November 29th 2021

પવિત્ર પ્રેમનીજ્યોત

આજે વસંત પંચમી, માં સરસ્વતીની આરાધના માટેનો ઉત્તમ દિવસ | vasant panchami is the festival of saraswati pooja | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat ...
.          .પવિત્ર પ્રેમનીજ્યોત 

તાઃ૨૯/૧૧/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં હિંદુધર્મમાં પવિત્રમાતા સરસ્વતી,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય
કલમપ્રેમીમાતાની પવિત્રકૃપા મળતા,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓ સમયે મળી જાય
....ંમળેલ માનવદેહને સમયસાથે ચાલતા,માતાની પવિત્રકૃપાએ પવિત્ર રચના કરાય.
નિખાલસ ભાવનાથી ચાલતા જીવનમાં,કલમથી પવિત્ર પ્રેમનીજ્યોત પ્રગટીજાય
ભારતની ધરતીને પવિત્રકરવા પરમાત્માની કૃપાએ,માતા સરસ્વતી જન્મી જાય
જીવપર પ્રભુનીકૃપાથતા પવિત્ર ભારતદેશમાં,કૃપાએ જીવનેમાનવદેહ મળી જાય
મળેલ માનવદેહને પવિત્રકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી કલમની પવિત્રકેડી પકડાય 
....ંમળેલ માનવદેહને સમયસાથે ચાલતા,માતાની પવિત્રકૃપાએ પવિત્ર રચના કરાય.
સરસ્વતી માતાને શ્રધ્ધાથી પ્રાર્થના કરતા,ૐ સં સરસ્વત્યે નમો નમઃથી પુંજાય
દુનીયામાં કલમની પવિત્રરાહ પકડતા,અનેકરાહે માનવદેહને સુખ આપી જાય
મળેલ માતાનીકૃપાથી માનવદેહથી,લેખકસંગે કલાકાર અને ગાયક પણથઈજાય
એજ માતાનીકૃપાએ પવિત્ર પ્રેમનીજ્યોત પ્રગટે,જે જગતમાં પ્રેમથી પ્રસરી જાય
....ંમળેલ માનવદેહને સમયસાથે ચાલતા,માતાની પવિત્રકૃપાએ પવિત્ર રચના કરાય.
*******************************************************************

	
November 26th 2021

પ્રત્યક્ષ કૃપાળુદેવ

. 
            પ્રત્યક્ષ કૃપાળુદેવ

તાઃ૨૬/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
અવનીપર મળેલદેહને જીવનમાં સવારસાંજ મળે,જે અજબકૃપા કહેવાય
મળેલ માનવદેહને સમયસમજીને જીવવા,પ્રત્યક્ષદેવની પવિત્રકૃપામેળવાય
....જગતપર અજબશક્તિશાળી સુર્યદેવ,જીવને મળેલદેહને  પવિત્ર જીવન આપી જાય.
કુદરતની પવિત્રકુપા મળી સુર્યદેવને,જે જગતપર પ્રત્યક્ષ દેવથી દર્શન આપી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ મળે,જે દેહને જીવનથી સમજાઈ જાય
જગતપર મળેલદેહને કર્મનો સંબંધમળે,એ મળેલદેહના જીવને જન્મમરણ દઈજાય
અવનીપર સુર્યનારાયણ પ્રત્યક્ષદેવ છે,જેમને ૐ હ્રી સુર્યાય નમઃથી પ્રાર્થના  કરાય
....જગતપર અજબશક્તિશાળી સુર્યદેવ,જીવને મળેલદેહને  પવિત્ર જીવન આપી જાય.
પવિત્રકૃપા પરમાત્માની જગતપર થઈ,એ ભારતદેશમાં અનેકદેહથી જન્મ લઈ જાય
જગતમાં હિન્દુધર્મ એ પવિત્રધર્મ  જગતમાં,જે મળેલમાનવદેહને પવિત્રરાહે  જીવાય
જીવને સમયે જન્મથીજ દેહ મળે,જેને સુર્યદેવ દીવસમાં સવારઅનેસાંજ આપી જાય
મળેલ માનવદેહ એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે જીવથી માનવદેહ મેળવાય
....જગતપર અજબશક્તિશાળી સુર્યદેવ,જીવને મળેનેદેહને  પવિત્ર જીવન આપી જાય.
#################################################
 
