April 2nd 2023
. મળે માનવદેહને
તાઃ૨/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહપર ભગવાનની,પવિત્રકૃપામળે જે દેહને સુખઆપી જાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવનમાં પવિત્રકર્મથી જીવાડી જાય
...મળેલદેહના જીવને જગતમાં કર્મનીરાહ મળીજાય,નાઅપેક્ષા કોઇ જીવનમાં અડી જાય.
જીવને અનેકદેહથી સમયે જન્મ મળે અવનીપર,માનવદેહ પરમાત્માની કૃપા કહેવાય
જન્મથી મળેલદેહને કર્મનો સંબંધ અડે જીવનમાં,ના કોઇ પવિત્રરાહે જીવન જીવાય
ભગવાનની પાવનકૃપા મળે મળેલદેહને જીવનમાં,ઍ જીવનમાંપવિત્રકર્મ કરાવી જાય
પ્રભુનીકૃપામળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની ભક્તિકરાય
...મળેલદેહના જીવને જગતમાં કર્મનીરાહ મળીજાય,નાઅપેક્ષા કોઇ જીવનમાં અડી જાય.
જીવને જન્મથી દેહમળે અવનીપર,જે જીવનામળેલમાનવદેહને કર્મનીરાહે જીવાડીજાય
અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,પરમાત્માની કૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,નાકોઇ કર્મનીકેડી દેહને મળીજાય
માનવદેહને ભારતદેશથી પ્રભુનીકૃપામળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુભારતમાંજન્મ લઈજાય
...મળેલદેહના જીવને જગતમાં કર્મનીરાહ મળીજાય,નાઅપેક્ષા કોઇ જીવનમાં અડી જાય.
########################################################################
March 30th 2023
. આગમનમળે જન્મથી
તાઃ૩૦/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે જીવને જન્મથી આગમન આપી જાય
જગતમાં ના કોઇદેહની તાકાત જીવનમાં,ઍ સમયથી દુર રહીને જીવન જીવી જાય
....અદભુતક્રુપા જગતમાં પરમાત્માની કહેવાય,ના મળેલ જન્મનાદેહથી કદી દુર રહેવાય.
અવનીપર સમયે જીવને માબાપની કૃપાએ,સંતાનથી પરિવારમાં આગમન થઈ જાય
જીવનમાં મળેલદેહને પવિત્રરાહમળે જન્મથી,જે પરમાત્માની પવિત્રકૃપાએ અનુભવાય
ભારતની ધરતીને પવિત્રધરતી કરી ભગવાને,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મલઈજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધમળે,જે જગતમાં પવિત્રદેહનુ આગમનદેખાય
....અદભુતક્રુપા જગતમાં પરમાત્માની કહેવાય,ના મળેલ જન્મનાદેહથી કદી દુર રહેવાય.
જગતમાં મળેલદેહપર પભુનીકૃપા કહેવાય,જે દેહને જીવનમાં હિંદુધર્મથી જીવાડી જાય
પવિત્ર હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં પ્રભુ ભારતદેશમાં જન્મથીઆવીજાય
પરમાત્માનાદેહની શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરવા,ધુપદીપ પ્રગટાવીને આરતીકરીવંદનકરાય
પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,જે સમયે માનવદેહના જીવને મુક્તિ આપીજાય
....અદભુતક્રુપા જગતમા પરમાત્માની કહેવાય,ના મળેલ જન્મનાદેહથી કદી દુર રહેવાય.
######################################################################
March 24th 2023
. નવરાત્રી ઉજવાય
તાઃ૨૪/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રજ્યોત પ્રગટી હિંદુધર્મની જગતમાં,માનવદેહથી પવિત્ર તહેવારને ઉજવાય
નવરાત્રીના નવદીવસ માતા દુર્ગાની કૃપાએ,દાંડીયારાસ પકડીને ગરબા ગવાય
....પવિત્રકૃપા મળે માતાની ભક્તોને,જે દુનીયામા હિંદુ તહેવારને સમયનીસાથે ઉજવાય.
