May 2nd 2009

सांइकी भक्ति

                           सांइकी भक्ति
 
.ताः२/५/२००९                प्रदीप ब्रह्मभट्ट

सांइराम सांइराम रटते रहो,
            जीवनमें शांन्ति पाते चलो;
रटते रहो प्रभु भक्तिके साथ,
             रहे ना जीवनमें कोइ आश.
                           ……..सांइराम सांइराम.

करुणाके सागर संत दयालु,
            रहते है हर भक्तो के साथ;
प्रेम भावसे भक्ति जो करते,
             अंतरमें आनंद वो पाते रहते.
                           …….सांइराम सांइराम.

दीलमे कोइ अरमान जो जागे,
             सांइ कृपासे  पुरे हो जातेः
प्यार जगतका मिल जायेगा,
            भक्तिसे जब सब मील जायेगा.
                         ……..  सांइराम सांइराम.

======राम राम सांइराम,राम राम सांइराम=======

April 27th 2009

ધુપદીપનુ અર્ચન

                           ધુપદીપનુ અર્ચન

તાઃ૨૭/૪/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય ગજાનંદ ગણપતિ, મને દેજો પ્રેમભાવની ભક્તિ
નિત્ય સવારે કરુછુ સેવા, જીવન ઉજ્વળ કરી હુ લેવા
                                      ……..જય ગજાનંદ ગણપતિ.

ધુપ દીપ હુ કરુ પ્રેમથી,અર્ચન પુંજન ભક્તિ  ભાવથી
સ્મરણ તમારુ મનમાં રાખી, કરુ ભક્તિ હું અંતરયામી
ઉજ્વળજીવન થાયઅમારું,કૃપામળે ઓઅવનીઆધારી
રાખજો અમ પર હેત દયાળુ,સદાતમો છો ખુબમાયાળુ
                                    ……..જય ગજાનંદ ગણપતિ.

રિધ્ધિ સિધ્ધિના દેવ તમો છો,સદા કૃપાળુ તમે ઘણાછો
ભક્તિ પ્રેમને સદા સ્વીકારી,છો ભક્તોના તમો બલીહારી
માગણી મનની જ્યાં જુઓ ત્યાં હૈયેઆવી તમો વસો છો
લો સ્વીકારી ધુપ દીપને,જ્યાં કરુ સદા હું અર્ચન મનથી
                                      ………જય ગજાનંદ ગણપતિ.

()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()

April 19th 2009

અરજી પ્રભુને

                  અરજી પ્રભુને

તાઃ૧૮/૪/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંભળી મારી અરજી પ્રભુજી, લેજો પકડી હાથ
ઉજ્વળ જીવનદેજો,જેમાં સદારહે તમારો સાથ
                          ………સાંભળી મારી અરજી.
પ્રભાતપહોરના પહેલા કિરણે,દેજો મહેંક અપાર
જ્યોતજીવનમાં જાગતી રાખી મળજો વારંવાર
કૃપા સિંધુના સાગર છો તમે પ્રેમ ભક્તોને દેતા
લેજોહાથ અમારોઝાલી,જીવન ઉજ્વળ કરીલેવા
                              ………સાંભળી મારી અરજી.
સંસારની જુઠી માયા, નાવળગી રહે આ કાયાને
મળેલસમયને પારખી લેવા, કરજો દુર માયાને
સાચી ભક્તિ સ્નેહ ભાવથી, થાય સદા સૌ સાથે
મનમાં નારહે કોઇઆશા,ના બાકીરહે અભિલાષા
                               ………સાંભળી મારી અરજી.

ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ

April 17th 2009

આવજો વ્હેલા

                                આવજો વ્હેલા  

તાઃ૧૬/૪/૨૦૦૯   (ગુરુવાર)   પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવજો વ્હેલા બાપા દ્વારે,રાહ જોઉ હુ સૌની હારે
લેજો પ્રેમ અમારો દીલથી,
                 વીરબાઇ માતાને લાવજો પ્રેમથી
                                ……આવજો વ્હેલા બાપા.
જન્મમળ્યો આ અવનીએ,ભક્તિ મળી ગઇ સાથે
માતા પિતાની કૃપા થતાં, લગની તમથી લાગી
દેજો પ્રેમ ને રાખજોપ્રેમ,માગણી મનથી અમારી
                                ……આવજો વ્હેલા બાપા.
અવની પરના આગમનમાં,જીવ ગયો છે મુઝાઇ
ના આરો કે ઓવારો,નેમળ્યો મોહમાયાનો લ્હારો
મુક્તિજીવની માગણીતમથી,દેજો મનથી સહારો
                                ……આવજો વ્હેલા બાપા.
પળપળના આ સહવાસમાં,મતી પકડજો અમારી
રાખજો હૈયે હામ પ્રભુથી,ને ઉજ્વળ કરજો જીવન
સગાસંબંધી જ્યાંસ્નેહ ભરીદે,રાખજો પ્રેમને પકડી
                                 ……આવજો વ્હેલા બાપા.

