December 20th 2021
. .માતા પાર્વતીપતિ
તાઃ૨૦/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમ પવિત્રકૃપાળુ ભગવાન શ્રીમહાદેવ,માતા પાર્વતીના પતિદેવથીય પુંજાય
ૐ નમઃ શિવાયના મંત્રથી ધુપદીપ કરીને,શિવલીંગપર દુધની અર્ચના કરાય
....પરમશક્તિશાળી પરમાત્માનો એદેહ છે,જે ભારતમાં જન્મલઈ ગંગા વહાવી જાય.
સોમવારને હિંદુધર્મમાં પવિત્ર કર્યો છે,જે શ્રધ્ધાથી ભોલેનાથ પણ કહેવાય
ભક્તિકરતા બમબમભોલે મહાદેવથી પુંજાય,સંગે માતાપાર્વતીની કૃપા થાય
હિંદુધર્મમાં પવિત્રગંગાનદી જટાથી વહાવીજાય,જે જીવને મુક્તિઆપી જાય
રાજાહિમાલયની વ્હાલીપુત્રી પાર્વતી છે,એ શંકરભગવાનની પત્નિથઈ જાય
....પરમશક્તિશાળી પરમાત્માનો એદેહ છે,જે ભારતમાં જન્મલઈ ગંગા વહાવી જાય.
ભારતની ધરતીને ભગવાનેજ પવિત્રકરીછે,જે અનેકદેહથી પ્રભુજન્મ લઈજાય
જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો પરમાત્માએ,એ પ્રભુનીપવિત્રકૃપા કહેવાય
પરમાત્માની કૃપા જે જીવને અવનીપર,માનવદેહ મળતા પવિત્રકર્મથીજીવાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે જીવને અંતે મુક્તિઆપીજાય
....પરમશક્તિશાળી પરમાત્માનો એદેહ છે,જે ભારતમાં જન્મલઈ ગંગા વહાવી જાય.
પાર્વતીમાતાને પવિત્રપ્રેમ મળ્યો પતિદેવનો,કૃપાએ પવિત્રપરિવાર જન્મી જાય
પવિત્રસંતાન શ્રીગણેશ જન્મ્યા,જે જગતમાં હિંદુધર્મમાં ભાગ્યવિધાતા કહેવાય
બીજાસંતાન શ્રીકાર્તિકેય જન્મ્યા,અને ત્રીજુ સંતાન દીકરી અશોકસુંદરી થાય
શ્રીગણેશની પત્ની રીધ્ધીઅનેસિધ્ધી થાય,અને સંતાન શુભ અને લાભકહેવાય
....પરમશક્તિશાળી પરમાત્માનો એદેહ છે,જે ભારતમાં જન્મલઈ ગંગા વહાવી જાય.
###################################################################
December 10th 2021
. અજબકૃપાળુ દેવ
તાઃ૧૦/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં નાકોઇજ જીવથી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષા અડી જાય
એ પરમાત્માના દેહની કૃપા કહેવાય,જે અબજોવર્ષોથી દર્શન દઈજાય
....એ અજબકૃપા પ્રત્યક્ષ સુર્યદેવની,જે જન્મમળેલદેહને સવારસાંજ આપીજાય.
જીવને અનેકદેહથી જન્મ મળે,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય
માનવદેહને સમજણનો સંગાથ મળે,જે દેહને સમયની સાથે લઈ જાય
જગતપર સવારપડે જ્યાં સુર્યદેવનુ આગમન થાય,જેને પ્રભાત કહેવાય
અદભુતકૃપાળુ પ્રત્યક્ષદેવ છે,જે આકાશમાંથી દેહને દર્શન આપી જાય
....એ અજબકૃપા પ્રત્યક્ષ સુર્યદેવની,જે જન્મમળેલદેહને સવારસાંજ આપીજાય.