ભારતદેશને પવિત્રદેશ કર્યો ભગવાને સમયે,જે હિંદુભક્તોને પવિત્રરાહે પ્રેરીજાય
અનેક પવિત્ર તહેવારો ભારતીઓથી જગતમાં ઉજવાય,જે પ્રભુનીકૃપાજ કહેવાય
હિંદુધર્મમાં દુર્ગામાતાએ નવ સ્વરૂપના દર્શનદીધા,નવરાત્રીના નવદીવસમાંપુંજાય
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધા ભારતદેશમાં,જે દેવદેવીઓની પુંજાકરાય
....પવિત્રકૃપા મળે માતાની ભક્તોને,જે દુનીયામા હિંદુ તહેવારને સમયનીસાથે ઉજવાય.
પવિત્રકૃપામળે પરમાત્માની માનવદેહને,જે ભારતીઓ જગતમાં પ્રસંગ ઉજવીજાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મલઈ જાય
જીવનેઅવનીપર જન્મમરણથીઆગમનવિદાયમળે,પ્રભુકૃપાએ જીવનેમુક્તિમળીજાય
ગતજન્મના દેહનાકર્મથીજ સમયે જીવનેદેહ મળે,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
....પવિત્રકૃપા મળે માતાની ભક્તોને,જે દુનીયામા હિંદુ તહેવારને સમયનીસાથે ઉજવાય.
#######################################################################
March 16th 2023
. જન્મદીવસનો પ્રેમ
તાઃ૨૫/૮/૨૦૨૨ (ચી.રવિનો જન્મદીવસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંત જલાસાંઇની પવિત્રકૃપાએ મળેલદેહને,સમયસાથે લઈ જતા જન્મદીવસ ઉજવાય
પવિત્રપ્રેમ મળે પરિવારના સંબંધીઓનો જન્મદીવસે,પ્રેમથી હેપ્પી બર્થ ડે કહી જાય
.....એ પાવનકૃપા મળે વ્હાલા ચી.રવિને,જે સમયે પ્રભુના દર્શન કરીને વંદન કરી જાય.
પવિત્ર હિંદુધર્મમાં મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય,જે જન્મદીવસે અનુભવ થાય
પવિત્રદીવસને યાદ રાખી માબાપની પવિત્રકૃપાએ,ચી.રવિને આશિર્વાદ મળી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ.જે દેહને ઉંમરની સાથે પ્રભુકૃપાએ ચલાય
દુનીયામાં પ્રભુકૃપાએ જીવને મળેલ માનવદેહપર,કૃપાએ પવિત્રસંતની કૃપા મેળવાય
.....એ પાવનકૃપા મળે વ્હાલા ચી.રવિને,જે સમયે પ્રભુના દર્શન કરીને વંદન કરી જાય.
સમયની સાથે ચાલતા વ્હાલા રવિની,અખંડ સૌભાગ્યવતી હિમા જીવનસંગીની થાય
પતિપત્નિનો નિખાલસ પ્રેમ પ્રભુકૃપાએ મળીજાય,જે કુળમાં પવિત્રસંતાન આપી જાય
પવિત્રકૃપાએ જન્મેલ સંતાનને ચીં.વિર અને ચીં.વેદથી,ભગવાની કૃપાએજ ઓળખાય
ભક્તિની પવિત્રરાહે જીવન જીવતા,જીવનમાં પરિવારપર સંતોની પાવનકૃપા થઈ જાય
.....એ પાવનકૃપા મળે વ્હાલા ચી.રવિને,જે સમયે પ્રભુના દર્શન કરીને વંદન કરી જાય.
પરમાત્માની પાવનકૃપાએ ભક્તિની પવિત્રરાહે જીવનજીવતા,પ્રભુનીકૃપાનો અનુભવથાય
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા કૃપા મળે,એ સત જલાસાંઇની કૃપા કહેવાય
પવિત્રપ્રેમ મળે પરિવારને જીવનમાં,જે માબાપ સંગે પરિવારને પ્રભુકૃપાએજ મળી જાય
જન્મદીવસની પવિત્રયાદ પરમાત્માની કૃપાએ મળૅ,એ સમયે પ્રસંગને પ્રેમથીજ ઉજવાય
.....એ પાવનકૃપા મળે વ્હાલા ચી.રવિને,જે સમયે પ્રભુના દર્શન કરીને વંદન કરી જાય.
