February 12th 2023
. નિખાલસ પવિત્રપ્રેમ
તાઃ૧૨/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પ્રભુની જગતમાં માનવદેહપર,જે જીવને મળેલદેહને સમયથી પ્રેરી જાય
જીવને જગતપર જન્મમરણનો સંબંધ,એ પાવનકૃપા મળે જે દેહને ભક્તિઆપીજાય
...અવનીપર જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી સમયે જીવને બચાવી જાય.
મળલ માનવદેહને જીવનમાં સમજણનો સંગાથમળે,જે પ્રભુકૃપાએ જીવનજીવાડીજાય
કુદરતની કૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં જન્મમળતા દેહથી પ્રભુનીપુંજા કરાય
પરમાત્માના આશિર્વાદ મળે દેહને,જે ઘરમાં ધુપદીપ કરી ભગવાનની આરતીકરાય
મળેલદેહનૅ જીવનમાં કોઇ આશાકેઅપેક્ષા અડીજાય,જે પવિત્રરાહે જીવનજીવાડીજાય
...અવનીપર જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી સમયે જીવને બચાવી જાય.
જન્મમળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે ભગવાનની કૃપાએ દેહને મળીજાય
હિંદુધર્મની પવિત્રરાહમળે જગતમાં ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની આરતીકરીને વંદન કરાય
હિંદુધર્મમાં પુંજાએ ભગવાનની કૃપામળે,જે જીવનામળેલદેહને જન્મમરણથીમુક્તિમળીજાય
...અવનીપર જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી સમયે જીવને બચાવી જાય.
***********************************************************************
February 10th 2023
. પવિત્ર ભક્તિ રાહ
તાઃ૧૦/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલમાનવદેહને સમયસાથે લઈજાય,જ્યાં શ્રધ્ધાથી જીવન જીવાય
જીવને મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જે દેહને પવિત્રરાહે લઈ જાય
.....જગતમાં મળેલદેહથી કદી સમયને નાપકડાય,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
ભારતદેશને પવિત્રદેશ કર્યો પ્રભુએ,જ્યાં પવિત્રદેવદેવીઓથી સમયે જન્મીજાય
પાવનકૃપા અવનીપર પરમાત્માનીકહેવાય,જે હિંદુધર્મને ભારતથીપવિત્રકરીજાય
મળેલમાનવદેહને જીવનમાં પ્રભુનીપ્રેરણામળે,જે જીવનમાં ભક્તિરાહઆપીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજાકરાય,એ દેહની પવિત્રભક્તિરાહ કહેવાય
.....જગતમાં મળેલદેહથી કદી સમયને નાપકડાય,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
મળેલદેહને જીવનમાં પવિત્રકર્મની રાહ મળે,જ્યાં હિંદુધર્મની પવિત્રરાહે જીવાય
નાકોઇ અપેક્ષા મળેલમાનવદેહથી જીવનમાં રખાય,એ પવિત્રરાહે જીવાડી જાય
પવિત્રપ્રેરણા હિંદુધર્મથી મળે,એ ભગવાને લીધેલ પવિત્રદેહથી ભારતદેશથી મળે
જીવને ગતજન્મના થયેલકર્મથી દેહમળે,શ્રધ્ધાથી કરેલ ભક્તિથી મુક્તિ મળીજાય
.....જગતમાં મળેલદેહથી કદી સમયને નાપકડાય,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
February 9th 2023
***
***
. મળેલ માનવદેહ
તાઃ૯/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર સમયે માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જગતપરસમયે જીવને દેહમળે,જે જીવને જન્મમરણથી આગમનવિદાય મળે
....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં મળૅ,જે સમયને સમજીને ચાલતા જીવાય
પાવનકૃપાએ મળેલદેહને ધર્મનીરાહ મળે,હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય
ભારતદેશમાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈજાય,એ પાવનરાહે દેહને પ્રેરી જાય
જીવને મળેલદેહને અનેક ધર્મની પ્રેરણા મળે,જે દેહને સમયસાથે જીવાડીજાય
....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય
પવિત્રસંત ભારતદેશમાં સાંઇબાબાથી ઓળખાય,જે શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય
મળેલ માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીપ્રેરણા મળે જીવન જીવાડીજાય
નાલાગણી મોહ કે આશાની અપેક્ષા રખાય,જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
ભગવાને દેવદેવીઓથી પ્રેરણાકરી માનવદેહને,જે ભારતદેશથી સમયેમળતીજાય
....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર મળેલમાનવદેહપર પરમાત્માની પ્રેરણાથાય,એ ઘરમાંપુંજા કરાવીજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરી,દીવોકરી ભગવાનની આરતી કરાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
સાંઇબાબાએ પ્રેરણા કરી,જે દેહને શ્રધ્ધાસબુરીથી પ્રેરણા મળે નાઅપેક્ષા અડે
....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય.