November 12th 2021

મળે નિખાલસ પ્રેમ

મહાશિવરાત્રી પર પ્રેમ અને શીઘ્ર વિવાહ માટે અજમાવો આ ઉપાયો… |
.          મળે નિખાલસ પ્રેમ

તાઃ૧૨/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા મળે,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
અવનીપર જીવનુ આગમન થાય,એ જીવનેમળેલ દેહથી ધરતીપર દેખાય
....આ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલદેહને નિખાલસપ્રેમ આપી જાય.
કલમની પવિત્રરાહ જીવનમાં મળે,જે કલમપ્રેમીઓના પ્રેમથી મળતી જાય
ભારતની ભુમીપર પરમાત્મા અનેકદેહથી,જન્મલઈ ધરતી પાવન કરી જાય
માનવદેહને પેરણામળે જીવનમાં,જ્યાં કલમનીપ્રેરીત માતાની કૃપામેળવાય 
હિંદુધર્મમાં કલમપ્રેમી માતા સરસ્વતી છે,જે પ્રેમીઓને પ્રેરણા આપી જાય
....આ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલદેહને નિખાલસપ્રેમ આપી જાય.
અદભુતકૃપાળુ માતા સરસ્વતી છે,જે અનેકપવિત્ર પ્રેરણાથી ખુશ કરીજાય
કલમની પાવનરાહથી રચનાઓ થતા,પ્રેમીઓનો નિખાલસપ્રેમ મળતોજાય
પેરણા મળે કલમપ્રેમીઓને હ્યુસ્ટનમાં,જે અનેક રચનાઓથી પ્રેમ મેળવાય
હિંદુધર્મનીપવિત્રરાહ ભારતમાંલીધેલ,પરમાત્માના જન્મથી જગતમાંપ્રસરીજાય
....આ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલદેહને નિખાલસપ્રેમ આપી જાય.
###############################################################
October 27th 2021

માતા સરસ્વતીની કૃપા

વસંત પંચમી ના દિવસે પૂજા-પાઠ દરમિયાન ભૂલથી પણ ન કરો આ કામ, નહીતો માતા સરસ્વતી થઇ જશે નારાજ.. | ગુજરાતી વાયરો
.         .માતા સરસ્વતીની કૃપા

તાઃ૨૭/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રકૃપા મળે કલમપ્રેમીઓને માતા સરસ્વતીની,જે પકડેલ કલમથી દેખાય
પકડેલ કલમપર માતાની કૃપા મળતા,નિખાલસ ભાવનાથી રચના થઈ જાય
.....એ કલમપ્રેમી માતાની પવિત્રકૃપા કહેવાય,જે પકડૅલ કલમને પ્રેરણા આપી જાય.
જગતમાં જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં અનેકકર્મના સંગાથ મળી જાય
અવનીપરનુ આગમન એજીવને મળેલ દેહને,ગતજન્મના થયેલકર્મથી મેળવાય
સરસ્વતી માતાની પવિત્રકૃપા મળે,જે મળેલદેહના મનને કલમની પ્રેરણાથાય
ભજન અને ભક્તિનો સંગાથ મળે,એ કલાકાર સંગે કલમપ્રેમીઓ મળી જાય
.....એ કલમપ્રેમી માતાની પવિત્રકૃપા કહેવાય,જે પકડૅલ કલમને પ્રેરણા આપી જાય.
શ્રધ્ધારાખીને માતા સરસ્વતીને વણ્દન કરતા,માનવદેહપર પવિત્રકૃપા મળીજાય
અદભુત કૃપાળુ પવિત્રમાતાજ છે જગતમાં,જે ભારતદેશમાં જન્મલઈ આવીજાય
કલાની પવિત્રકેડી મળે માનવદેહને,જે કલમની પવિત્રકેડીથી અનેક રચનાથાય
માતાની કૃપાએ કલમની રચનાથી,કલાકારને નાટકથી ચાહકોનો પ્રેમ મેળવાય  
.....એ કલમપ્રેમી માતાની પવિત્રકૃપા કહેવાય,જે પકડૅલ કલમને પ્રેરણા આપી જાય.
###################################################################

 

