March 1st 2022

મહા શિવરાત્રી

 Album No. - 199 | Lord shiva painting, Lord shiva family, Shiva lord  wallpapers
.      ૐ  .મહા શિવરાત્રી  ૐ 

તાઃ૧/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્રપ્રસંગ ઉજવાય
હિદુધર્મમાં શંકર ભગવાનને મહાશિવરાત્રીએ,ધુપદીપકરીને ઘરમાં વંદનકરાય
...જે પવિત્રદીવસે ૐ બમબમ ભોલે મહાદેવથી,માતાપાર્વતીના પતિદેવની પુંજા કરાય.
શિવભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાય
પાવનરાહમળે માનવદેહને જીવનમાં,એમાતાપાર્વતીની કૃપાએ ભજનભક્તિથાય
પવિત્રનામ છે ભગવાનના જે ભોલેનાથ,મહાદેવ શિવશંકરભગવાનથીઓળખાય
પવિત્રતહેવાર આજે મહાશિવરાત્રીનોજ છે,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જાય
...જે પવિત્રદીવસે ૐ બમબમ ભોલે મહાદેવથી,માતાપાર્વતીના પતિદેવની પુંજા કરાય.
પવિત્રભગવાન શિવનોપરિવાર છે હિંદુધર્મમાં,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
પ્રથમસંતાન શ્રીગણેશથયા,જે માનવદેહના ભાગ્યવિધાતાસંગે વિઘ્નહર્તાથીપુંજાય
બીજાસંતાન એ કાર્તિકેય કહેવાય,અને ત્રીજી દીકરી અશોકસુંદરીથી ઓળખાય
પવિત્રકૃપાળુ શંકરભગવાનના શિવલીંગપર,દુધઅર્ચનાકરી ૐનમઃશિવાયથીપુંજાય 
...જે પવિત્રદીવસે ૐ બમબમ ભોલે મહાદેવથી,માતાપાર્વતીના પતિદેવની પુંજા કરાય.
========================================================================
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ
February 26th 2022

જન્મદીવસની શુભેચ્છા

.           .જન્મદીવસની શુભેચ્છા

તાઃ૨૬/૨/૨૦૨૨ (HappyBirthday Ved) પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રલાડલા વ્હાલા વેદને જન્મદીવસે,બાદાદાના આશિર્વાદ મળી જાય
પવિત્રપિતા રવિ સાથે વ્હાલીમમ્મી હિમા,સંગે ભાઈવિરનો પ્રેમમળીજાય
....આજે સંતજલારામ અને સાંઇબાબાને વંદનસંગે પ્રાર્થના,કે વેદપરકૃપા કરી જાય.
પપ્પામમ્મીના આશિર્વાદથી સંતાન વિરવેદને,જીવનમાં ભણતર મળીજાય
સમયનીસાથે ચાલતા આજે છોવર્ષ પુરાથાય,બાદાદાને ખુબ આનંદ થાય
મળેલ જીવનમાં બાળપણને સમજી ચાલતા,પાવનરાહે ભણતર મળી જાય
પવિત્રકૃપા પ્રભુની મળતાજ,માબાપના પ્રેમથી મળેલદેહને સુખ મળી જાય
....આજે સંતજલારામ અને સાંઇબાબાને વંદનસંગે પ્રાર્થના,કે વેદપરકપા કરી જાય.
ચીં.વેદના જન્મદીવસે આશિર્વાદથી પ્રાર્થના,કે પ્રભુતંદુરસ્ત જીવનઆપીજાય
માબાપના પવિત્રઆશિર્વાદ મળે,જે જીવનમાં ભણતરની પવિત્રરાહેલઈ જાય
દીપલફોઇ સંગે નિશીતફુઆના આશિર્વાદ મળે,જ્યાં જન્મ દીવસને ઉજવાય
જીવનમાં પાવનરાહમળે લાડલા વેદને,એ પરમાત્માની પવિત્રકૃપાએ મળીજશે
....આજે સંતજલારામ અને સાંઇબાબાને વંદનસગે પ્રાર્થના,કે વેદપરકૃપા કરી જાય.
################################################################# 
      મારા વ્હાલા દીકરા રવિ સંગે પત્નિ હીમાનો લાડલો દીકરો ચીં.વેદના આજે
જન્મદીવસ નીમિત્તે આ કાવ્યની રચના થઈ છે.તે આશિર્વાદથી બાઅનેદાદા તરફથી
સપ્રેમ ભેંટ.       (જન્મ તારીખઃ૨૬/૨/૨૦૧૬)
#################################################################
February 24th 2022

