August 15th 2023
. પવિત્ર આઝાદદીન
તાઃ૧૫/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાંરહેતા ભારતીયોથી પંદરમી ઓગસ્ટે,ભારતદેશના આઝાદદીવસે વંદન કરાય
જનગણમનના ઉચ્ચારથી દેશનાઝંડાને સલામકરી,જગતમાં દેશનુ સન્માન કરી જાય
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા ભારતદેશથી મળી,જ્યાં પવિત્રદેહથી ભગદવાન જન્મી જાય
પવિત્ર ભારતદેશમાં મળેલમાનવ દેહથી,દેશને વંદનકરતા વડાપ્રધાનની લાયકાત મળે
જગતમાં આપવિત્રદેશ કહેવાય,જ્યાંથી ભારતીયો આવી અનેકપવિત્રરાહે મદદકરીજાય
પવિત્રદીવસે દ્વજવંદનકરી જનગણમનના ઉચ્ચારથી,પવિત્ર ભારતદેશને સન્માનકરીજાય
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
ભારતદેશના પવિત્ર વાસીઓને પ્રેરણા કરવા,વડાપ્રધાન થઈ જીવનમાં સેવાકરી જાય
પવિત્રપ્રધાનથયા ઇંદીરાબેન જવાહરલાલ મહાત્માગાંધી,મોરારજી દેસાઇજેપવિત્રકહેવાય
મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજતા,જગતમાં એ દેહના શ્રધ્ધાથી સન્માન પણકરાય
જગતમાં પવિત્રશાન ભારતવાસીઓનીજ કહેવાય,જે નિખાલસ ભાવનાથીજ જીવીજાય
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
########################################################################
=======જય ભારતમાતાકી જય======જય ભારતમાતાકી======જય ભારતમાતાકી જય======
-------------------------------------------------------------------------૦
August 10th 2023
. પવિત્રસંત જલાસાંઇ
તાઃ૧૦/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનેકપવિત્રદેહથી જન્મલીધા ભગવાને,સંગે પવિત્રસંતથીય જન્મ લઈ જાય
ભારતદેશને પવિત્રદેશકર્યો જગતમાં,જ્યાંપરમાત્માની પવિત્રપ્રેરણામળીજાંય
.....માનવદેહને હિંદુધર્મથી પવિત્રકૃપા મળીજાય,જે જીવનમાં શ્રધ્ધાશબુરી મળી જાય.
મળેલમાનવદેહના જીવને પવિત્ર પેરણા મળે,જીવનમાં પવિત્રભક્તિ મેળવાય
પવિત્રસંત શ્રીસાંઇબાબા પાર્થીવગામમાંજન્મી,શેરડીમાં દ્વારકામાઈનીકૃપાથાય
પવિત્રરાહે જીવનજીવતા પ્રેરણામળી ભગવાનની,એ શ્રધ્ધાઅનેશબુરીકહીજાય
ભક્તિની પવિત્રરાહમળે જીવના માનવદેહને,જે સંતસાંઈબાબાથી પ્રેરણાથાય
.....માનવદેહને હિંદુધર્મથી પવિત્રકૃપા મળીજાય,જે જીવનમાં શ્રધ્ધાશબુરી મળી જાય.
ભગવાન પવિત્રદેહથી ભારતમાંજન્મલઈ,હિંદુધર્મથી મળેલમાનવદેહને પ્રેરીજાય
વિરપુરગામમાં ઠકકર પરિવારર્માં,પવિત્રદેહથી જન્મલીધો એજલારામ કહેવાય
ભગવાનની પવિત્રપ્રેરણાએ દુકાન ચલાવતા,જીવનમાં સમયસાથે ચાલીજવાય
પ્રભુનોપ્રેમ મળતા જીવનમાં ભુખ્યાને ભોજનઆપી,પવિત્રપ્રેરણા કરીપ્રેરીજાય
.....માનવદેહને હિંદુધર્મથી પવિત્રકૃપા મળીજાય,જે જીવનમાં શ્રધ્ધાશબુરી મળી જાય.
###################################################################
July 30th 2023
. માબાપનોપ્રેમ
તાઃ૩૦/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહે જીવનં જીવવાની પ્રેરણા મળે,માબાપની એપવિત્રકૃપા કહેવાય
માબાપના પવિત્રપ્રેમથી સંતાનજન્મથી આવીજાય,એ પ્રભુનીકૃપા મેળવાય
....અવનીપર જીવને ગતજન્મના થયેલ કર્મથીજ,સંતાનથી આગમન મળી જાય.
જગતમાં પરમાત્માનીપાવનકૃપા,જે મળેલમાનવદેહને જીવનમાંપ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,જે નિરાધારદેહથીબચાવીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ,એદેહને જીવનમાં અનેકરાહેજીવાડીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળેદેહને,જ્યાં શ્રધ્ધાથીઘ્રરમાં ભગવાનનીપુંજાકરાય
....અવનીપર જીવને ગતજન્મના થયેલ કર્મથીજ,સંતાનથી આગમન મળી જાય.
માબાપના પવિત્ર આશિર્વાદથી સંતાનને,જીવનમાં કર્મની પ્રેરણા મળતીજાય
જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઈથી દુર રહેવાય ઍકૃપા કહેવાય
જીવને જન્મથી દેહમળે એપ્રભુકૃપાકહેવાય,જે મળેલદેહને કર્મથી જીવનજીવાય
જીવને જગતમાં માબાપનીકૃપાએ જન્મથી દેહમળે,જે આશિર્વાદથીજમેળવાય
....અવનીપર જીવને ગતજન્મના થયેલ કર્મથીજ,સંતાનથી આગમન મળી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
July 28th 2023
. પવિત્ર સુર્યદેવ
તાઃ૨૮/૭/૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પ્રત્યક્ષ પવિત્રસુર્યદેવ કહેવાય,જે જગતમાં સવારસાંજથી જીવને પેરી જાય
અદભુતકૃપાળુ પવિત્ર ભગવાનનો દેહ છે,જેમને જગતમાં સુર્યદેવથી પુંજાવિધીકરાય
.....એ જગતમાં પ્રત્યક્ષદેવ કહેવાય,જેમને શ્રધ્ધાથી ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય.