**********************************************************************
March 3rd 2023
. હોળી ઉજવો
તાઃ૩/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મમાં કહેવાય,જે સમયે પવિત્ર તહેવારને ઉજવાય
જીવને મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય,એ હિંદુધર્મમાં પવિત્રરાહે લઈ જાય
.....સમયનીસાથે ચાલતા માનવદેહપર,પ્રભુની પાવનકૃપા થાય જે પ્રસંગથી અનુભવાય.
હિંન્દુધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની,જે જગતમાં પવિત્ર પ્રસંગની પ્રેરણા કરીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરવા,મળેલમાનવદેહને પ્રભુની પ્રેરણાથાય
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધા,જે હિંદુધર્મમાં ભક્તિ મળી જાય
હોળીના પવિત્રતહેવારને ઉજવવા,ભક્તિની પ્રેરણાથી હોળીનુદહનકરી પુંજી જાય
.....સમયનીસાથે ચાલતા માનવદેહપર,પ્રભુની પાવનકૃપા થાય જે પ્રસંગથી અનુભવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેભારતદેશથી,જીવને મળેલમાનવદેહને પ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્ર પ્રેરણાથી તહેવાર મળે,જે શ્રધ્ધાળુ ભક્તિથી તહેવાર ઉજવાય
નાજીવનમાં કોઇઅપેક્ષા રખાય,એ શ્રધ્ધાથીકરેલ ભક્તિથી જીવને મુક્તિમળીજાય
મળેલમાનવદેહના જીવને કર્મનોસંબંધ,પ્રભુનીકૃપા જીવને સમયેમુક્તિ આપી જાય
.....સમયનીસાથે ચાલતા માનવદેહપર,પ્રભુની પાવનકૃપા થાય જે પ્રસંગથી અનુભવાય.
######################################################################
February 19th 2023
***
***
. પવિત્રપ્રેરણા માતાની
તાઃ૧૯/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહને પવિત્રમાતા દુર્ગાની પ્રેરણામળી,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
જીવના મળેલદેહને કર્મનો સંબંધ જીવનમા,એ માતાનીકૃપાએ ઘરમાંજ પુંજન કરાય
....ૐ હ્રીં દ્દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી માતાને વંદન કરતા,માતાની પવિત્રકૃપાજ મળી જાય.
પવિત્ર શક્તિશાલી વ્હાલા માતા દુર્ગા કહેવાય,શ્રધ્ધારાખીને આરતીકરીને વંદનકરાય
માતાના આશિર્વાદ મળૅ માનવદેહને,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય
શ્રધ્ધા રાખીને માતાની ભક્તિ કરતા,મળેલમાનવદેહના પરિવારપર માતાનીકૃપા થાય
મળેલ માનવદેહથી સમયની સાથે રહેતા,માતાની પવિત્રપ્રેરણાએ નાઅપેક્ષા અડીજાય
....ૐ હ્રીં દ્દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી માતાને વંદન કરતા,માતાની પવિત્રકૃપાજ મળી જાય.
જીવનમાં સુર્યદેવનીકૃપા દેહને સવારસાંજ આપે,એ પ્રમાણે માતાની ભક્તિથી પુંજાકરાય
પાવનરાહે જીવન જીવતા જીવનમાં નાતકલીફ અડી જાય,એ માતાની પવિત્રકૃપાકહેવાય
હિંદુધર્મમાં ભગવાને દેવદેવીઓથી ભારતદેશમાંજ જન્મલીધો,જેમની ઘરમાંજ પુંજા કરાય
પવિત્રદેહની શ્રધ્ધારાખીને ધુપદીપ પ્રગટાવી,ઘરમાં બહગવાનને પુંજન કરી વંદન કરાય
....ૐ હ્રીં દ્દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી માતાને વંદન કરતા,માતાની પવિત્રકૃપાજ મળી જાય.
#######################################################################
February 18th 2023
. પવિત્ર મહાશિવરાત્રી
તાઃ૧૮/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રતહેવાર મહાશિવરાત્રી કહેવાય,જ્યાંં શંકરભગવાનને વંદન કરાય
પવિત્રતહેવારમાં ભગવાનની શ્રધ્ધાથીપુંજાથાય,અને ધુપદીપ પ્રગટાવીઆરતીકરાય
....બમ બમ ભોલે મહાદેવથી શિવલીંગપર,દુધ અર્ચના કરી ભોલેનાથની પુંજા કરાય.
