April 25th 2023

પવિત્રરાહ કર્મની

***મનોકામના અને આર્શિવાદ મેળવવા માટે આ રીતે કરો ભગવાનની પૂજા, થશે અપાર લાભ***
             પવિત્રરાહ કર્મની    

તાઃ૨૫/૪/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જે સમયનો સાથ લઈ જાય
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,એ જીવને ગતજન્મનાકર્મથી મળીજાય
....માનવદેહ એ પરમાત્માનો પ્રેમ કહેવાય,જે જીવના દેહને પવિત્રરાહે લઈ જાય.
અવનીપરપવિત્રકૃપા ભગવાનનીકહેવાય,એ ભારતદેશથી દુનીયામાં પ્રસરીજાય
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધા,જે હિંદુધર્મમાં પવિત્રકૃપાકરી જાય
જગતમાં ભારતદેશ પવિત્રદેશ કહેવાય,એસમયે માનવદેહને મુક્તિઆપી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવનેદેહ મળતાજ સમયે સમજાય
....માનવદેહ એ પરમાત્માનો પ્રેમ કહેવાય,જે જીવના દેહને પવિત્રરાહે લઈ જાય.
જગતમાં જીવના કોઇદેહને સમયને ના પકડાય,પ્રભુકૃપાએ સમયસાથે ચલાય 
જીવને જન્મથી દેહમળતા ઉંમરનોસંગાથ મળીજાય,નાકોઈ દેહથી દુરરહેવાય 
ભગવાનની કૃપાએ દેહનેકર્મની પવિત્રરાહ મળે,જીવનમાં ના અપેક્ષાઅડીજાય
અવનીપર જીવનેજન્મમરણનો સંબંધ,માનવદેહ એ નિરાધારદેહથીબચાવીજાય
....માનવદેહ એ પરમાત્માનો પ્રેમ કહેવાય,જે જીવના દેહને પવિત્રરાહે લઈ જાય.
#################################################################
April 21st 2023

પવિત્ર જ્યોત પ્રેમની

###એક દીવો પ્રગટાવી દે ને... . | Light up a lamp###
.           પવિત્ર જ્યોત પ્રેમની

તાઃ૨૧/૪/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
અવનીપર જીવને સમયે ભગવાનની કૃપાએ,જન્મથી અનેકદેહ મળતા જાય 
માનવદેહ એ જીવના ગતજન્મના થયેલકર્મથીજ,સમયે આગમન આપીજાય
....પરમાત્માની પાવનકૃપા જીવને અવનીપર મળીજાય,જે જીવને સમયસાથે સમજાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જે જીવને જન્મમરણથીજ દેખાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મલીધા,જે દેહનાજીવને પ્રેરી જાય
જગતમાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા મળે,જે હારતદેશને જગતમાં પવિત્રકરી જાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રકર્મ મળીજાય,જે મળેલદેહને સુખ આપી જાય
....પરમાત્માની પાવનકૃપા જીવને અવનીપર મળીજાય,જે જીવને સમયસાથે સમજાય.
જગતમાં જીવનેસમયે જન્મમરણનો સંબંધ,સમયે નિરાધારદેહથીજીવનેબચાવીજાય
પવિત્ર હિંદુધર્મ જગતમાં કહેવાય,જેમાં માનવદેહથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
પરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,પવિત્રપ્રેમની જ્યોત પ્રગટે જે સુખઆપીજાય
દુનીયામાં જન્મથીમળેલ માનવદેહને પ્રેરણામળે,જે જન્મમરણથી મુક્તિઆપીજાય
....પરમાત્માની પાવનકૃપા જીવને અવનીપર મળીજાય,જે જીવને સમયસાથે સમજાય.
********************************************************************

	
April 18th 2023

જીવને મળેલસંબંધ

***સાચો કર્મયોગી : ભગવાન સાથે સંબંધ જોડવાથી હંમેશા સુખ મળે છે | True Karmayogi: Happiness is always found by associating with God***
.            જીવને મળેલસંબંધ               

તાઃ૧૮/૪/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે સમયે જીવને માનવદેહ આપી જાય 
જીવને જગતમાં જન્મમરણનો સંબંધમળીજાય,માનવદેહ એપરમાત્માની કૄપાકહેવાય
....અવનીપર સમયે જીવને જન્મથી દેહમળે,માનવદેહ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
જીવને જન્મથી માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથી આગમન થાય
પ્રભુની પાવનકૃપા જીવના દેહને મળે,જ્યાં મળેલદેહથી શ્રધ્ધાથી પ્રભુનીપુંજાય કરાય
માનવદેહ મળે અવનીપર જીવને જન્મથી,એ ગતજન્મના દેહના કર્મથી મળતો જાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,જ્યાં ભારતદેશમાં જીવને સમયે જન્મ મળી જાય
....અવનીપર સમયે જીવને જન્મથી દેહમળે,માનવદેહ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
જગતમાં પ્રભુકૃપાએ પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મીજાય
જીવને સમયે ભારતમાં જન્મથી દેહમળે,જે મળેલદેહને પવિત્ર પ્રેરણાએ જીવાડી જાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જે પવિત્રહિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહપર કહેવાય,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
....અવનીપર સમયે જીવને જન્મથી દેહમળે,માનવદેહ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
##########################################################################
April 15th 2023

