July 25th 2017

ગજાનંદ ગણેશ

..Image result for ગજાનંદ ગણેશ..
.         .ગજાનંદ ગણેશ
તાઃ૨૫/૭/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમપિતાનો પ્રેમ પામી જીવનમાં,અજબ શક્તિશાળી બની જાય
એવા વ્હાલા માપાર્વતી પુત્ર,ગણપતિના પવિત્ર નામથી ઓળખાય
.....એજ છે ભાગ્ય વિધાતા અવનીપર,શ્રીગજાનંદ ગણપતિ પણ કહેવાય.
પાવનરાહ જીવોને આપે જ્યાં નિર્મળ ભાવે,ભક્તિ શ્રધ્ધાએ કરાય
અનેક વ્યાધીઓને આંબીને,મળેલદેહને સાચીસમજણ આપી જાય
કર્મના બંધન એસ્પર્શે દેહને,પણ ગજાનંદ કૃપાએ જીવથી છટકાય
આવન જાવનના બંધન છુટે જીવથી,જ્યાં શ્રીગણેશજીનીકૃપા થાય
.....એજ છે ભાગ્ય વિધાતા અવનીપર,શ્રીગજાનંદ ગણપતિ પણ કહેવાય.
ભક્તિપ્રેમનો સંગા રાખતા જીવનમાં,અનંત શાંંન્તિની વર્ષા થઈજાય
ના કળીયુગની કોઇ સાંકળ અડે દેહને,ત્યાં સુખનો સંગ મળી જાય
મળેલ માનવદેહ એ જીવનો છે સંબંધ,પ્રભુકૃપાએ પાવન થઈ જાય
સંત જલાસાંઇની પાવનરાહે જીવતા,જીવને મળેલ જન્મ સાર્થક થાય
.....એજ છે ભાગ્ય વિધાતા અવનીપર,શ્રીગજાનંદ ગણપતિ પણ કહેવાય.
=======================================================

	
July 3rd 2017

જન્મ દીવસ

Image result for રમા બ્રહ્મભટ્ટ,હ્યુસ્ટન
.        .જન્મ દીવસ 
તાઃ૩/૭/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જન્મદીવસ છે રમાનો આજે,જે મારી જીવનસંગીની કહેવાય
પાવનપ્રેમની ગંગા લઈને માબાપની,મને આપી રહી છે પ્રેમ
.....એજ મને મળી જાય છે,જે મારા સંતાનના પાવન જીવનથી દેખાય.
પરમપ્રેમ મને મળ્યો છે રમાનો,ત્યાં પાવન રાહે જીવન જીવાય
કર્મનો સંબંધ એ કૃપા જલાસાંઇની,જે મળતા શાંન્તિ થઈ જાય
પાળજગામની મહેંકપ્રસરાવી,જ્યાં મારી જીવનસંગીની બની જાય
આણંદ આવી પ્રેમ વહેવડાવી,મારી સંગે એ હ્યુસ્ટન અવી જાય
.....એજ મને મળી જાય છે,જે મારા સંતાનના પાવન જીવનથી દેખાય.
આજકાલને નાઅંબાય કોઇથી જીવનમાં,મળેલ દેહને સ્પર્શી જાય
માતાપિતાના આશીર્વાદ રવિ,દીપલને,પવિત્રકર્મે જીવનજીવી જાય
માગણીમોહને દુર રાખીને જીવતા,ભણતરની પવિત્રકેડીમળી જાય
જન્મ દીવસની ઉજવળી કરતા,આજે રમા સત્તાવન વર્ષની થાય
.....એજ મને મળી જાય છે,જે મારા સંતાનના પાવન જીવનથી દેખાય.
=======================================================

