September 4th 2021
**
**
. .પવિત્રદેહ લીધો
તાઃ૪/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમકૃપા પરમાત્માની,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય
અનેક પવિત્રદેહથી જન્મલીધો ભારતમાં,એ ભક્તોને ભક્તિ આપીજાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરતા જીવપર કૃપા થાય.
પરમશક્તિશાળી દેહ લીધો ભારતમાં,જે પવિત્ર શંકર ભગવાન કહેવાય
ભારતનીધરતીને પવિત્રકરી,જ્યાં જટાથી પવિત્ર ગંગાનદીને વહાવી જાય
પરમકૃપાળૂ સ્વરૂપ હતુ ભગવાનનુ,જેમને હિમાલયની પુત્રી પરણી જાય
શંકર ભગવાનની પુંજા કરતા,પત્નિ પાર્વતીમાતાને વંદન કરીને પુંજાથાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરતા જીવપર કૃપા થાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,જેમને ભોલેનાથ સંગે મહદેવ પણ કહેવાય
શિવલીંગ પર ૐ નમઃ શિવાયથી દુધ અર્ચના કરતા,પ્રભુની કૃપામેળવાય
સંતાન શ્રીગણેશથયા માતાપાર્વતીથી,જે વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
હિંદુધર્મમાં એ પવિત્રદેહ છે અવનીપર,રિધ્ધી સિધ્ધીએ પત્નીઓ થઈજાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરતા જીવપર કૃપા થાય.
પવિત્ર માબાપના આશિર્વાદથી શ્રીગણેશને,ધર્મમાં ભાગ્યવિધાતા કહેવાય
પરમાત્માએ અનેકદેહલીધા ભારતમાં,જે હિંદુધર્મને જગતમાં પવિત્રકરીજાય
જગતમાં પ્રભુએ લીધેલદેહની પુંજા ભક્તોથીથાય,જે પવિત્રધર્મ બતાવીજાય
ભારતને પવિત્રદેશથી જગતમાં ઓળખાય,જ્યાં પરમાત્માની પાવનકૃપાથાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરતા જીવપર કૃપા થાય.
############################################################
.
September 2nd 2021
. .ૐ સાંઇનાથ
તાઃ૨/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપવિત્ર ભોલેનાથના વ્હાલાકૃપાળુ,ૐ સાંઇ નમો નમઃથી પુંજાય
સાથે શ્રીસાંઇ નમોનમઃ કહેતા,શેરડીગામથી ભક્તોપર કૃપા કરીજાય
....એવા વહાલા સાંઇબાબાને,ભક્તોથી જય જય સાંઇ નમો નમો કહેવાય.
પવિત્રભક્તિની આંગળીચીંધી માનવદેહને,નાહિંદુમુસ્લિમથી દુરરહેવાય
જીવને મળેલદેહને શ્રધ્ધાસબુરી સમજાવી,ત્યાં પરમાત્માની કૃપા થાય
પાર્થીવગામથી શેરડીઆવ્યા પવિત્રદેહથી,જે સાંઈબાબાથી ઓળખાય
એવા પવિત્રદેહધારી બાબાનેભક્તોથી,સદગુરુ સાંઇનમોનમઃથી પુંજાય
....એવા વહાલા સાંઇબાબાને,ભક્તોથી જય જય સાંઇ નમો નમો કહેવાય.
અવનીપર જીવનેદેહ મળે ગતજન્મના કર્મથી,નાકોઇ જીવથી છટકાય
જીવનેસંબંધ ધર્મનો જે દેહમળતા,શ્રધ્ધાસબુરીને સાચવીને ભક્તિથાય
ના કોઇ આશાઅપેક્ષા અડી જાય,જ્યાં પરમાત્માની પાવનકૃપા થાય
શેરડીમાં સાંઇબાબાના આગમને,દ્વારકામાઈનો પવિત્ર સાથ મળીજાય
....એવા વહાલા સાંઇબાબાને,ભક્તોથી જય જય સાંઇ નમો નમો કહેવાય.
###########################################################
September 1st 2021
**
**
. .પાર્વતી પતિદેવ
તાઃ૧/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપ્રેમાળ સંગે પરમકૃપાળુ ભગવાન,એ પાર્વતી પતિ મહાદેવ કહેવાય
એભોલેનાથ સંગે શંકરભગવાનથી પુંજાય,સાથે ૐ નમઃ શિવાય બોલાય
.....હિંદુધર્મમાં એ પવિત્રપ્રભુનો દેહછે,જે ભારતને ગંગાનદીથી પવિત્ર કરી જાય.