 ૩#########################################૩

April 11th 2009

सांइ दर्शन

                                    सांइ दर्शन

 ताः१०/४/२००९                 प्रदीप ब्रह्मभट्ट

शेरडी आके महेंका ये मन
                     लगता पाया उज्वल जीवन
कृपामें पाइ द्रष्टि आकर
                      बाबा मेरे है प्रेमके सागर
भक्तिकी एक छोटी लकीरसे
                      बाबा मैने पाया शेरडी धाम
उंचनीचका ना कोइ बंधन
                      ना नातजातमें है विखवाद
प्यारे बाबा मैने आके पाया यहां  सबका प्यार

दर्शन बाबा करके तुम्हारा
                      जगकी शांन्ति यहां है पाइ
मनमे मैने पाइ शांन्ति
                       तनसे बाबा करु मै वंदन
उज्वळ जीवन महेंक भक्तिकी
                       पाकर दर्शन तेरे मैं पाउ
कर्म जीवका मर्म तनका
                      समझ सभी कुछमैं पाया
प्यारे बाबा मैने आके पाया यहां  सबका प्यार

====================================

April 11th 2009

દયાના સાગર

                          દયાના સાગર

તાઃ૧૦/૪/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પ્રીતની રીત નિરાળી,
                      જગત જીવથી એ છે સંધાણી
મનથી માયા જ્યાં મુકી કાયાની,
                      અનંત આનંદ હૈયે એ દેનારી
                                     ……ભક્તિ પ્રીતની રીત.
રટણ કરો રઘુવીર રામનું,કે કરો તમે કૃષ્ણ કાનનું
મનથી લાગશે માયા પ્રભુની,મળી જશે ત્યાં પ્રીત
આંગણે આવશે કૃપા હરિની,માયા જગતની છુટશે
કરુણાનાસાગર તો છે કૃપાળુ,એ છે દયાના સાગર
                                      ……ભક્તિ પ્રીતની રીત.
વાણીવર્તન જ્યાં બનેનિરાળા,લાગણી હૈયે ઉભરાય
મોહ માયાના બંધન ભાગે,કાયા મળતા જે ટકરાય
સાચાસંતની મળે જ્યાંછાયા,ત્યાં ભક્તિમળે સંસારે
ભક્તિ તૃપ્તિ એ મળશે પ્રીત,છેપ્રભુ દયાના સાગર
                                        ……ભક્તિ પ્રીતની રીત.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

April 6th 2009

અખંડકૃપા

                             અખંડકૃપા              

તાઃ૫/૪/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારી અખંડકૃપાએ, મહેંકી રહ્યા ઘરબાર
પામી તારી જ્યોત નિરાળી,ઉજ્વળ છે સંસાર
ઓ દીનદયાળુ,ઓ પરદુઃખ ભંજન
તારી લીલા અપરંપાર,જેનોદુનીયામાંનહીંપાર
                                ……માડી તારી અખંડકૃપા.
ધુપદીપ સંગ વંદીએ પ્રેમે,સદા હૈયે રાખીએ હેત
ગંગાજળની ઝારી લઇએ પવિત્રપાવન કરવાદેહ
વંદન કરીએ દેહ થકી,ક્યાંક અમીદ્રષ્ટિ મળીજાય
                                ……માડી તારી અખંડકૃપા.
માનવમનથી હેત રાખતા,તારો મળી રહે માપ્રેમ
ભજન ભક્તિની પ્રીત છે એવી, મળે દ્રષ્ટિએ હેત
કૃપાસાગરની તુ માદેવી તારાઝાંઝર સુણીએ છેક
                                ……માડી તારી અખંડકૃપા.

=========================================

April 1st 2009

ક્યારે મળે?

                         ક્યારે મળે?