#######################################################################
February 7th 2023
***
***
. સમયનો સંગાથ મળે
તાઃ૭/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની હિંન્દુધર્મથી જગતમાં,જે શ્રધ્ધાથી માનવદેહને પ્રેરી જાય
અવનીપર જીવને પ્રભુનીકૃપાએ માનવદેહમળે,એ અદભુતકૃપા જગતમાં કહેવાય
.....પવિત્ર ભારતદેશથી જીવના દેહને,ભક્તિની પ્રેરણા મળે જે જીવનમાં સુખ આપી જાય.
જગતમાં જીવને સમયે માનવદેહનો સંગાથ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
પાવનકૃપા ભગવાનની કહેવાય જે મળેલ દેહને,જીવનમાં નાઅપેક્ષા અડી જાય
જીવને સમયનોસંગાથ મળે જે જન્મમરણથી દેખાય,એ ગતજન્મના કર્મથી મળે
પવિત્રપ્રેરણા જીવના દેહનેજ મળે,જે ભારતમાં પ્રભુએ લીધેલા જન્મથી મેળવાય
.....પવિત્ર ભારતદેશથી જીવના દેહને,ભક્તિની પ્રેરણા મળે જે જીવનમાં સુખ આપી જાય.
સુર્યદેવની પવિત્રકૃપાએ મળેલદેહને સવારસાંજ મળીજાય,એ સમયનીકૃપાકહેવાય
જીવનાદેહને અવનીપર કર્મનો સંબંધ,જે સમયે જીવને જન્મમરણથી અનુભવાય
કુદરતની આપાવનકૃપા અવનીપર ભારતદેશથી,જ્યાં અનેકદેહથી પ્રભુજન્મીજાય
માનવદેહને સમયની સાથે ચાલવા પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
.....પવિત્ર ભારતદેશથી જીવના દેહને,ભક્તિની પ્રેરણા મળે જે જીવનમાં સુખ આપી જાય.
========================================================================
February 6th 2023
. પાવનરાહ જીવનની
તાઃ૬/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં કર્મનીકેડી અડે,ના કોઇદેહથી કદી દુર રહેવાય
જીવને અવનીપર માનવદેહ મળે,એગતજન્મના મળેલદેહથી થયેલકર્મથીમળે
...અદભુતલીલા ભગવાનની જીવપર કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
અવનીપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,એ મળેલમાનવદેહને પ્રેરણાકરીજાય
પાવન પ્રેરણામળે ભગવાનની માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય
જીવનમાં પ્રભુકૃપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,એ પ્રભુનીકૃપા કહેવાય
જગતમાં ભગવાનની પવિત્રપ્રેરણા મળૅ ભારતદેશથી,જ્યાં પ્રભુદેહથી જન્મીજાય
...અદભુતલીલા ભગવાનની જીવપર કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
જીવને અવનીપર સમયે અનેકદેહથી જન્મમળે,માનવદેહએ પ્રભુની કૃપાકહેવાય
સમયે જીવને નિરાધારદેહથી જન્મ મળે,જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ કરીને આરતી કરી પુંજા કરાય
મળેલદેહના જીવનમાં ભગવાનની કૃપાએ,પાવનરાહ મળે જે સુખ આપી જાય
...અદભુતલીલા ભગવાનની જીવપર કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવ થાય.