પ્રત્યક્ષ સુર્યદેહને નાકોઇ નાતજાત કે ધર્મઅડે,એ અજબશક્તિ કહેવાય
હિંદુધર્મમાં સુર્યદેવને સવારેઅર્ચનાકરી,ૐ હ્રી સુર્યાય નમઃથી વંદનકરાય
જગતમાં એ પ્રત્યક્ષકૃપાળુ દેવછે,જે દીવસે સાંજ આપી વિદાય લઈજાય
ભારતમાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ,દેશનેજગતમાં પવિત્રકરી જાય
....એ અજબકૃપા પ્રત્યક્ષ સુર્યદેવ છે,જે જન્મમળેલદેહને સવારસાંજ આપીજાય.
################################################################
November 10th 2021
****
***
. .જય શ્રી જલારામ
(હેપ્પી બર્થ ડે)
તાઃ૧૦/૧૧/૨૦૨૧ (કારતક સુદ ૭) પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં વિરપુરગામમાં ઠક્કર પરિવારમાં,માતારાજબાઈના એ સંતાન કહેવાય
પ્રભુની કૃપા મળી પિતા પ્રધાન ઠક્કરને,કારતકસુદ સાતમે જલારામ જન્મી જાય
......પવિત્રસંત હિંદુધર્મમાં થયા,જે નિખાલસ ભાવનાથી ભુખ્યાને ભોજન આપી જાય.
જન્મ મળેલદેહના જીવને પાવનરાહ મળે,જ્યા માબાપની પાવનકૃપા મળી જાય
જીવને મળેલદેહનો સંબંધ અવનીપર,પવિત્ર પરમાત્માની કૃપા સત્કર્મ કરાવીજાય
સમયની સાથે ચાલતા પરિવારમાં,કારતક સુદ સાતમે પવિત્રજીવને દેહમળીજાય
હિંદુધર્મમાં પવિત્રકૃપા મળી પરમાત્માની,જે જીવનમાં સંત જલારામથી ઓળખાય
......પવિત્રસંત હિંદુધર્મમાં થયા,જે નિખાલસ ભાવનાથી ભુખ્યાને ભોજન આપી જાય.
સંત જલારામની કૃપામળે જીવનમાં મને,જે પવિત્રરાહે ભક્તિથી જીવનજીવાડી જાય
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા જલારામની,જીવનમાં ના કોઇ આશા અપેક્ષા અડી જાય
મોહમાયાનો સંબંધ નારહે જીવનમાં,જ્યાં વિરબાઈમાતાની પવિત્ર કૃપાજ મળી જાય
જલારામ બાપાને જન્મદીવસે હેપ્પી બર્થડે કહી,ઘરનામંદીરમાં ધુપદીપથી પુંજા કરાય
......પવિત્રસંત હિંદુધર્મમાં થયા,જે નિખાલસ ભાવનાથી ભુખ્યાને ભોજન આપી જાય.
#######################################################################
November 9th 2021
. .જય શ્રી સ્વામીનારાયણ
તાઃ૯/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા ભક્તો,સાથે પ્રેમથી ભજન પણ ગાઈ જાય
ભગવાન શ્રીસ્વામીનારાયણની કૃપાકહેવાય,જ્યાં નવુમંદીર પ્રેમથી થાય
.....વડતાલ મંદીરના આચાર્યની કૃપા,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીર થાય.
પવિત્ર પ્રેમ મળ્યો ભક્તોને પ્રભુનો,જ્યાં શ્રી મદનમોહનભાઈ મળી જાય
ભક્તોને ભજનનો સાથમળે સમયે,જ્યાં શ્રધ્ધાથી ભજનભક્તિ કરાવીજાય
ભગવાનની પવિત્રકૃપાથી બહેનોઆવી,ભજનસાથે તાલીપાડી આરતીગાય
ભક્તોની પવિત્રશ્રધ્ધાએ પ્રભુનીકૃપા થાય,એ ભક્તોના આગમનથી દેખાય
.....વડતાલ મંદીરના આચાર્યની કૃપા,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીર થાય.