ભક્તિની શ્રધ્ધા

Swaminarayan Vadtal Gadi - Gönderiler | Facebook
.          .ભક્તિની શ્રધ્ધા

તાઃ૨૪/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,જે મળેલદેહથી સમજાય
જીવનાદેહને અવનીપર કર્મનોસંબંધ,એ જીવને જન્મમરણથી દેખાય
....પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની ભક્તિ કરાય.
માનવદેહને પ્રભુકૃપાએ સમયસાથે ચાલતા,જીવનમાં સુખ મળીજાય
ના કોઇઅપેક્ષા ના કોઇઆશા રહે,એ પવિત્રરાહેજ દેહને લઈ જાય 
સ્વામીનારાયણ ભગવાનની ક્રૂપાએ,વડતાલમાં પવિત્રમંદીર થઈજાય 
શ્રધ્ધારાખીને મળેલદેહને પ્રભુની ભક્તિથી,પવિત્રરાહે જીવન જીવાય
....પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની ભક્તિ કરાય.
જગતમાં પવિત્ર ભારતદેશ થયો,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મી જાય
શ્રધ્ધાથી ભક્તિની જ્યોત પ્રગટી,જે હ્યુસ્ટનમાં વડતાલધામ કરી જશે
વડતાલધામના શ્રધ્ધાળુ ભક્તોને,પ્રભુની પ્રેરણાએ નવુમંદીર બનીજશે
સ્વામીનારાયણ ભગવાનની પવિત્રકૃપાએ,ભક્તોને મંદીરમાં દર્શનથશે  
....પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની ભક્તિ કરાય.
========================================================

	
February 15th 2022

પાવનરાહ કલમની

 SOM-સોમ: ઑક્ટોબર 2013
.          પાવનરાહ કલમની

તાઃ૧૫/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે માતા સરસ્વતીની,જ્યાં શ્રધ્ધારાખીને કલમને પકડાય
મળેલમાનવદેહને માતાની પાવનકૃપામળે,જે પવિત્રરાહે પ્રેરણાકરીજાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,માતાનાપ્રેમથી કલમથી રચના થાય.
મળેલદેહપર માતાનીકૃપા થતા,કલમ પકડતાજ મગજપર પ્રેરણા થાય
કલમથી થયેલ રચનાને વાંચતા,કલમપ્રેમીઓને ખુબ આનંદ થઈ જાય
અનેક ભાવનાથી પ્રેરણા મળે માતાની,જે કલમથી રચના કરાવી જાય
જીવનમાં નાકદી કોઇજ આશા રખાય,એ પવિત્રરાહે જીવને પ્રેરી જાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,માતાનાપ્રેમથી કલમથી રચના થાય.
પરમકૃપાળુમાતા હિંદુધર્મમાં દેવી કહેવાય,જે માનવદેહને કલાકરાવીજાય
કલાપ્રેમીઓને સમયે પ્રસંગ જોતા,આનંદ થાય જે સમયને સાચવીજાય
પાવનકૃપા મળે દેહને જીવનમાં,જ્યાં થયેલ રચનાના રસિકો મળી જાય
કલમપ્રેમીઓ જગતમાં ઓળખાય,જે તેમનાથીથયેલ રચનાઓપ્રસરીજાય 
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,માતાનાપ્રેમથી કલમથી રચના થાય.
###############################################################