	
June 27th 2017

દેખાવ અડે

.           .દેખાવ અડે    

તાઃ૨૭/૬/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કળીયુગ સતયુગ એ સૃષ્ટિનો અણસાર,જગત પર આવનથી સમજાય
કુદરતનીકૃપા મળેલ દેહને સ્પર્શી જાય,ત્યાં જીવ કર્મબંધનથી બંધાય
.....એજ અદભુત લીલા પરમાત્માની,અભિમાનમાં દેહને દેખાવ અડી જાય.
અડે જ્યોત જીવનમાં અવનીએ,જે અનેકરીતે એ દેહને મળતી જાય
અંતરથી મળેલ પ્રેમની જ્યોત,દેહ પર સુખશાંન્તિની વર્ષા કરી જાય
આગમન વિદાયની ના કોઇ અપેક્ષા,જ્યાં પાવનરાહે જીવન જીવાય
લાગણી મોહનો દેખાવ નાસ્પર્શે,ત્યાં મળેલ જીવન પાવન થઈ જાય
.....એજ અદભુત લીલા પરમાત્માની,અભિમાનમાં દેહને દેખાવ અડી જાય.
મળે જ્યાં પ્રેમ દેખાવનો સંબંધીઓનો,ત્યાં ના કોઇ જીવથીય છટકાય
કળીયુગની આકેડી કહેવાય,જેથકી દુઃખનીવર્ષાએ જીવન જકડાઈ જાય
ના સંબંધ કોઇ દેહને રહે,કે ના અંતરનો નિર્મળપ્રેમ પણ અપાઈ જાય
દેખાવની દુનીયા જે આંખથી સ્પર્શે,જે દેહના વર્તનથી જ દેખાઈ જાય
.....એજ અદભુત લીલા પરમાત્માની,અભિમાનમાં દેહને દેખાવ અડી જાય.
=========================================================

	
June 15th 2017

જય ગંગામૈયા


.          .જય ગંગામૈયા

તાઃ૧૫/૬/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રરાહ મળે દેહને અવનીએ,જ્યાં મા ગંગામૈયાને વંદન થાય
પરમાત્મા ભોલેનાથની કૃપાએ,ગંગામૈયા અવનીપર અવતરી જાય.
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
અર્ચના કરી શ્રધ્ધાએ વંદન કરતા,માતાની કૃપાની વર્ષા થઈ જાય
મળેલ જન્મને પવિત્રરાહ મળે,જીવને પરમાત્માની કૃપા મળી જાય
પાવનરાહે જીવનમાં ચાલતા જ,ના કદી કોઇ આફત સ્પર્શી જાય
માનવજીવન એછે કર્મનાબંધન,જે ગંગામૈયાની કૃપાએ છુટી જાય
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
ૐ નમઃ શિવાયના પ્રભાતના સ્મરણે,મા ગંગાની અમૃત વર્ષા થાય
પવિત્ર જીવન ને પવિત્રશ્રધ્ધા,એજ પાવનકર્મ જીવનમાં કરાઇ જાય
મળે માનવદેહ પર કૃપા ભોલેનાથની,મળેલ જન્મ સફળ થઈ જાય
એજ કૃપા મા ગંગામૈયાની અવનીએ,જે જીવનને પાવન કરી જાય
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
======================================================
June 15th 2017

લાગણી કે માગણી

.         .લાગણી કે માગણી  

તાઃ૧૫/૬/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર પાવન રાહ મળે જીવને,જ્યાં અંતરથી લાગણીએ પ્રેમ થાય
કળીયુગ કેરી ચાલમાં રહેતા,જીવને અપેક્ષાસંગે માગણી અડી જાય
.....એ અદભુત લીલા પરમાત્માની,જે સાંકળ બની જીવોને જકડી જાય.
માનવતાની મહેંક પ્રસરે અવનીએ,જે મળેલ દેહના વર્તનથી દેખાય
સફળતાની કેડી મળે દેહને,જ્યાં સંબંધીઓની લાગણી સ્પર્શી જાય
નિર્મળ લાગણી એજ સ્પર્શે જીવને,જે થતા અનુભવથી જ સમજાય
મળેલ દેહને કૃપાજ સમજતા અવનીએ,સફળતાના વાદળ અડી જાય
.....એ અદભુત લીલા પરમાત્માની,જે સાંકળ બની જીવોને જકડી જાય.
સમય સ્પર્શે જ્યાં દેહને અવનીપર,ત્યાં જીવની માગણી વધતી જાય
અપેક્ષાનો સંગાથ રહેતા દેહને,પળેપળ તકલીફોજ અડતી થઈ જાય
મોહ લાગે જ્યાં માગણીનો જીવનમાં,ત્યાં નાકોઇ સત્કર્મ પણ થાય
લાગણી માગણી એજ સ્પર્શ જગતમાં,સમયથી સાંકળેજ જકડી જાય
.....એ અદભુત લીલા પરમાત્માની,જે સાંકળ બની જીવોને જકડી જાય.
======================================================
June 12th 2017