શ્રી સ્વામીનારાયણ ભગવાનની આરતી કરતા,ભક્તોપર પવિત્ર કૃપા થાય
એજ પવિત્રરાહ મળે હ્યુસ્ટનમાં ભક્તોને,જે વડતાલધામનુ મંદીર કરી જાય
ભક્તોને પવિત્રપ્રેરણા મળી,કેવડતાલથી આચાર્યઆવી આશિર્વાદઆપીજાય
સ્વામીનારાયણ એ પવિત્ર હિંદુધર્મ છે,જે મળેલદેહના જીવપર કૃપાકરીજાય
.....વડતાલ મંદીરના આચાર્યની કૃપા,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીર થાય.
##############################################################
November 7th 2021
++
++
. પવિત્ર દુર્ગા માતા
તાઃ૭/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
કુદરતની આ પવિત્રલીલા હિંદુધર્મમાં,જે દેવદેવિઓની પવિત્રકૃપા મળી જાય
.....માતાની પવિત્રકૃપા ભક્તોને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન થાય
દુર્ગામાતાની પવિત્રકૃપા હિંદુધર્મમાં,જે નવરાત્રીના પવિત્રતહેવારમાં વંદન કરાય
નવરાત્રીના નવદીવસમાં માતાના નવસ્વરૂપની,ગરબેઘુમીને ભક્તો પુંજાકરીજાય
અદભુત કૃપાળુ દુર્ગામાતા છે,જે હિંદુધર્મમાં પવિત્ર તહેવારમાં દર્શન આપી જાય
ભક્તોની શ્રધ્ધાથી કરેલ ભક્તિથી,દુર્ગામાતા ની પવિત્રકૃપાનો અનુભવ થઈ જાય
.....માતાની પવિત્રકૃપા ભક્તોને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન થાય
જગતમાં પવિત્રધર્મ હિંદુ છે પરમાત્મા,જે દેવદેવીઓથી ભારતમાં જન્મ લઈ જાય
ભારતની ભુમીને પવિત્રકરી ભગવાને,એ મળેલ માનવદેહનુજીવન પવિત્ર કરીજાય
હિંદુધર્મમાં માનવદેહને નાકોઇ અપેક્ષા રહે,કે નાકોઇ મોહમાયા સ્પર્શ કરી જાય
એ દુર્ગામાતાની પવિત્રકૃપા ભક્તોપર,જ્યાં શ્રધ્ધાભાવનાથી માતાને વંદનકરીજાય
.....માતાની પવિત્રકૃપા ભક્તોને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન થાય.
###################################################################
November 4th 2021
મળે સમયનો સંગાથ
તાઃ૪/૧૧/૨૦૨૧ (દીવાળી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહપર,હિંદુધર્મમાં પ્રભુની પવિત્રકૃપા થઈજાય
જગતમાં નાકોઇથી સમયથી દુરરહેવાય,આવતીકાલ દેહને મળતીજાય
....પવિત્રધર્મમાં દરવર્ષે દીવાળી મળતી જાય,જે દીવસે માતાની પુંજા કરાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં હિંદુધર્મને પવિત્ર કરી જાય
દેવ અને દેવીઓથી જન્મલીધો પ્રભુએ,જેમનીપુંજા માનવદેહથી કરાય
પવિત્ર તહેવાર મળે દરેક વર્ષે હિંદુધર્મમાં,જે સમયસાથે મળતો જાય
દીવાળીનો પવિત્ર તહેવાર આજે,જ્યાં શ્રધ્ધાથી માતાની પુંજા કરાય
....પવિત્રધર્મમાં દરવર્ષે દીવાળી મળતી જાય,જે દીવસે માતાની પુંજા કરાય.