પ્રભુનીઅદભુતકૃપા

.            પ્રભુની અદભુતકૃપા

તાઃ૧૫/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
       
સમય સમજીને ચાલતા જીવનમાં,નાકોઇ તકલીફ અડીજાય કે નામોહમાયા મળી જાય
એ કુદરતની પવિત્રકૃપા છે જગતમાં,જે મળેલમાનવદેહને સમયનીસાથે ચાલતા જીવાય
.....જગતમાં અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે હિંદુધર્મથી ભગવાને લીધેલદેહથી પ્રેરી જાય.
પવિત્રધર્મની પ્રેરણા ભારતદેશથી માનવદેહનેમળે,જયાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય 
જગતમાં ભારતદેશને પવિત્રદેશથી ઓળખાય,પ્રભુની અદભુતકૃપાથી દેશપવિત્ર કરીજાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી પ્રભુનીકૃપાએ બચાવી જાય 
જીવને જન્મમરણનો સંબંધ જગતપર,એ જીવને મળેલદેહના થયેલકર્મથી જન્મ મળીજાય
.....જગતમાં અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે હિંદુધર્મથી ભગવાને લીધેલદેહથી પ્રેરી જાય.
અવનીપર જીવના મળેલદેહને પ્રભુકૃપા સમયસાથે લઈજાય,દેહને નાઆશાઅપેક્ષાઅડીજાય
અદભુતકૃપા પ્રભુની ભારતદેશથી જ્યાં સમયે,અનેકદેહથી જન્મલઈ ધરતી પવિત્રકરી જાય
હિંદુધર્મ એ જગતમાં પવિત્રધર્મ કહેવાય,શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની ઘરમાં ભક્તિકરાય
પરમાત્માની પવિત્રકૃપા જીવને મળેલદેહને,પવિત્રરાહે જીવાડી જાય અંતે મુક્તિ મળી જાય  
.....જગતમાં અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે હિંદુધર્મથી ભગવાને લીધેલદેહથી પ્રેરી જાય.
##########################################################################
March 12th 2023

સમયનો પવિત્રસાથ

###સજ્જનોનો સંગ કરતાં રહો, કાર્યસિદ્ધિ માટે મહેનત કરતાં રહો | નવગુજરાત સમય###
.             સમયનો પવિત્રસાથ

તાઃ૧૨/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇજ દેહથી દુર રહી જીવાય
જીવને મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા થાય,જે દેહને જીવનમાં કર્મકરાવી જાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
અવનીપર જીવને સમયે માનવદેહમળે,એ ભગવાનની પવિત્રપ્રેરણાએ મેળવાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને પ્રેરણામળે,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાથાય
મળેલ માનવદેહને ભગવાનની પ્રેરણાથાય,જ્યાં સમય સાથે દેહને ચલાવી જાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
અદભુતકૃપા ભગવાનની ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મીજાય
શ્રધ્ધારાખીને મળેલ માનવદેહને ઘરમાં ધુપદીપ પ્રગટાવીને,પ્રભુની આરતી કરાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળેલમાનવદેહને મળે,એ દેહને સમય સાથેજ લઈ જાય
એપ્રભુની પવિત્રકૃપા માનવદેહપર થાય,જે સમયનો પવિત્રસાથ જીવનમાંમેળવાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
***********************************************************************
March 11th 2023

પ્રેમનીજ્યોત પ્રગટી

******
.             પ્રેમનીજ્યોત પ્રગટી

તાઃ૧૧/૩//૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પવિત્ર નિખાલસપ્રેમ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની કૃપાએ જવાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં રાખતા,ભગવાનની કૃપાએજ પવિત્રજીવન જીવાડી જાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે મળેલ માનવદેહના જીવને,જે જીવનમાં સુખ આપી જાય.
મળેલદેહને સમયસાથે ચાલવા પ્રભુનીકૃપાથાય,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી ભગવાન જન્મી જાય
જ્ગતમાં હિંદુધર્મની ભગવાનની પવિત્રકૃપાએ રાહ મળે,જે પવિત્ર જીવન જીવાડી જાય
ભગવાનની પાવનકૃપાએ પવિત્રજ્યોત પ્રગટીભારતદેશથી,જે જીવનમા પ્રભુકૃપામળીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે મળેલ માનવદેહના જીવને,જે જીવનમાં સુખ આપી જાય.
અવનીપર જન્મથી જીવને માનવદેહ મળે,પ્રભુનીકૃપાએ દેહને પવિત્રરાહે જીવાડી જાય
ભારતદેશએ પવિત્ર ધરતી કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેવ દેવીઓથી જન્મ લઈ જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,ના કોઇ દેહ્થી કદી દુર રહીને જીવન જીવાય
પવિત્રપ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુની આરતીકરાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે મળેલ માનવદેહના જીવને,જે જીવનમાં સુખ આપી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
March 10th 2023