	
February 6th 2022

વંદન માતાને

++++Lata Mangeshkar - Wikipedia
          .વંદન માતાને 

તાઃ૬/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાળુ માતા સરસ્વતીને,શ્રધ્ધાથી વંદન કરીને પ્રાર્થનાય કરાય
માતાનીકૃપા મળી લતાબેનને,જે સ્વરનીપ્રેરણાથી જગતમાંઓળખાય
....મળેલદેહને ગઈકાલે પ્રભુની કૃપાએ,ભારતદેશમાં જીવને મુક્તિ મળીજાય.
સ્વર સાચવીને લતાબેને ભારતમાં,ગીતગાઇને માતાનીપ્રેરણા રજુકરી
અનેકફીલ્મમાં ગીતગાઇને આનંદઆપ્યો,જે પવિત્રરચનાથી મળીજાય
જીવને જન્મમળતા દેહમળે અવનીથીપર,જે દેહને સમયસાથેલઈજાય
લતાબેન પર સરસ્વતીમાતાનીકૃપાથી,સ્વરથી અનેકગીત ગાયી જાય
....મળેલદેહને ગઈકાલે પ્રભુની કૃપાએ,ભારતદેશમાં જીવને મુક્તિ મળીજાય.
જીવનમાં દેહનેમળેલકૃપાને સાચવીરાખતા,માતાનો પવિત્રપ્રેમમેળવાય
મળેલદેહને જીવનમાં નાકોઇ અપેક્ષારાખતા,પ્રભુનીપ્રેરણા મળતીજાય
મળેલદેહથી લતાબેન સ્વરથી રચેલ રચનાને.સ્વરથી રજુ કરતા જાય
ભારતમાં એપવિત્ર ગાયીક બન્યા,જે ફીલ્મમાં અનેકગાયનો ગાઈજાય
....મળેલદેહને ગઈકાલે પ્રભુની કૃપાએ,ભારતદેશમાં જીવને મુક્તિ મળીજાય.
############################################################
      ભારતદેશમાં ફીલ્મમાં શ્રધ્ધાથી ગાયન અને ગીત ગાઈને દુનીયામાં
ગાયીકાથી ઓળખાતા લતાબેન મંગેશકરને પરમાત્માની કૃપાએ ૫/૨/૨૦૨૨
એ અવશાનથતા પ્રભુને વંદનકરી જીવને મુક્તિ આપે તેવી પ્રાથના કરાય.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત પરિવારની વિનંતી.
============================================================



	
January 20th 2022

પુજ્ય જલારામ

પ્રદીપકુમારની કલમે… » Search Results » જય
              .પુજ્ય જલારામ

તાઃ૨૦/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવનમા પવિત્રરાહ મળે,જ્યાં સમયસાથે ચાલતા ભક્તિ કરાય
ભારતદેશમાં અનેકદેહથી જન્મ લીધો,જે પ્રભુનીજ કૃપા કહેવાય
.....હિંદુધર્મપર પરમાત્માની કૃપા થઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય.
જીવને મળેલ માનવદેહને કર્મસાથે ચાલતા,પાવનરાહ મળીજાય
પવિત્રભક્ત જન્મ્યા વિરપુરગામમાં,જે પવિત્ર જલારામ કહેવાય
પવિત્રપુત્રના પિતા પ્રધાનઠક્કર હતા,અને માતા રાજમાઈ હતા
જલારામના નામથી જીવન જીવતા,પરમાત્માને વંદન કરી જાય
.....હિંદુધર્મપર પરમાત્માની કૃપા થઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય.
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,સમયસાથેચાલતા સત્કર્મથી જીવાય
પત્ની વિરબાઇનો સાથમળે જીવનમાં,ત્યાં ભુખ્યાને ભોજનદેવાય
શ્રધ્ધારાખીને જીવન જીવતા,દેહની પરિક્ષાકરવાપ્રભુ આવી જાય
પરમાત્માની પ્રેરણા મળે દેહને,જે ભગવાનનાદેહને વંદનકરીજાય
.....હિંદુધર્મપર પરમાત્માની કૃપા થઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય.
=========================================================
January 19th 2022

આવે કૃપા આંગણે

રાંદલમાંના લોટા તેડવાથી થાય છે તમારા ઘરમાં આવું- જાણો કેમ તેડવામાં આવે છે રાંદલમાં ના લોટા
.           .આવે કૃપા આંગણે
  