જગતમાં અનેક પવિત્ર તહેવાર છે,જે ભારતદેશથી પ્રેરણા કરી જાય
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં પવિત્ર તહેવાર મળે
દરેક તહેવારમાં શ્રધ્ધાભાવનાથી,ઘરમાં ધુપદીપથી પ્રભુની પુંજા કરાય
એજ પવિત્રકૃપા મળેલદેહપર કહેવાય,જ્યાં પવિત્ર તહેવારને ઉજવાય
....પવિત્રધર્મમાં દરવર્ષે દીવાળી મળતી જાય,જે દીવસે માતાની પુંજા કરાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
November 3rd 2021
##
##
. .જય મારૂતીનંદન
તાઃ૩/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે હનુમાનને,જેમને મારૂતીનંદન પણ કહેવાય
માતાઅંજનીના લાડલદીકરા થયા,પિતા પવનદેવના પવનપુત્રથીઓળખાય
....અજબ શક્તિશાલી પવિત્રદેહ પ્રભુનો,એ શ્રીરામના લાડલા ભક્તપણ થઈ જાય.
ભગવાને લીધેલદેહ ભારતમાં ભગવાન કહેવાય,જે માનવ દેહપર કૃપા થાય
અનેકદેહથી પરમાત્માએ દેહ લીધા છે,જગતમાં ભારતદેશ પવિત્ર થઈ જાય
પવિત્રભક્ત થયા એ શ્રીરામના જે માતા સીતાને,લંકામાં જઈને શોધી જાય
પવિત્રશક્તિનો ઉપયોગ કર્યો શ્રીરામનેમાટે,જેરાજા રાવણનુ દહન કરી જાય
....અજબ શક્તિશાલી પવિત્રદેહ પ્રભુનો,એ શ્રીરામના લાડલા ભક્તપણ થઈ જાય.
અનેક પવિત્રનામ મળ્યા અંજનીપુત્ર હનુમાનને,એ બજરંગબલી પણ કહેવાય
સંગે એ મારુતીનંદનથીય ઓળખાય,જેમને ભગવાન શ્રીરામનીકૃપા મળીજાય
શ્રીરામના ભાઈ લક્ષ્મણને બચાવવા,પર્વતને લઈ સંજીવનીલાવી બચાવી જાય
પ્રભુનીકૃપાએ હનુમાનના સુર્યપુત્રી સુવર્ચલાથી લગ્નથતા,તેમના પત્નિ કહેવાય
....અજબ શક્તિશાલી પવિત્રદેહ પ્રભુનો,એ શ્રીરામના લાડલા ભક્તપણ થઈ જાય.
#################################################################
November 2nd 2021
. .પવિત્ર દુર્ગામાતા
તાઃ૨/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રમાતાની કૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી માતાની કૃપા કરાય
પવિત્ર દુર્ગામાતાની ઘરમાં ધુપદીપ કરી,પુંજા કરતા પવિત્રકૃપા મેળવાય
....હિંદુધર્મમાં અજબશક્તિશાળી માતા છે,જેમની પવિત્રકૃપા મળતા અનુભવ થાય.
શ્રધ્ધા રાખીને દુર્ગામાતાની પુંજા કરી,વંદન કરતા આશિર્વાદ મળી જાય
મળેલ માનવદેહને જીવનમાં નાકોઇ,આશાઅપેક્ષાઅડે જ્યાં કૃપામળીજાય
પવિત્ર કૃપાળુ માતાજ છે,જેમની નવરાત્રીમાં નવ સ્વરૂપની પુંજાય કરાય
શ્રધ્ધા રાખીને માતાને ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદનકરી પુંજાય
....હિંદુધર્મમાં અજબશક્તિશાળી માતા છે,જેમની પવિત્રકૃપા મળતા અનુભવ થાય.