તાઃ૩૧/૩/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ,જીવન ને સંગાથ,જગતમાં જન્મ મળે મળી જાય
સગપણનો રહે સંગાથ સદા,પણ પ્રેમ માનો ક્યારે મળે?
                                     ……..જીવ,જીવન ને સંગાથ.
આગમન ને વિદાયની વેળા,માનવ મનથી છે સમજાય
કેટલી,ક્યારે,કોની માયામળે,જગતમાં કોઇથીના કહેવાય
મનમુકીને અહીં માણી લેતા,જગજીવન પણ મહેંકી જાય
ના અણસાર જગતમાં જીવને રહે,અંત જીવને ક્યારેમળે?
                                      ……..જીવ,જીવન ને સંગાથ.
સૃષ્ટિનો સહવાસ મળે જ્યાં,ભક્તિપ્રેમ જીવને મળી જાય
એવી કરુણા પામી લીધી,જોઇ જગતના જીવોછે લબદાય
સર્જનહારની અકળલીલા છે,જે જીવોને શાંન્તિદે પળવાર
મહેક ને પ્રેમ મળે ભક્તિનો,પરમાત્માની કૃપા ક્યારેમળે?
                                      ……..જીવ,જીવન ને સંગાથ.

…………જય રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ……..…..

 

March 22nd 2009

સાળંગપુરના હનુમાન

 
 
                         સાળંગપુરના હનુમાન

 

તાઃ૨૧//૨૦૦૯      શનીવાર        પ્રદીપ બ્રહ્મભટ્ટ

 

સાળંગપુરથી કૃપા થઇ, ત્યાં બિમારી ભાગી ગઇ

શક્તિદાતા  પવનપુત્રની, શનીવારે જ્યાં પુંજાથઇ

                                         ……..સાળંગપુરથી  કૃપા થઇ.

પ્રેમ ભાવથી દીવો કીધો,ને દ્રઢ નિર્ણય કરી લીધો 

કૃપાપામવા અંજનીપુત્રની,મનથી ભક્તિ શરુકીધી

                                          ……..સાળંગપુરથી  કૃપા થઇ.

સિંદુર,તેલથી પુંજન કરી,મેં પ્રેમે તેલનોદીવોદીધો 

પરમકૃપાળુ,ભક્તિઆધારીનુ,શરણુ મેં માગી લીધુ

                                           ……..સાળંગપુરથી  કૃપા થઇ.

સુખ કર્તા,દુઃખ હર્તા,પ્રભુ રામના પણ છે વ્હાલા

માતા સીતાની પામી કૃપા, ભક્તિ ગંગામાં ન્હાતા

                                           ……..સાળંગપુરથી  કૃપા થઇ.

ભુત પ્રેત જગમાં ભગાડી,ભક્તિંમાં દેતા સાથ

આવશે આજે આંગણેમારે,શનીવારનો છેસહવાસ

                                           ……..સાળંગપુરથી  કૃપા થઇ.

ભાગે ભુત ને ભુવો ભાગે, જ્યાં ગદા દેખાઇ જાય

કેસરીનંદનની દયા મળે,જે ભક્તિ જગમાં ન્હાય

                                           ……..સાળંગપુરથી  કૃપા થઇ.

નમોહનુમંતે નમોહનુમંતે,કહેતાઆનંદ મનેથાય

ભક્તિમાં જેમળે દેહે,જગમાં તે ના કમાવાય

                                            ……..સાળંગપુરથી  કૃપા થઇ.

હનુમાનદાદાકે પવનપુત્ર,અંજનીપુત્રકે શનીશ્વરદેવ

જગમાં દીધા નામઅનેક,પણ ભક્તિમાંશક્તિછેએક

                                            ……..સાળંગપુરથી  કૃપા થઇ.

 

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

March 21st 2009

દયાળુ

                          દયાળુ

તાઃ૨૦/૩/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનને મળે ભઇ શાંન્તિ,જીવનમાં આવે ઉજાસ
કરુણા સાગર છે દયાળુ,મુક્તિના ખોલે એ દ્વાર
                              ……..મનને મળે ભઇ શાંન્તિ.
ભજન ભક્તિનો સાથ, લાવશે જીવનમાં હાશ
મળશે જન્મને શાન, ન માગેલુ મળશે માન
સિધ્ધિના સોપાન ચઢતાં,રિધ્ધિ ખોલશે દ્વાર
જન્મ પામર મટી જશે, થશે સફળ અવતાર
                               …….મનને મળે ભઇ શાંન્તિ.
સાંભળીસંતની વાણી,જીવનમાંઆણી ઉજાસ
મળી જશે જીવને શાંન્તિ,રહેશેનહીંકોઇક્રાન્તિ
મહેંકમાનવતાની મળશે,દયાળુજ્યાંદયાદેશે
નામાગણી નાઅભિલાષા,થશેપુરી સૌ આશા
                               …….મનને મળે ભઇ શાંન્તિ.

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_

« Previous PageNext Page »