તાઃ૧૯/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પરમશક્તિશાળી ભગવાન છે,જેમને સુર્યનારાયણથી ઓળખાય
અવનીપરના દેહને સવાર મળે જીવનમાં,જે સુર્યદેવના આગમને મેળવાય
....મળેલદેહને ધરતીપર દીવસે આગમને સવાર મળે,અને પછી સાંજ મળી જાય.
પવિત્ર શક્તિશાળી પરમાત્માની કૃપાછે,જેમની સુર્યદેવથી પુંજા પણ કરાય
જગતપર અબજો વર્ષોથી સવારસાંજ આપે,જેમને શ્રધ્ધાથીજ વંદન કરાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સુર્યદેવનીકૃપાએ સમયનીસાથે ચલાય
શ્રધ્ધાથી સવારમાંજ સુર્યદેવને ૐ હ્રીં સુર્યાય નમઃ ના મંત્રથી અર્ચના કરાય
....મળેલદેહને ધરતીપર દીવસે આગમને સવાર મળે,અને પછી સાંજ મળી જાય.
પવિત્ર સુર્યદેવને પત્નિ રાંદલમાતાનો પ્રેમમળીજાય,જે પવિત્રસુખઆપી જાય 
અદભુત શક્તિશાળી સુર્યદેવછે,જગતમાં પવિત્રસવાર પછીસાંજ આપી જાય
સવારમાંજ પ્રત્યક્ષ સુર્યનારાયણ દેવને,પગે લાગીને પાણીથીજ અર્ચના કરાય
ભક્તોની પવિત્શ્રધ્ધાથી વંદનકરતા,આંગણે આવી માનવદેહપર કૃપાકરીજાય
....મળેલદેહને ધરતીપર દીવસે આગમને સવાર મળે,અને પછી સાંજ મળી જાય.
###################################################################

	
January 14th 2022

વડતાલધામ,હ્યુસ્ટન

.           વડતાલધામ,હ્યુસ્ટન 

તાઃ૧૪/૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને ભક્તિકરતા ભક્તોપર,શ્રીસ્વામીનારાયણ ભગવાને કૃપાકરી
હ્યુસ્ટનના હરિભક્તોને પુંજા કરવા,વડતાલ ધામના મંદીરની પ્રેરણા થઈ
....એ વડતાલધામના પવિત્ર હરિભક્તોની ભક્તિપારખી,હ્યુસ્ટનમાં કૃપા મળી ગઈ.
હિંદુધર્મમાં ભગવાનની પ્રેરણા મળી,જે મળેલદેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય
વડતાલધામથી ભગવાને પેરણાકરી,હ્યુસ્ટનના હરિભક્તોને સમયે મળીગઈ 
શ્રી સ્વામીનારાયણ ભગવાનના આશિર્વાદ મળ્યા,એ પવિત્રમંદીર કરીજાય
શ્રધ્ધારાખીને ભજનભક્તિથી પ્રાર્થના કરી,ભક્તોથી પુંજાકરી આરતી કરાય
....એ વડતાલધામના પવિત્ર હરિભક્તોની ભક્તિપારખી,હ્યુસ્ટનમાં કૃપા મળી ગઈ.
પરમાત્માએ પવિત્રદેહથી જન્મલઈ,ભારતની ધરતીને જગતમાં પવિત્રકરીજાય
ભક્તોની શ્રધ્ધા પારખી વડતાલથીકૃપા કરતા,હ્યુસ્ટનમાં પવિત્ર મંદીર થાય
વડતાલધામના મંદીરની હિંદુધર્મમાં શાનછે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
સમયનીસાથે ચાલતા હ્યુસ્ટનના વડતાલધામમાં,ભગવાનના પવિત્રકૃપા મળે 
....એ વડતાલધામના પવિત્ર હરિભક્તોની ભક્તિપારખી,હ્યુસ્ટનમાં કૃપા મળી ગઈ.
################################################################
January 11th 2022

પવિત્ર ભાગ્યવિધાતા

 આ ચિન્હો ને પોતાના ઘર માં લગાવવું હોય છે શુભ, ઘર પરિવાર માં આવે છે ખુશીઓ -  Gujarati Times
.           .પવિત્ર ભાગ્યવિધાતા