વિશ્વાસ અને શ્રધ્ધા

 @@@@@શ્રધ્ધા એટલે શું? શ્રધ્ધા શેના આધારે ઉત્પન્ન થાય છે અને તે કેમ આટલી અડગ હોય છે? - Quora@@@@@
.             વિશ્વાસ અને શ્રધ્ધા           

તાઃ૧૦/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા જીવને મળતા,અવનીપર માનવદેહથી જન્મથી આગમન થાય
જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
.....જીવને અવનીપર માબાપનો પવિત્રપેમ મળે,એ પરમાત્માનીકૃપાએ સંતાનથી જન્મી જાય.
ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળે,એ જીવને કર્મની પવિત્રરાહે જીવન જીવાય
જીવને અવનીપર જન્મથી આગમન મળે,જે મળેલદેહને સમયનીસાથે કર્મ આપીજાય 
મળેલદેહને જીવનમાં ઉંમરનો સંગાથ મળે,એ પ્રભુનીકૃપાએ જીવનમાં પવિત્રરાહ મળે
સમયે બાળપણથી દેહને ભણતરની રાહમળે,જે સમયે જીવનમાં કર્મનીરાહ મળીજાય
.....જીવને અવનીપર માબાપનો પવિત્રપેમ મળે,એ પરમાત્માનીકૃપાએ સંતાનથી જન્મી જાય.
પાવનકૃપા ભગવાનની જીવપરકહેવાય,જે જીવને અવનીપર નિરાધારદેહથીબચાવીજાય
માનવદેહ એજ પ્રભુનીક્ર્પાજ કહેવાય,એ જીવનમાં સત્કર્મથી ભગવાનની ભક્તિકરાય
પરમાત્માનો પ્રેમમળે દેહને જ્યાંવિશ્વાસથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી શ્રધ્ધાથીપુંજાકરાય
પ્રભુનીપવિત્રકૃપા માનવદેહને જીવનમાંમળે,જેસમયનીસાથે દેહને પવિત્રરાહેજીવાડીજાય
.....જીવને અવનીપર માબાપનો પવિત્રપેમ મળે,એ પરમાત્માનીકૃપાએ સંતાનથી જન્મી જાય.
############################################################################

	
February 24th 2023

જ્યોત જગતની

 ઘરની આ દિશામાં પ્રગટાવવો દીવો, વધશે સુખ-સમુદ્ઘિ | Vastu Enlighten A Lamp In These Direction Me Cure Your Problem
.            જ્યોત જગતની

તાઃ૨૪/૨/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર નિખાલસપ્રેમ પકડીને ચાલતા જીવનમાં,મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
....આ પાવનકૃપા પ્રભુની અવનીપર કહેવાય,એ પવિત્રદેહથી જગતનીજ્યોત પ્રગટાવી જાય.
જગતમાં જીવનુસમયે અનેકદેહથી આગમનથાય,માનવદેહ એનિરાધારધથીબચાવીજાય
અવનીપર કર્મનો સંબંધ મળેલદેહને,નાકોઇ જીવથી આગમનવિદાયથી કદીદુરરહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,ના કદી દેહને કર્મનો સાથ મળે
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેમાનવદેહમળે,જે મળેલદેહને જીવનમાંકર્મ કરાવી જાય
....આ પાવનકૃપા પ્રભુની અવનીપર કહેવાય,એ પવિત્રદેહથી જગતનીજ્યોત પ્રગટાવી જાય.
જગતમાં પવિત્રહિંદુ ધર્મનીજ્યોત પ્રગટાવી,પવિત્ર ભારતદેશથી મળેલદેહપર પ્રસરીજાય
જીવને માનવદેહમળે એપાવનકૃપા પ્રભુનીકહેવાય,સમયેજીવને જન્મમરણથીબચાવીજાય
ધરતીપર મળેલદેહને કર્મનોસંબંધ મળે,નાકોઇ દેહથીકદી સમયને છોડીને જીવનજીવાય
માનવદેહને હિંદુધર્મની પવિત્ર પ્રેરણાએ,ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરી આરતીકરાય
....આ પાવનકૃપા પ્રભુની અવનીપર કહેવાય,એ પવિત્રદેહથી જગતનીજ્યોત પ્રગટાવી જાય.
=========================================================================
February 22nd 2023