માતાપાર્વતીના આશિર્વાદમળે શ્રધાળુભક્તને,એમાતાની સમયે પવિત્રકપામેળવાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ શંકર ભગવાન કહેવાય,એ માતા પાર્વતીના પતિદેવથાય
પવિત્ર સંતાન શ્રીગણેશ જે માનવદેહના,ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથી પુંજાય
અજબકૃપાળુ એ સંતાનથયા માબાપના,જે રિધ્ધીસિધ્ધીના પતિદેવથી ઓળખાય
....બમ બમ ભોલે મહાદેવથી શિવલીંગપર,દુધ અર્ચના કરી ભોલેનાથની પુંજા કરાય.
ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલીધો,જેમની જગતમાં પુંજા કરાય
માનવદેહપર પરમાત્માની કૃપાથાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી વંદન થાય
શંકરભગવાનને પ્રભાતે પુંજાકરી વંદન કરત,જે માનવદેહના કુળને સુખમળીજાય
પાવનરાહે પ્રભુની જીવનમાંભક્તિકરતા,ભગવાનનીકૃપાએ દેહને મુક્તિ મળીજાય
....બમ બમ ભોલે મહાદેવથી શિવલીંગપર,દુધ અર્ચના કરી ભોલેનાથની પુંજા કરાય.
=====================================================================
*****ૐ નમઃ શિવાય***ૐ નમઃશિવાય***ૐ નમં શિવાય***ૐ નમઃ શિવાય******
#####################################################################
February 15th 2023
. ભક્તિની પવિત્રકૃપા
તાઃ૧૫/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પરમાત્માની હિંદુધર્મમાં,જે જીવને મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
જીવનમાં શ્રધ્ધાથી પ્રેરણા મળી સંતજલારામને,જે ભોજનથી ભક્તોને પ્રેરી જાય
....જીવનમાં અન્નદાન એ પ્રભુનીકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષા મળૅલ દેહને અડી જાય.
માનવદેહને જીવનમાં પાવનરાહમળે,જે પરમાત્માનીકૃપાએ જીવને પ્રેરણાકરી જાય
સંતજલારામે આંગળીચીંધી વિરપુરગામથી,જે માનવદેહને પવિત્રભક્તિએ દોરીજાય
જીવનમાં પ્રભુની કૃપાએ સુખ મળીજાય,ના લાગણી મોહનીકોઇ અસર અડીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરવા,ધુપદીપ પ્રગટાવીવંદનકરીને આરતી ઉતારાય
....જીવનમાં અન્નદાન એ પ્રભુનીકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષા મળૅલ દેહને અડી જાય.
જગતમાંપ્રભુનીકૃપાએ પવિત્રરાહમળે,જે મળેલદેહનાજીવને જન્મમરણથીબચાવીજાય
અવનીપર મળેલદેહને કર્મનોસબંધ અડે,શ્રધ્ધાથી ભક્તિ કરતા પાવનરાહે પ્રેરીજાય
જીવનેસમયે જન્મથીદેહમળે,માનવદેહ પ્રભુકૃપાએમળે એનિરાધારદેહથી બચાવીજાય
હિંદુધર્મમાં પ્રભુનીકૃપાએ પવિત્રસંતો પ્રેરણાકરીજાય,જે જીવને અંતે મુક્તિ મળીજાય
....જીવનમાં અન્નદાન એ પ્રભુનીકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષા મળૅલ દેહને અડી જાય.
#####################################################################
January 31st 2023
@@@@
@@@@
. કાળકામાતાને વંદન
તાઃ૩૧/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી ભારતદેશમાં,સમયે પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં ભારતદેશને પવિત્ર કરી,જીવને મળેલ માનવદેહને પવિત્રરાહે જીવન જીવાય
....પવિત્રકૃપાળુ કાળકામાતાને માનવદેહથી,સમયે કુળદેવી કરીને જીવનમાં પુંજા પણ કરાય.