હિંદુધર્મમાં પવિત્ર શ્રાવણમાસમાં,ઘરમાં પુંજાકરી શિવલીંગપર દુધ અર્ચાય
ભોલેનાથ સાથે પાર્વતી માતાને સવારસાંજ,ધુપદીપકરીને આરતીય કરાય
પવિત્રકૃપા મળે ભગવાનની માનવદેહને,જે મળેલદેહનેજ સુખઆપી જાય
શ્રધ્ધાભાવનાથી સમયે પુંજા કરતા,દેહ પર દેવ દેવીઓની કૃપા થઈ જાય
.....હિંદુધર્મમાં એ પવિત્રપ્રભુનો દેહછે,જે ભારતને ગંગાનદીથી પવિત્ર કરી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં દેવદેવીઓને,ધુપદીપ કરીને પુંજન કરાય
ભારતની ધરતીને પવિત્ર કરવા,પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મલઈજાય
પરમ શક્તિશાળી શંકરભગવાન છે,જે હિમાલયથી ગંગાનદીને વહાવીજાય
એ ભગવાનનો પવિત્ર જીવ છે,એ ભારતની ભુમીને પવિત્રકરવાપધારીજાય
.....હિંદુધર્મમાં એ પવિત્રપ્રભુનો દેહછે,જે ભારતને ગંગાનદીથી પવિત્ર કરી જાય.
###############################################################
August 31st 2021
*
*
. .ભંડારી ભોલેનાથ
તાઃ૩૧/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં હિંદુધર્મમાં પવિત્રપ્રેમ ભંડારી,શંકર ભગવાનને ભોળાનાથ કહેવાય
અદભુત કૃપાળુ છે શ્રધ્ધાળુ ભક્તોપર,જે મળૅલ માનવદેહને પાવન કરીજાય
.....જગતમાં પવિત્રધર્મની શાનવધારી,જ્યાં ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
માનવદેહ મળે જીવને અવનીપર,જે ગત જન્મે મળેલદેહના કર્મથી મેળવાય
પવિતકૃપા મળે મળેલ માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજાથાય
પરમ શક્તિશાળી શંકર ભગવાન છે,જે ભારતમાં જટાથી ગંગા વહાવીજાય
ભારતનીધરતીને પવિત્રકરી ભગવાને,એમળૅળદેહના જીવને મુક્તિએ લઈજાય
.....જગતમાં પવિત્રધર્મની શાનવધારી,જયાં ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
ભક્તોને શ્રધ્ધાએ કૃપાકરે ભોલેનાથ,સંગે માતા પાર્વતીના આશિર્વાદ મેળવાય
ૐ નમઃશિવાયનુ સ્મરણકરી ઘરમાં,ધુપદીપકરી શિવલીંગપર દુધ અર્ચનાકરાય
માનવજીવનમાં કૃપા મળે ભગવાન ભોલેનાથની,જે જીવનમાં સુખ આપી જાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા રખાય,જ્યાં ભંડારી ભોલેનાથની કૃપા થાય
.....જગતમાં પવિત્રધર્મની શાનવધારી,જયાં ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
###################################################################
August 20th 2021
.પવિત્રમાતા સરસ્વતી
તાઃ૨૦/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રહિંદુ ધર્મ છે ભારતમાં,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી જન્મ લઈજાય
પવિત્રકર્મનો સંબંધ જીવને મળેલ માનવદેહને,જે પવિત્રકૃપાએ મેળવાય
....પવિત્રમાતા સરસ્વતીની કૃપા થાય માનવદેહપર,એ પવિત્રકલમથી સમજાય.
જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના દેહથી મળતોજાય
માનવદેહને પવિત્રરાહમળે જે પ્રભુનીપુંજાથી,જીવનમાં ધુપદીપથી પુંજાય
હિંદુધર્મમાં માતા સરસ્વતી માનવદેહને,કલમની પવિત્રકેડી આપી જાય
કૃપા મળે માતાની જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી કલમનીમાતાની પુંજા કરાય
....પવિત્રમાતા સરસ્વતીની કૃપા થાય માનવદેહપર,એ પવિત્રકલમથી સમજાય.
જગતમાં હિંદુધર્મમાં પવિત્રકલમની રાહમળે,જે માતાને પ્રેમથી વંદનથાય
પકડેલ કલમથી થયેલરચના માનવદેહને,વાંચકોને ખુબઆનંદ મળી જાય
મળેલદેહના મગજને માતાનીકૃપાએ,જીવનમાં પવિત્રકૃપાનો અનુભવથાય
હિંદુધર્મમાં જન્મમળેલ જીવને પ્રભુકૃપાએ,જીવને પવિત્રરાહે જીવનજીવાય
....પવિત્રમાતા સરસ્વતીની કૃપા થાય માનવદેહપર,એ પવિત્રકલમથી સમજાય.