બાબા અમરનાથ

અમરનાથ ગુફા માં જ શિવે માતા પાર્વતી ને સંભળાવી હતી અમર કથા, જાણો અમરનાથ યાત્રા સાથે જોડાયેલા આવા રહસ્યો
             બાબા અમરનાથ 
તાઃ૨૨/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર માતાપાર્વતીની પ્રેરણા મળી,જે શંકરભગવાનને ઓળખાવી જાય
શંકર ભગવાનના પવિત્ર સ્વરૂપને ભારતદેશમાં,શ્રી અમરનાથની ભક્તિપુંજા કરાય
....પવિત્રકૃપાળુ દેહલીધો શંકર ભગવાને,જે માતા પાર્વતીની કૃપાએ અમરનાથથી ઓળખાય.
અવનીપર હિંદુધર્મમાં પરમાત્માના અનેક પવિત્રનામ છે,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય 
શંકર ભગવાનને ભોલેનાથ પણ કહેવાય,સંગે તેમને અમરનાથથી પણ પુંજન કરાય 
અદભુત શક્તિશાળી હિંદુધર્મમાં શંકર ભગવાન છે,સંગે પત્નિ માતાપાર્વતીથીપુંજાય 
પરિવારમાં પુત્ર શ્રીગણેશ જે હિંદુધર્મમાં,વિઘ્નહર્તા સંગે ભાગ્યવિધાતાથી વંદનકરાય
 ....પવિત્રકૃપાળુ દેહલીધો શંકર ભગવાને,જે માતા પાર્વતીની કૃપાએ અમરનાથથી ઓળખાય. 
શિવલીંગપર દુધઅર્ચના કરીને ૐ નમઃ શિવાયથી,પવિત્ર શંકર ભગવાનની પુંજાથાય 
સમયે જીવનમાં પ્રભુનીકૃપાએ ભારતદેશમાં,હિમાલય જઈ શ્રીઅમરનાથને વંદન કરાય 
જગતમાં પવિત્રદેશ ભારત કહેવાય,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય 
જીવને મળેલમાનવદેહ એભગવાનનીકૃપા કહેવાય,જે દેહને જન્મમરણનો અનુભવથાય
 ....પવિત્રકૃપાળુ દેહલીધો શંકર ભગવાને,જે માતા પાર્વતીની કૃપાએ અમરનાથથી ઓળખાય.
=========================================================================
 *****શ્રી ૐ નમઃ શિવાય***શ્રી ૐ નમઃ શિવાય***ૐ નમઃ શિવાય***ૐ નમઃ શિવાય***** 
=========================================================================

 

February 14th 2023

પ્રેમથી કૃપા કરો

અમર કથાઓ | જય શ્રી કૃષ્ણ | Facebook.
            પ્રેમથી કૃપા કરો

તાઃ૧૪/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
ભક્તિની પવિત્રરાહ મળે મળેલમાનવદેહને,જે શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાવી જાય
જીવપર પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ સમયેજ જીવને માનવદેહ મળીજાય
..અદભુતલીલા અવનીપર કુદરતનીદેખાય,જે જન્મથી જીવને નિરાધારદેહપણ મેળવાય.
જગતમાં માનવદેહજ પ્રભુનીકૃપા કહેવાય,એ મળેલદેહને જીવનમાં સુખઆપીજાય
અવનીપર મળેલદેહને ગતજન્મના કર્મનો સંબંધ,જે જન્મમરણનો સંબંધ મળીજાય
જીવને નિરાધારદેહ મળે અવનીપર,એજ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મેળવાય
નાજીવનમાં કર્મનો સંબંધ આ મળેલદેહને,ના જીવનમાં કોઇ કર્મનીરાહ મળીજાય
..અદભુતલીલા અવનીપર કુદરતનીદેખાય,જે જન્મથી જીવને નિરાધારદેહપણ મેળવાય.
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપાએ પ્રેરણામળે,જે દેહને જીવનમાં ભક્તિ કરાવીજાય
જગતમાં હિંદુધર્મની પ્રેરણામળે મળેલદેહને,એપવિત્રભારતદેશથી જગતમાં પ્રસરીજાય
પવિત્રદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય,જે માનવદેહને પ્રેરણાકરી જાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપપ્રગટાવી વંદનકરીને આરતીકરાય
..અદભુતલીલા અવનીપર કુદરતનીદેખાય,જે જન્મથી જીવને નિરાધારદેહપણ મેળવાય.
#####################################################################

	
« Previous PageNext Page »