા,જે જીવને પવિત્રરાહે ચલાવી જાય.
##################################################################