#################################################################
February 5th 2023
. કૃપા પ્રભુનીમળે
તાઃ૫/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલમાનવદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીપુંજા કરાય
મળેલદેહન જીવનમાં કર્મનો સંબંધ મળે,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડી જાય
....કુદરતની આપાવનકૃપા જગતમાં કહેવાય,એ માનવદેહને ભજન અને ભક્તિ આપી જાય.
જગતપર પરમાત્માનીકૃપાએ જીવને માનવદેહમળે,એગતજન્મના દેહનાકર્મથી મેળવાય
જીવને અવનીપર જન્મમરણથી અનુભવ થાય,જે નિરાધારદેહ અને માનવદેહથી મળે
સમયનીસાથે જીવને ભગવાન લઈજાય,એજ પવિત્રકૃપાએ માનવદેહને કર્મ મળી જાય
માનવદેહને ભગવાનની કૃપાએ પ્રેરણા મળે,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
....કુદરતની આપાવનકૃપા જગતમાં કહેવાય,એ માનવદેહને ભજન અને ભક્તિ આપી જાય.
પરમાત્માના આશિર્વાદથી માનવદેહને ભક્તિની પ્રેરણા થાય,જે ઘરમાંપુંજા કરાવીજાય
દુનીયામાં પવિત્ર ભારતદેશ કર્યો પ્રભુએ,જ્યાં પવિત્ર દેવઅનેદેવીઓથી જન્મ લઈજાય
શ્રધ્ધારાખીને ઘરમાં મંદીર બનાવી ધુપદીપ પ્રગટાવી,દીવો કરીને પ્રભુને વંદન કરાય
ભગવાનની કૃપામળે જીવનાદેહને ભક્તિરાહે લઈજાય,જે જન્મમરણ્થી મુક્તિઆપીજાય
....કુદરતની આપાવનકૃપા જગતમાં કહેવાય,એ માનવદેહને ભજન અને ભક્તિ આપી જાય.
========================================================================
January 25th 2023
***
***
. હિંદુ ધર્મનીકૃપા
તાઃ૨૫/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુત પાવનકૃપા હિંદુધર્મની માનવદેહને મળી જાય,જે ભારતદેશથી પ્રસરી જાય
જગતમાં પવિત્ર ભારતદેશજ કહેવાય,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય
....માતાના પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ કર્યો ભારતદેશથી,જ્યાં સમયે પવિત્રદેહથી જન્મ લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરતા,સમયે દેવ અને દેવીઓની પુંજાપણથાય
માનવદેહપર પવિત્ર લક્ષ્મીમાતાની કૃપામળે,જે જીવનમાં ધનકૃપાથી સુખ આપીજાય
પવિત્ર પુજ્ય વિષ્ણુ ભગવાનની પેરણા મળે,જીવનમાં નાઆશાકે અપેક્ષા અડી જાય
....માતાના પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
પરમાત્માએ અનેકદેહથી સમયેદેહલઈ,માનવદેહને પવિત્રરાહે જીવનમાં પ્રેરણાકરી જાય
પવિત્ર માતાનાદેહથી માનવદેહને જીવનમાંપ્રેરણાકરે,જે મળેલદેહને પવિત્રરાહમળીજાય
અવનીપર જીવનુ આગમન અનેકદેહથી સમયે થાય,માનવદેહ એ પ્રભુનીકૃપાએ મળે
જીવને નિરાધાર દેહથી જન્મમળે સમયે,એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળી જાય
....માતાના પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
########################################################################
January 15th 2023
***
***
. માયા મળેલદેહની
તાઃ૧૫/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર અદભુતલીલા અવિનાશીની,જે જીવને મળેલદેહને સમયે સમજાય
અવનીપરના જીવના આગમનને કર્મથી મેળવાય,ના કોઇજ આશા રખાય
...એ પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે જીવના મળેલદેહને સમયસાથે લઈ જાય.
જન્મથી જીવના મળેલદેહને કર્મનોસંગાથ,જે જન્મમરણનો સાથ આપીજાય
ભગવાનની પાવનકૃપાએજીવને ભારતમાં દેહમળે,જીવને પવિત્રકર્મમળીજાય
પવિતભુમી જગતમાં ભારતની છે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
ભગવાને અનેકદેહથી જન્મ લીધા ભારતમાં,જ હિંદુધર્મને પવિત્ર કરી જાય
...એ પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે જીવના મળેલદેહને સમયસાથે લઈ જાય.