October 17th 2021

પવિત્ર જન્મદીવસ


.            પવિત્ર જન્મદીવસ  

તાઃ૧૭/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પવિત્ર જન્મદીવસ વ્હાલા બનેવી,પુજ્ય સુરેશલાલનો પ્રેમથી આજે ઉજવાય
શ્રધ્ધાથી પ્રદીપ પરમાત્માનેપ્રાર્થના કરે,કે બનેવીને પવિત્ર આયુષ્ય મળીજાય
.....પુજ્યવ્હાલા શકુબેનના એ જીવનસાથી,જે દીકરી રેખા સપનાના માબાપ કહેવાય.
જન્મદીવસની શુભેચ્છા બેનનાભાઈ પ્રદીપ.સંગે રમા,રવિ,દીપલ,હિમાથીથાય
પવિત્ર સંતશ્રી જલારામને પ્રાર્થના,કે અમારા બનેવી પવિત્ર જીવન જીવી જાય
મળેલદેહને પરમાત્માની પાવનકૃપામળે,જે જીવનમાં મળેલદેહને સુખ મળીજાય
વ્હાલાબનેવીએ અમને પવિત્ર આંગળીચીંધી,જે અમને પવિત્રજીવન આપીજાય
.....પુજ્યવ્હાલા શકુબેનના એ જીવનસાથી,જે દીકરી રેખા સપનાના માબાપ કહેવાય.
માબાપનો પવિત્રપ્રેમ અમને મળ્યો,જે કુટુંબમાં મને ભાઇબહેનોથી મળતોજાય
પવિત્રરાહે જીવનજીવતા પરમાત્માની કૃપા મળે,જે મળેલદેહને પાવનકરી જાય
નાકોઇજ અપેક્ષા કે આશા રહે,એજ બહેન બનેવીનો પવિત્રપ્રેમ મળતો જાય
જીવનમાં સંતજલાસાંઇની પવિત્રકૃપા,સુરેશલાલને તનમનધનથી કૃપા કરી જાય 
.....પુજ્યવ્હાલા શકુબેનના એ જીવનસાથી,જે દીકરી રેખા સપનાના માબાપ કહેવાય. 
####################################################################
         મારા વ્હાલા બનેવી પુજ્ય સુરેશલાલને તેમના જન્મદીવસ નીમિત્તે
 પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર,હિમા તરફથી હાર્દીક શુભેચ્છા સહિત 
જય જલારામ જય સાંઇબાબા.  તાઃ૧૭/૧૦/૨૦૨૧ રવિવાર, (હયુસ્ટન)   
===================================================================
September 30th 2021

વ્હાલા સાંઇ

**Sai Baba Ringtones Arti Lyrics - Google Play પર ઍપ્લિકેશનો**
.          .વ્હાલા સાંઇ

તાઃ૩૦/૯/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રશ્રધ્ધાળુ ભક્તોનોપ્રેમ મળ્યો,જે વ્હાલા સાંઇબાબાની ક્રૂપા અનુભવાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળી જીવનમાં,જે શ્રધ્ધાળુ ભક્તોને પ્રેરણા થાય
.....એવા વ્હાલા શેરડી ગામથી,ભક્તોને મળવા નીકળ્યા એ સાંઇબાબા કહેવાય.
શ્રધ્ધાળુ ભક્તોથી બાબાને પ્રેરણા કરવા,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
ધુપદીપ કરીને ઘરમાંજ પુંજન કરતા,બાબા પાવન પ્રેરણાથી કૃપા કરી જાય
મળેલમાનવદેહને સમયનીસાથે ચાલતા,ભક્તિથી જીવનમાં પવિત્ર પ્રેરણાથાય
શ્રધ્ધારાખીને ભક્તિકરતા જીવનમાં,પવિત્ર બાબાનીકૃપાએ ધરમાં પુંજા થાય
.....એવા વ્હાલા શેરડી ગામથી,ભક્તોને મળવા નીકળ્યા એ સાંઇબાબા કહેવાય.
માનવદેહને પાવનરાહની પ્રેરણા કરવા,પાથરીગામથી બાબા શેરડીઆવી જાય
શેરડીગામમાં દ્વારકામાઈનો સાથમળતા,મળેલદેહને પવિત્રધર્મનીરાહ આપીજાય
પ્રેરણાકરી બાબાએ માનવદેહને,જે હિંદુમુસ્લીમથી શ્રધ્ધાસબુરીથી ભક્તિ કરાય
પ્રભુની પુંજામાં નાકોઇ આશાકેઅપેક્ષા રખાય,જે શ્રધ્ધા અને સબુરીથી સમજાય
.....એવા વ્હાલા શેરડી ગામથી,ભક્તોને મળવા નીકળ્યા એ સાંઇબાબા કહેવાય.
#################################################################
       