##############################################################
August 19th 2021
**
**
. .આરાસુરથી પધારો
તાઃ૧૯/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ માતા અંબાજી હિંદુધર્મમાં,જે પવિત્રભક્તોની ભક્તિ પારખી જાય
શ્રધ્ધારાખીને પુંજાકરતા ભક્તોને,આરાસુરથી આવી કૃપાએ દર્શન આપી જાવ
.....એ પવિત્રશ્રધ્ધા પારખીને વ્હાલા ભક્તોની,જીવને પવિત્ર આશિર્વાદ મળી જાય.
આરાસુરના વ્હાલા અંબામાતાની ઘરમાં પુંજાકરી,શ્રધ્ધાથી માતાને વંદન કરાય
પરમકૃપાળુ માતા હિંદુધર્મમાં,જગતમાં શ્રધ્ધારાખીને ભક્તિકરતાકૃપા અનુભવાય
શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરી માતાને પ્રાર્થના,આરાસુરથી પધારી દર્શન આપી જાવ
ધુપદીપ સહિત વંદનકરી આંગણે આવી,અંબામાતાના આગમનની રાહ જોવાય
.....એ પવિત્રશ્રધ્ધા પારખીને વ્હાલા ભક્તોની,જીવને પવિત્ર આશિર્વાદ મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પરમાત્મા દેવદેવીયોથી જન્મ લઈ જાય
પવિત્રધર્મને શ્રધ્ધાથી વંદન કરતા,જગતમાં હિંદુધર્મમાં ઘરમાં અને મંદીરમાં પુંજાય
માતાને શ્રી અંબે શરણં મમઃ મંત્રથી પુંજા કરાય,જે ભક્તોનીશ્રધ્ધા પરખાઈ જાય
આરાસુરથી પવિત્રકૃપાથી આવી અંબેમાતા,આશિર્વાદ આપી જીવનેમુક્તિ દઈજાવ
.....એ પવિત્રશ્રધ્ધા પારખીને વ્હાલા ભક્તોની,જીવને પવિત્ર આશિર્વાદ મળી જાય.
##################################################################
August 18th 2021
**
**
. .પ્રેમાળ માતાજી
તાઃ૧૮/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં હિંદુધર્મમાં પવિત્રકૄપાળુ માતા,એ માતા લક્ષ્મીથી જીવનમાં પુંજાય
મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,પવિત્રદેહની પુંજા કરાય
....અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,જે ભારતની ભુમીને જગતમાં પવિત્ર કરી જાય.
કુદરતની કૃપામળે જીવને અવનીપર,જે અનેકદેહથી છોડી માનવદેહ મેળવાય
માનવદેહને સમયની સમજનો સંગાથ મળે,એ જીવનમાં પવિત્રકર્મથી સમજાય
પવિત્રકૃપાળુ અને પ્રેમાળમાતા ભુમીપર,જે શ્રી વિષ્ણુભગવાનના પત્નિકહેવાય
માતા લક્ષ્મીની પવિત્રકૃપા મળે ભક્તોને,એ શ્રધ્ધારાખીને ધુપદીપકરીને પુંજાય
....અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,જે ભારતની ભુમીને જગતમાં પવિત્ર કરી જાય.
પવિત્રપ્રેમ મળ્યો માતાનો જીવનમાં,એ પ્રેરણાથી પવિત્ર ભક્તિરાહ આપીજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ અવનીપર,જે સમયસાથે થઈ જાય
શ્રધ્ધારાખીને દરરોજ માતાની પુંજાકરતા,તેમની કૃપાનો જીવનમાંઅનુભવ થાય
પરમકૃપાળુ લશ્મીમાતા એ મારી માતા છે,જે જીવનમાં સુખશાંંતિ આપી જાય
....અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,જે ભારતની ભુમીને જગતમાં પવિત્ર કરી જાય.
####################################################################
August 16th 2021
**
**
. .શંકર ભગવાન
તાઃ૧૬/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં શંકર ભગવાન છે,જેમને ૐ નમઃશિવાયથી પુંજાય
સોમવારના દીવસે પ્રભાતે સુર્યદેવના દર્શનકરી,ઘરમાં ભોલેનાથની પુંજાથાય
....સરળતાથી શિવલીંગને દુધ અર્ચના કરી,ધુપદીપ કરી વંદન કરીને પુંજા કરાય.
પવિત્ર શક્તિશાળી પરમાત્માનો દેહ છે,જે હિંદુ ધર્મમાં શંકરભગવાન કહેવાય
શ્રધ્ધારાખીને પુંજા કરતા કૃપા મળે,જે મળેલદેહને જીવનમાં સુખ આપી જાય
માતા પાર્વતીના એપતિદેવ છે,તેમને મંદીરમાં પાર્વતીપતિ મહાદેવથીય પુંજાય
શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી પૂંજા કરતા,શંકર ભગવાનની પવિત્રકૃપા મળીજાય
....સરળતાથી શિવલીંગને દુધ અર્ચના કરી,ધુપદીપ કરી વંદન કરીને પુંજા કરાય.