કાનમાં કચરો

..Image result for કાનમાં કચરો..
.            .કાનમાં કચરો
તાઃ૧૨/૬/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માનવદેહને જીવનમાં સ્પર્શે છે,જેને કાનની કૃપા કહેવાય
સાંભળવાથી સમજણ મળે,જે માનવ જીવનને દોરી જાય
.....અદભુત શક્તિ કાનની,જે થકી જીવનમાં રાહ સાચી મળી જાય.
કચરો પેસે જ્યાં કાનમાં,ત્યાં જ અગડમ  બગડમ થઈ જાય
વિચાર એ બુધ્ધીથી સ્પર્શે દેહમાં,જે થકી જીવન ચાલી જાય
મદદ માગતા વડીલને ધરતીપર,બેહરાશે ના મદદ કોઇ થાય
વંદનકરતા મળે આશીર્વાદ વડીલના,કાનમાં કચરાએ ખોવાય
.....અદભુત શક્તિ કાનની,જે થકી જીવનમાં રાહ સાચી મળી જાય.
સરળ જીવનની રાહ પકડવી,એ મળેલ દેહથી સમજણે લેવાય
સાંભળવવાની ના જરૂર કોઇ દેહને,મળેલ બુધ્ધીનેએ સમજાય
કળીયુગની એ કાતર છે અવનીએ,સાંભળતા દુષ્કર્મ થઈ જાય
ખુલ્લા કાનને ખોટા શબ્દ મળે,ત્યાંજ દેહનેએપાગલ કરી જાય
.....અદભુત શક્તિ કાનની,જે થકી જીવનમાં રાહ સાચી મળી જાય.
===================================================
April 7th 2017

અનુભવની ગંગા

.          .અનુભવની ગંગા  
 તાઃ૭/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની છે એ કૃપા નિરાળી,મળેલ દેહના સંબંધે સમજાઇ જાય 
પ્રેમ નિખાલસ એ દેહનેજ સ્પર્શે,સમય આવતા જ પરખાઇ જાય 
.......એજ કૃપા અવિનાશીની,જીવને અનેક પળે અનુભવાઇ જાય. 
મળે માયાના બંધન સ્પર્શે જીવને,મળેલ દેહે અનેક રૂપે મેળવાય 
સરળ જીવનનીરાહ મળે દેહને,જ્યાં પાવનરાહ મેળવી જીવી જાય 
ભક્તિમાં અજબશક્તિ છે,જેઅંતરમાં અનુભવનીગંગા વહાવી જાય 
જીવનો સંબંધ જગતના બંધન,જે કર્મનાબંધનથી જ મેળવાઇ જાય 
.......એજ કૃપા અવિનાશીની,જીવને અનેક પળે અનુભવાઇ જાય. 
પાવનરાહની કેડીને પામવા અવનીએ,ધર્મભક્તિ શ્રધ્ધા એજ કરાય 
જીવના સંબધ છે કર્મનીકેડી,જે જીવને મળેલ દેહથીજ અનુભવાય 
પ્રેમપારખીને જીવન જીવતા,દેહપર પવિત્ર અનુભવનીગંગા વહીજાય 
મળી જાય પરમાત્માનો પ્રેમ દેહને,જે મળેલ જન્મ સફળ કરી જાય 
.......એજ કૃપા અવિનાશીની,જીવને અનેક પળે અનુભવાઇ જાય. 
=====================================================