ભગવાનની પવિત્રકૃપાથી માનવદેહને પવિત્રરાહે,પ્રેરણામળી જે ઘરમાં પુંજા કરાવીજાય
પવિત્ર માતા કાળકા માનવદેહના જીવને,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય
જીવનામળેલદેહને ગતજન્મના દેહનાકર્મથી,અવનીપર આગમનવિદાયનો સંબંધ મેળવાય
માનવદેહને ભક્તિરાહે કુળદેવીમાતાની પ્રેરણામળે,સમયે કાળકામાતાને કુળદેવીથીપુંજાય
....પવિત્રકૃપાળુ કાળકામાતાને માનવદેહથી,સમયે કુ,ળદેવી કરીને જીવનમાં પુંજા પણ કરાય.
અવનીપર જીવને દેહનો સંબંધ એ દેહથીમળે,માનવદેહ જે નિરાધારદેહથી બચાવી જાય
હિંદુધર્મમાં કુળદેવી કાળકામાતાની પવિત્રકૃપાએ,મળેલદેહના કુળનેજ કૃપાએ વધારી જાય
દુનીયાપર અજબ અદભુતલીલા હિંદુધર્મની,જેમાં ભગવાન અનેક દેવદેવીથી જન્મલઈજાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો પરમાત્માએ,જે જગતમાં હિંદુધર્મની પવિત્રપ્રેરણા આપી જાય
....પવિત્રકૃપાળુ કાળકામાતાને માનવદેહથી,સમયે કુળદેવી કરીને જીવનમાં પુંજા પણ કરાય.
શ્રધ્ધારાખીને મળેલ માનવદેહને ઘરમાં,પ્રભુની ધુપદીપ પ્રગટાવી પુંજાકરી આરતીઉતારાય
પાવનકૃપાજ મળે દેહને કુળદેવીમાતાની,જ્યાં ૐ ક્રી કાલીયે નમઃથી માતાને વંદન કરાય
હિંદુધર્મમાં પ્રભાતે ઘરમાં ધુપદીપ પ્રગટાવી,મંત્ર ઉચ્ચારણકરી દીપ પ્રગટાવીઆરતીકરાય
જીવના માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,નાકોઇ દેહથી દુર રહેવાય એ કૃપા કહેવાય
....પવિત્રકૃપાળુ કાળકામાતાને માનવદેહથી,સમયે કુળદેવી કરીને જીવનમાં પુંજા પણ કરાય.
########################################################################
January 26th 2023
***
***
. ભારતદેશની આઝાદી
તા૨૬/૧/૨૦૨૩ ( સ્વાતંત્રદીવસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળી,જે ભારતદેશને પવિત્રદેશ કરી જાય
ભારતના પવિત્રઆઝાદીના દીવસને,સ્વાતંત્ર દીવસથી દુનીયામાં ઉજવાય
.....ભારતના ધ્વજને વંદેમાતરમ બોલીને સલામકરી,ભારતમાતાકી જયથી વંદન કરાય.
પરમાત્માની પવિત્રકૃપા મળી ભારતદેશને,જ્યાં હિંદુધર્મની જ્યોત પ્રગટીજાય
અનેક પવિત્રદેહથી ભારતદેશમાં પવિત્ર જન્મલીધા,જે દેવ દેવીઓથી પુંજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મછે ભારતદેશથી,એ જીવને જન્મમરણથી મુક્તિ મળે
ભારતની પવિત્રઆઝાદીને ૨૬મી જાન્યુવારીએ,ભારતીયોથી ધ્વજનેવંદનકરાય
.....ભારતના ધ્વજને વંદેમાતરમ બોલીને સલામકરી,ભારતમાતાકી જયથી વંદન કરાય.
મળેલ માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય,એ જીવનાદેહને સમયે સમજાય
જીવને મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જેજીવને જન્મમરણ આપીજાય
અવનીપર જીવને ભારતદેશમાંજ જન્મ મળે,એજ પરમાત્માની કૃપાજ કહેવાય
પવિત્ર ભારતદેશના આઝાદીના દીવસને દર વર્ષે,ધ્વજને સલામકરીને ઉજવાય
.....ભારતના ધ્વજને વંદેમાતરમ બોલીને સલામકરી,ભારતમાતાકી જયથી વંદન કરાય.
#####################################################################
૦૦૦૦૦ ભારતદેશના સ્વાતંત્ર દીવસે ભારતમાતાકી જય સંગે વંદે માતરમ કહેવાય ૦૦૦૦૦
=====================================================================