September 29th 2021

ધન વર્ષા

**આ કાર્ય કરવાથી ખુબજ જલ્દી પ્રસન્ન થઈ જાય છે માં લક્ષ્મીજી..... -  Gujaratreport**
              .ધન વર્ષા

તાઃ૨૯/૯/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ        

મળેલ માનવદેહને પરમાત્માનો પ્રેમમળે,જે જીવનમાં પવિત્રસુખ આપી જાય  
પવિત્ર માતાના સ્વરૂપે જન્મ્યા,જે લક્ષ્મીમાતાથી હિંદુધર્મમાં પુંજા કરાઈજાય
....એ માતાજી માનવદેહપર ધન વર્ષાકરે,જ્યાં શ્રધ્ધાથી માતાને ધુપદીપથી વંદન કરાય.
મળેલદેહને પવિત્રરાહ મળી જીવનમાં,જ્યાંપુજ્ય લક્ષ્મીમાતાની કૃપા મળીજાય
શ્રધ્ધારાખીને માતાની ઘરમાં પુંજા કરવા,ધુપદીપ કરી વંદનકરી આરતીકરાય
માતાનો પવિત્ર પ્રેમ મળે જીવનમાં,જે ધનવર્ષાથી મળેલદેહપર કૃપા થઈ જાય
આંગણે આવી કૃપા મળે માતાની,જ્યાં ૐ મહાલક્ષ્મીયે નમો નમઃ થી પુંજાય 
....એ માતાજી માનવદેહપર ધન વર્ષાકરે,જ્યાં શ્રધ્ધાથી માતાને ધુપદીપથી વંદન કરાય.
હિંદુધર્મમાં પવિત્ર કૃપાળુ માતા છે ભારતથી,જે મળેલમાનવદેહને સુખ દઈજાય
જગતમાં પવિત્ર ભુમી ભારતની કરી,જ્યાં પરમાત્મા અનેકફેહથી જન્મલઈ જાય
દેવ અને દેવીઓથી ભારતમાંજ જન્મ્યા,એ જગતમાં જીવોનુ કલ્યાણ કરી જાય
પરમકૃપાળુ વહાલા લક્ષ્મીમાતાજ છે,જે માનવદેહના જીવનમા ધનવર્ષાકરી જાય
....એ માતાજી માનવદેહપર ધન વર્ષાકરે,જ્યાં શ્રધ્ધાથી માતાને ધુપદીપથી વંદન કરાય.
#####################################################################

   

September 17th 2021

પવિત્રપ્રેમની ગંગા

**ભારત નો ઇતિહાસ**
.          .પવિત્રપ્રેમની ગંગા

તાઃ૧૭/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ,સમયની સમજણ પડી જાય
માતા સરસ્વતીની પવિત્રકૃપા દેહને મળે,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય
....પવિત્રરાહે કલમ પકડતા કૃપામળે માતાની,જે પ્રેમથી ગંગાવહાવી જાય.
કુદરતની પરમશક્તિ છે અવનીપર,જે મળેલદેહને પાવનરાહે લઈજાય 
પવિત્રકૃપા મળતા નાકોઇઅપેક્ષા,જીવનમા રખાય એપ્રભુકૃપા કહેવાય
મળેલદેહને સમયની સાથે ચાલવા,કલમપકડતા માતાનીકૃપા મળીજાય
શુભ પ્રસંગને પવિત્રરાહે પકડીને ચાલતા,કલમપ્રેમીઓનો પ્રેમ મેળવાય
....પવિત્રરાહે કલમ પકડતા કૃપામળે માતાની,જે પ્રેમથી ગંગાવહાવી જાય.
જગતમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં ગંગાનદી પવિત્રપાણી વહાવી જાય
જીવને મળેલદેહથી અનેકકર્મ થાય,અંતે ગંગાનદીથી મુક્તિ મળી જાય
સમયની સમજણમળે જ્યાંપ્રભુએલીધેલદેહને,ધુપદીપથી પુંજી વંદનકરાય
મળેલદેહની માનવતાપ્રસરે અવનીપર,માતાનીકૃપાએ જીવને બચાવીજાય
....પવિત્રરાહે કલમ પકડતા કૃપામળે માતાની,જે પ્રેમથી ગંગાવહાવી જાય.
=============================================================
 