	
March 29th 2017

માડી બહુચરા

.....Related image.....
.         .માડી બહુચરા 

તાઃ૨૯/૩/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

બહુચરા માડીના દર્શન કરતાં,માતાના પ્રેમે ગરબા ગવાય
નવરાત્રીના આગમને વંદન કરતા,માડીની કૃપા થઈ જાય
.......એ પાવન ચૈત્રી નવરાત્રી આવી,જ્યાં ગરબાની રમઝટ થાય.
એક તાળીએ માબહુચરાને વંદન,ને બીજીએ માચામુંડાને
દશામાતાને ગરબે વંદતા,માતાની અનંત કૃપા અનુભવાય
મેલડીમા વલાસણથી આવ્યા,ને ખોડીયાર માતાય પુંજાય
મળેમને પ્રેમમાડીનો,જે મારાઘરનુ આંગણુ પાવનકરીજાય
......એ પાવન ચૈત્રી નવરાત્રી આવી,જ્યાં ગરબાની રમઝટ થાય.
અંબે માની આરતી કરતાં,માતાજી આંગણે આવી જાય
સાચી શ્રધ્ધાએ પુંજન કરતા,માડીની અનેકકૃપાથઈ જાય
નાકોઇ અપેક્ષા દેહનીઅવનીએ,જીવને મુક્તિ મળી જાય
ગરબાના દરેક તાલે માહરખાય,જયાં શ્રધ્ધાએ વંદનથાય
......એ પાવન ચૈત્રી નવરાત્રી આવી,જ્યાં ગરબાની રમઝટ થાય.
=================================================
March 27th 2017

જીંદગીની જકડ

.        .જીંદગીની જકડ  

તાઃ૨૭/૩/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન મળે જીવને અવનીએ,એ જીંદગીની જકડ કહેવાય
ક્યા દેહના બંધન છે જીવને,એઅવનીપર આગમને દેખાય
......કર્મના બંધન જ સ્પર્શે છે જીવને,મળેલ દેહથીજ અનુભવાય.
માનવજીવનએ કૃપા પરમાત્માની,પળેપળને સમજાઈ જાય
મળેલદેહ એ કર્મની કેડી,પાવનજીવન જીવતા અનુભવાય
કળીયુગ સતયુગ સ્પર્શેકર્મને,જીવના બંધનને આંકડી જાય
પાવનકર્મ ને પાવનવર્તન મળે,નિખાલસતાએ જીવનજીવાય
......કર્મના બંધન જ સ્પર્શે છે જીવને,મળેલ દેહથીજ અનુભવાય.
સાંઈબાબાની સરળરાહ જીવવાની,જગે માનવતામહેંકીજાય
માનવજીવનને પવિત્રરાહે લેતા,ના કર્મધર્મ જીવને અડીજાય
મહેંક માનવજીવનની પ્રસરતા,સંતજલારામની રાહ મેળવાય
પવિત્ર જીવન જીવવા કાજે,જીવઓનેઅન્નદાન આપી દેવાય
......કર્મના બંધન જ સ્પર્શે છે જીવને,મળેલ દેહથીજ અનુભવાય.
=================================================
March 7th 2017

સ્નેહાળ પ્રેમ

.                         .સ્નેહાળ પ્રેમ

તાઃ૭/૩/૨૦૧૭                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ચાંદની રાહની સ્નેહાળ કીરણે,અજબ શાંન્તિ મળી જાય
મનથી મળેલ નિર્મળ પ્રેમ,માનવ જીવનને સ્પર્શી જાય
………પરમાત્માની પરમ કૃપાએ,સ્નેહાળ પ્રેમની વર્ષા થાય.
કર્મની કેડી એસમયને સ્પર્શે,જે વર્તનથીજ દેખાઈ જાય
નિર્મળ સ્નેહની રાહે જીવતા,સુખશાંન્તિની રાહ મળીજાય
મળેલ માનવદેહને બંધનસ્પર્શે,જે આવનજાવને સમજાય
આવી આંગણે પ્રેમ રહેતા,સગાસંબંધીઓય હરખાઈ જાય
……….પરમાત્માની પરમ કૃપાએ,સ્નેહાળ પ્રેમની વર્ષા થાય.
જ્યોતપ્રેમની સ્પર્શે દેહને,જે નિર્મળ ભક્તિએ મળી જાય
સમયનીકેડી બંધન જીવના,જે માનવીના વર્તને દેખાય
પામતા પ્રેમ જલાસાંઇનો,જીવ મુક્તિ માર્ગ તરફ દોરાય
નાસ્પર્શે કળીયુગનો પ્રેમ,કે નાકોઇ વર્તન પણ અથડાય
……….પરમાત્માની પરમ કૃપાએ,સ્નેહાળ પ્રેમની વર્ષા થાય.

———————————————————-

« Previous PageNext Page »