ૐ નમઃ શિવાયથી અર્ચના કરી વંદન કરતા,બમબમ ભોલે મહાદેવથી પુંજાય
પરમશક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,એ વિધ્નહર્તા શ્રીગણેશના પિતા કહેવાય
ગણપતિને હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતાથી,દરેક પવિત્રકામમાં ધુપદીપ કરી પુંજાય
રિધ્ધીસિધ્ધીના પતિદેવ શ્રી ગણેશછે,તેમના શ્રીશુભ અને લાભ પવિત્ર પુત્ર છે
....સરળતાથી શિવલીંગને દુધ અર્ચના કરી,ધુપદીપ કરી વંદન કરીને પુંજા કરાય.
#################################################################
August 13th 2021
###
###
. .પવિત્રકૃપાળુ માસ
તાઃ૧૩/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતની ધરતીને પવિત્ર કરી જગતમાં,જ્યાં પરમાત્માની પવિત્ર ક્રૂપા થાય
પવિત્ર હિંદુધર્મ ભારતમાંછે,એ પવિત્ર શ્રાવણમાસમાં પ્રભુની કૃપામળી જાય
....હિંદુધર્મમાં પવિત્રભક્તો છે ભારતના,જે જગતમાં કર્મકરીને જીવન જીવી જાય.
જીવને મળેલ જન્મથી દેહ મળે,જે સમયની સાથે લઈજાય એ અનુભવ થાય
હિંદુધર્મની જ્યોત પ્રગટી જગતમાં,જે ભારતથી આવેલ ભારતીયોથી મેળવાય
મળેલમાનવદેહને પરમાત્માએ આંગળીચીંધી,જે પવિત્ર શ્રાવણમાસથી મેળવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેને ના બીજા કોઇ ધર્મથી માનવીથી દુર રખાય
....હિંદુધર્મમાં પવિત્રભક્તો છે ભારતના,જે જગતમાં કર્મકરીને જીવન જીવી જાય.
પવિત્ર શ્રધ્ધાળુભક્તો હિંદુ ધર્મમાં,જે પ્રભુના પવિત્રમંદીરમાં જઈ પુંજાકરીજાય
દુનીયામાં ભારતની ધરતી પવિત્ર છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
મળેલદેહથી પવિત્રભક્તિની રાહઆપી,અંતે એ ભક્તોનાજીવને મુક્તિમળીજાય
પવિત્રકૃપા પરમાત્માની ભારતથી,એ જગતમાં ભારતીઓની પવિત્રપ્રેરણા થાય
....હિંદુધર્મમાં પવિત્રભક્તો છે ભારતના,જે જગતમાં કર્મકરીને જીવન જીવી જાય.
#################################################################
August 12th 2021
***
***
. .પવિત્ર વ્હાલા
તાઃ૧૨/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહમાં પવિત્ર વ્હાલા,સંત સાંઇબાબા જ કહેવાય
મળેલદેહને નિખાલસતાથી જીવન જીવતા,પરમાત્માનીજ કૃપા મળી જાય
....એવા પવિત્રવ્હાલા સાંઇબાબા છે,જે શેરડીગામથી પવિત્ર પ્રેરણા કરી જાય.
જગતમાં મળેલ માનવદેહને પ્રેરણા કરી,જીવનમાં નાઆશા અપેક્ષા રખાય
અવનીપરનુ આગમન જીવનુ એદેહથી દેખાય,માનવદેહ એ પવિત્ર કહેવાય
પાર્થીવ ગામથી શેરડી આવ્યા,જ્યાં દ્વારકામાઇજ જીવનમાં મદદ કરી જાય
મળેલદેહને જીવનમાં સમજઆપી,જેનાતજાતને છોડી શ્રધ્ધાસબુરીથી જીવાય
....એવા પવિત્રવ્હાલા સાંઇબાબા છે,જે શેરડીગામથી પવિત્ર પ્રેરણા કરી જાય.
પવિત્ર પ્રેરણા કરવા શંકરભગવાને દેહલીધો,જે જગતમાં સાંઇબાબા કહેવાય
લીધેલ પવિત્રદેહને ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરતા કૃપા મળતીજાય
માનવદેહને કર્મનોસંબંધ અવનીપર,જે બાબાની કૃપાએ શ્રધ્ધાસબુરી કહેવાય
મળેલદેહથી પરમાત્માની ધુપદીપથી પુંજાકરતા,બાબા આંગણૅ દર્શનઆપીજાય
....એવા પવિત્રવ્હાલા સાંઇબાબા છે,જે શેરડીગામથી પવિત્ર પ્રેરણા કરી જાય.
################################################################