કુદરતની અદભુતકૃપા છે જગતમાં,એ જન્મથી દેહ મળતાજ જીવાડી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જે દેહને ઉંમરથી અનુભવાય
ઉંમરને જીવનમાં નાપકડાય કોઇ દેહથી,પરમાત્માની કૃપાએ જીવન જીવાય
ભગવાનની કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
...એ પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે જીવના મળેલદેહને સમયસાથે લઈ જાય.
====================================================================
January 8th 2023
. પાવનરાહ સમયની
તાઃ૮/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહથી મળેલ માનવદેહને જીવનમાં,પરમાત્માની કૃપાએ સત્કર્મનો સંગાથ મળે
જીવનમાં અનેકકર્મનો સંગાથ મળે માનવીને,ના કોઇ જીવનાદેહથી કદી દુર રહેવાય
.....જીવને જન્મથી અવનીપર દેહ મળે,માનવદેહ એ પરમાત્માની પાવનક્રુપાએ મળી જાય.
સમયનીસાથે ચાલવા જીવના મળેલ માનવદેહને,કુદરતનીકૃપાએ પવિત્રકર્મ કરાવીજાય
માનવદેહને જીવનમાં બાળપણ જુવાનીઅને,અંતે મળેલદેહને ઘડપણથી જીવનજીવાય
અદભુતલીલા ભગવાનની સમયેધરતીપર,જે જીવને જન્મમરણથી આગમનવિદાય થાય
જીવને મળેલદેહને જીવનમાં કર્મનોજ સંબંધ,નાકોઇ દેહના જીવથી કદીય દુર રહેવાય
.....જીવને જન્મથી અવનીપર દેહ મળે,માનવદેહ એ પરમાત્માની પાવનક્રુપાએ મળી જાય.
જગતમાં પરમ પવિત્રકૃપા સુર્યદેવનીજ કહેવાય,જે દીવસને સમયે સવારસાંજ આપીજાય
માનવદેહને પવિત્રરાહે ચાલવા સવારે સુર્યદેવને નમન કરી,પાણીથી અર્ચના કરાઇ જાય
પવિત્રકૃપાએ દેહને જીવનમાં સવારસાંજની પુંજા કરાય,અંતે ઘરમાં ભજન ભક્તિ કરાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં ભગવાનને ઘરમાં ધુપદીપ કરીપુંજાય
.....જીવને જન્મથી અવનીપર દેહ મળે,માનવદેહ એ પરમાત્માની પાવનક્રુપાએ મળી જાય.
########################################################################
January 1st 2023
. સમયનો સંગાથ
તાઃ૧/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે પરમાત્માની કૃપાનો સાથ આપી જાય
માનવદેહમળે જીવને એદેહને કર્મકરાવી જાય,એ પ્રભુની પવિત્રકૃપાએજ થઈજાય
....અવનીપરના જીવના આગમનને કર્મનો સાથ મળે,જે ભગવાનની કૃપાએજ મેળવાય.
જીવને સમયેજ દેહ મળે અવનીપર,એ પ્રભુની પવિત્રકૃપાએ દેહનેકર્મ કરાવી જાય
પ્રવિત્ર પ્રેરણા મળે ભગવાનની ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
જગતમાં પ્રભુનીપવિત્રકૃપા ભારતદેશથી,જે પવિત્રહિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય
જીવનુ આગમન અનેકદેહથી દુનીયામાં,એ જીવના ગતજન્મના કર્મથીજ મળી જાય
....અવનીપરના જીવના આગમનને કર્મનો સાથ મળે,જે ભગવાનની કૃપાએજ મેળવાય.
ભગવાનથી પવિત્રરાહમળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને પુંજાય
જગતમાં પવિત્ર સુર્યદેવના આગમનથી,જીવના દેહને દરરોજ સવારસાંજ મળી જાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા અનુભવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે ભગવાનની કૃપાએ,જીવનમાં નાકોઇ અપેક્ષાએ જીવાય
....અવનીપરના જીવના આગમનને કર્મનો સાથ મળે,જે ભગવાનની કૃપાએજ મેળવાય.
*********************************************************************