September 12th 2021

પવિત્ર નિખાલસ પ્રેમ

**આ તારીખેે છે વસંત પંચમી, ભૂલ્યા વગર આ સારા દિવસે કરો...**
.          .પવિત્ર નિખાલસપ્રેમ

તાઃ૧૨/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
કલમપ્રેમીઓને માતાની કૃપાએ,હ્યુસ્ટનમાં નિખાલસ પ્રેમથી પ્રેરણા થાય
મળેલ માનવદેહને કલમની પવિત્ર રાહ મળે,જે થયેલ રચનાથી સમજાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,એ મળેલદેહનો જન્મપવિત્ર કરી જાય.
કલમની પાવનરાહ મળે માતા સરસ્વતીની કૃપાએ,જે પવિત્રપ્રેમ મેળવાય
સમયની સાથે ચાલતા જીવનમાં,કલમ પ્રેમીઓના પ્રેમથી સમયને સમજાય
શ્રધ્ધારાખી પરમાત્માની ભક્તિકરતા,જીવનમાં નાઆશા ના અપેક્ષા રખાય
પવિત્રજીવનનીરાહ મળે માનવદેહને,જે મળેલદેહના જીવને સુખઆપી જાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,એ મળેલદેહનો જન્મપવિત્ર કરી જાય.
કુદરતની પવિત્રલીલા અવનીપર,જે જીવનેસમયે માનવદેહથીજન્મ મળી જાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળે,ના કોઇ દેહથી કદી છટકાય
પાવનરાહે જીવન જીવવા કૃપા થાય,જે સત્કર્મની પવિત્ર જ્યોત પ્રગટાવ જાય
પવિત્રપ્રેમ કલમપ્રેમીઓનો મળે રચનાઓથી,જે માતાની પાવનકૃપાજ કહેવાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,એ મળેલદેહનો જન્મપવિત્ર કરી જાય.
================================================================
September 7th 2021

પવિત્રરાહ જીવનની

 મેળવવા માંગો છો સરસ્વતી માતાની કૃપા? તો વસંત પંચમીના દિવસે આ 5 કામ કરવાનું ન ભૂલો. | 
.         .પવિત્રરાહ જીવનની  

તાઃ૭/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમ મળે કલમપ્રેમીઓનો જીવનમાં,જે પવિત્રકલમથી અનુભવાય
પાવનકુપા મળે સરસ્વતી માતાનો,એ પવિત્રરચનાઓથી કલમ પકડાય
.....એ પવિત્રરાહ મળે જીવનમાં,જે સમયસંગે ચાલતા કલમથી રચના થાય.
કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમ મળે હ્યુસ્ટનમાં,જે કલમથી પવિત્રરાહે ચલાય
મળે સમયનો સંગાથ માનવદેહને,એ માતાની અદભુતકૃપાથી મળી જાય
પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,જે કલમનીકેડી પ્રેમાળથીજ મેળવાય
નાકોઇ આશા જીવનમાં રહે કે નાકોઇ અપેક્ષા રખાય,એ કૃપા કહેવાય
.....એ પવિત્રરાહ મળે જીવનમાં,જે સમયસંગે ચાલતા કલમથી રચના થાય.
જીવને મળેલદેહને સમયસાથે ચાલતા,મળેલદેહની માનવતા પ્રસરતી જાય
પરમકૃપા માતાની મળે સંગે કલમપ્રેમીઓની,જે પ્રેરણા મળે સમયે ચલાય
અજબલીલા કુદરતની જગતપર છે,નાકદીય તેનાથી કોઇદેહથી દુરરહેવાય
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,એ સમયની સાથે દેહને લઈજાય
.....એ પવિત્રરાહ મળે જીવનમાં,જે સમયસંગે ચાલતા કલમથી રચના થાય.
#############################################################

	
« Previous PageNext Page »