તાઃ૧૧/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પ્રભુની ભારતદેશપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
જીવને મળેલ માનવદેહને અવનીપર,ભાગ્યવિધાતા શ્રીગણેશનીકૃપાથાય
.....એ હિંદુધર્મમાં મળેલદેહના વિઘ્નહર્તા થાય,એ માબાપની કૃપા કહેવાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે જન્મ મળતાજ દેહથી દેખાય
માનવદેહ એ પવિત્રકૃપા પરમાત્માની,દેહને જીવનમાં અનુભવ દઈજાય
હિંદુધર્મમાં પવિત્રરાહમળે દેહને,એ ભાગ્યવિધાતા શ્રીગણેશની કૃપાથાય
શ્રી ગણેશને માબાપના આશિર્વાદથી રાહમળી,જે વિઘ્નહર્તાથી પુંજાય
.....એ હિંદુધર્મમાં મળેલદેહના વિઘ્નહર્તા થાય,એ માબાપની કૃપા કહેવાય.
ભારતદેશમાં જન્મલીધો પરમાત્માએ,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવીજાય
માતાપાર્વતીથી દેહ મળ્યો શ્રીગણેશને,પિતા શ્રીશંકર ભગવાન કહેવાય
હિંદુ ધર્મમાં શ્રી ગણેશની દરેક પવિત્ર પ્રસંગમાં,વિધ્નહર્તાથી પુંજાથાય
શ્રી ગણેશના રીધ્ધીસિધ્ધીએ પત્નિ છે,શુભલાભએ પવિત્ર પુત્ર કહેવાય
.....એ હિંદુધર્મમાં મળેલદેહના વિઘ્નહર્તા થાય,એ માબાપની કૃપા કહેવાય.
**************************************************************
December 29th 2021

સંગાથ મળે સમયનો

 નામ ગુમ જાયેગા.... ચહેરા યે બદલ જાયેગા... મેરા પ્યાર ભી તું હે....યે બહાર ભી તું હે.... - Abtak Media
.           .સંગાથ મળે સમયનો   

તાઃ૨૯/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
                                   
મળેલ જન્મ માનવદેહને જીવનમાં,જે ઉંમરથી દેહને સમયસાથે લઈ જાય
શ્રધ્ધા રાખીને ઘરમાં પ્રભુની ભક્તિકરતા,જીવનમાં પરમાત્માનો પ્રેમ મળે
.....પવિત્રરાહ મળે જીવનમાં જે સં.૨૦૨૧ને વિદાય આપતા,સં.૨૦૨૨ મળી જાય.
કુદરતની આલીલાછે જગતમાં,જે જીવના મળેલદેહને સમય સાથે લઈજાય
મળેલદેહને ઉંમરનો સાથમળે જીવનમાં,જે દેહને જીવનમાં કર્મ કરાવીજાય
જન્મ મળતાજ દેહને બાળપણ પછી જુવાની મળે,અંતે ઘડપણ મળીજાય
જગતપર સમયનીસાંકળ એપરમાત્માની કૃપા,નાકોઇજ દેહથીકદી છટકાય
.....પવિત્રરાહ મળે જીવનમાં જે સં.૨૦૨૧ને વિદાય આપતા,સં.૨૦૨૨ મળી જાય.
મળેલમાનવદેહના જીવનનુ ચણતર એભણતરછે,જેદેહને જીવન જીવાડીજાય
નાકોઇ આશા અપેક્ષા રહૅ જીવનમાં,કે ના કદી મોહમાયા પણ અડી જાય
એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે મળેલદેહથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય
સમયને જગતમાં નાકોઇ પકડીશકે,પણ સમયને સમજતા ૨૦૨૨ આવીજાય 
.....પવિત્રરાૐૐૐૐહ મળે જીવનમાં જે સં.૨૦૨૧ને વિદાય આપતા,સં.૨૦૨૨ મળી જાય.
ૐૐૐૐૐ###################################################ૐૐૐૐૐ

	
« Previous PageNext Page »