દુર્ગામાતાને શ્રધ્ધાથી વંદનકરી પુંજાકરતા,જીવનમાં પવિત્ર કૃપા અનુભવાય
ભારતની ધરતીપર પરમાત્માની કૃપાએ,હિંદુધર્મમાં પવિત્ર તહેવાર મેળવાય
નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવસ્વરૂપને,ગરબા રમીને વંદન કરાય
પરમકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જેમની પવિત્રમંદીરમાં ભજનઆરતીકરાય
....હિંદુધર્મમાં અજબશક્તિશાળી માતા છે,જેમની પવિત્રકૃપા મળતા અનુભવ થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
October 28th 2021
. .જય માતા અંબાજી
તાઃ૨૮/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રધ્ધાથી પુજ્ય અંબામાતાને વંદન કરતા,આરાસુરથી આવી જાય
ભક્તોની પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,માતાની પવિત્રકૃપા અનુભવાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ અંબેમાતા,ગરબે રમતા ભક્તોપર પવિત્રકૃપા કરી જાય.
પવિત્રહિંદુ ધર્મમાં પરમાત્મા દેવ દેવીયોથી,ભારતદેશમાંજ જન્મ લઈ જાય
હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભક્તોથી ઉજવાય,જે પ્રભુનીકૃપાથીજ ઉજવાય
નવરાત્રીના પવિત્રતહેવારના નવદીવસ,દુર્ગામાતાના નવસ્વરૂપનીપુંજાથાય
તાલીપાડીને ગરબેઘુમતા ભક્તો ભક્તિભાવનાથી,મા અંબાનેય પુંજી જાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ અંબેમાતા,ગરબે રમતા ભક્તોપર પવિત્રકૃપા કરી જાય.
શ્રધ્ધાથી ભક્તિકરતા ભક્તો,પવિત્ર હિંદુતહેવારમાં માતાને વંદન કરી જાય
આરાસુરથી માતા અંબાજી આવે,સંગે પાવાગઢ્થી માતાકાળકા આવીજાય
અનેક પવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,એ દુનીયામાં પવિત્રદેશ થઈજાય
પવિત્ર ધર્મમાંજ શ્રી અંબે શરણં મમઃ,સંગે ૐ ક્રીં કાલિયે નમઃથીજ પુંજાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ અંબેમાતા,ગરબે રમતા ભક્તોપર પવિત્રકૃપા કરી જાય.
####################################################################
October 28th 2021
##
##
.પવિત્રકૃપાળુ દુર્ગામાતા
તાઃ૨૮/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર દેવ અને દેવીઓથી,પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય
જીવને મળેલ માનવદેહને પવિત્રકૃપા મળે,જે મળેલદેહને પાવનકરી જાય
.....પવિત્ર માતાના સ્વરૂપની પુંજા કરતા,દુર્ગામાતાની ભક્તને કૃપા મળી જાય.
પવિત્રદેહથી અવનીપર જન્મ્યા માતા,જે કૃપાળુ દુર્ગામાતાથી ઓળખાય
શ્રધ્ધારાખીને માતાની પુંજા કરતા,ભક્તને માતાનીકૃપાનો અનુભવ થાય
જીવને મળેલ માનવદેહને કર્મનો સંબંધ,જે ગતજન્મના કર્મથી મળીજાય
પરમશક્તિશાળી દુર્ગા માતા છે,જેમને હિંદુધર્મમાં ધુપદીપથી વંદનકરાય
.....પવિત્ર માતાના સ્વરૂપની પુંજા કરતા,દુર્ગામાતાની ભક્તને કૃપા મળી જાય.
પાવનરાહે જીવન જીવવા માનવદેહને,હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પવિત્ર દુર્ગામાતાના આશિર્વાદ મળે દેહને,જ્યાં માતાની ઘરમાં પુંજાથાય
ભક્તિની પવિત્રરાહે જીવન જીવતા માનવદેહપર,દુર્ગામાતાની કૃપા થાય
શ્રધ્ધાથી માતાને પુંજન કરીને વંદન કરતા,દુર્ગામાતા ઘરમાં પધારી જાય
.....પવિત્ર માતાના સ્વરૂપની પુંજા કરતા,દુર્ગામાતાની ભક્તને કૃપા મળી જાય.
***************************************************************