અવનીપર જીવના દેહનેકર્મનો સંબંધ,જે જીવને જગતપર આગમનવિદાય આપીજાય
જગતમાં સુર્યદેવના દર્શનથી સવાર મળી જાય,જે અવનીપરનાદેહને કર્મ કરાવીજાય
મળેલદેહને સવાર અને સાંજથી સુર્યદેવની પ્રેરણા મળે,જે દેહને કર્મથી અનુભવથાય
જીવને જન્મથી મળેલદેહને પવિત્રપ્રેરણામળે,ના કોઇદેહને નિરાધારદેહથી ઓળખાય
.....એ જગતમાં પ્રત્યક્ષદેવ કહેવાય,જેમને શ્રધ્ધાથી ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા હિંદુધર્મથી મળે,જે પવિત્ર ભારતદેશથી જીવને પ્રેરી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતદેશમાં,જે ભકિતરાહે જીવનજીવાડીજાય
પ્રત્યક્ષ પરમાત્માનોદેહ એ પવિત્ર સુર્યદેવ કહેવાય,જેમની સવારઅનેસાંજે પુંજા કરાય
પવિત્રકૃપાળુ દેવછે જેજગતમાં જીવના મળેલદેહને,જીવનમાં પવિત્રરાહે પ્રેરણાકરીજાય
.....એ જગતમાં પ્રત્યક્ષદેવ કહેવાય,જેમને શ્રધ્ધાથી ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય.
======================================================================
July 21st 2023
. પવિત્રકર્મનો સાથ
તાઃ૨૧/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકુપા મળે જીવનમાં પવિત્રપ્રેમથી,જે મળેલ માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને સમયે મળેલદેહથી જીવનમાં કર્મકરાય,જે જીવને જન્મમરણથી અનુભવથાય
.....કુદરતની આપાવનકૃપા કહેવાય,એ દેહનેસમયે શ્રધ્ધાથી પવિત્ર ભક્તિરાહ મળી જાય.
અવનીપર જીવને ગતજન્મના દેહના કર્મથી,જીવને આગમનવિદાયથી કર્મકરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવના મળેલદેહને,જીવનમાં પવિત્રકર્મની રાહ મળી જાય
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં કર્મ કરાવી જાય,જે દેહને સમયસાથે લઈ જાય
જીવનાદેહ પર પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
.....કુદરતની આપાવનકૃપા કહેવાય,એ દેહનેસમયે શ્રધ્ધાથી પવિત્ર ભક્તિરાહ મળી જાય.
જગતમાં જન્મથી માનવદેહ મળે એપ્રભુક્રુપા કહેવાય,જે સમયે હિંદુધર્મથી વંદન થાય
પવિત્ર હિંદુધર્મ જગતમાં પવિત્ર ભારતદેશથી મળૅ,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
ભારતદેશમાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈજાય,જે શ્રધ્ધાથી ભક્તિરાહ આપીજાય
માનવદેહને જીવનમાં પવિત્રભક્તિરાહ હિંદુધર્મથી મળે,જે સમયે જીવનેમુક્તિમળીજાય
.....કુદરતની આપાવનકૃપા કહેવાય,એ દેહનેસમયે શ્રધ્ધાથી પવિત્ર ભક્તિરાહ મળી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
July 14th 2023
*****
*****
. મળે પવિત્રકૃપા પ્રભુની
તાઃ૧૪/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહને અવનીપર કર્મનોસંબંધ,નાકોઇ જીવનાદેહથીકદી દુર રહેવાય
આપરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને જીવનમાં સમયસાથેલઈજાય
.....જીવના મળેલદેહને નામોહમાયાની ચાદર અડીજાય,કે નાકોઇ કર્મથી દુર રહેવાય.
અદભુત કૃપા અવનીપર પરમાત્માની કહેવાય,ના દેહને સમયથી દુર લઈજાય
જીવનમાં પવિત્રકૃપાએ પ્રેરણા મળે પ્રભુની,જે પાવનરાહે જીવનાદેહનેપ્રેરીજાય
મળેલદેહને શ્રધ્ધાથી પરમાત્માની પુંજાકરતા,જીવનમાં પવિત્રરાહે સુખમળીજાય
જીવનમાં નાકોઇ આશાકેઅપેક્ષા અડીજાય,જે દેહનાજીવને અંતેમુક્તિમળીજાય
.....જીવના મળેલદેહને નામોહમાયાની ચાદર અડીજાય,કે નાકોઇ કર્મથી દુર રહેવાય.
જગતમાં પરમાત્માની કૃપા મળેલદેહને સમયસાથે લઈ જાય,એપ્રભુકૃપાકહેવાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ એ જીવને પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીજ મળે,એ સમયેસમજાય
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર કહેવાય,ના કોઇથીકદી સમયથી દુર્રહેવાય
.....જીવના મળેલદેહને નામોહમાયાની ચાદર અડીજાય,કે નાકોઇ કર્મથી દુર રહેવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
June 25th 2023
. શ્રધ્ધાથી ભક્તિ
તાઃ૨૫/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી સમયે માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
અવનીપર જીવને જન્મથી આગમન મળે,જે મળેલદેહના કર્મથી મૅળવાય
.....જગતમાં પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે અનેકદેહથી આગમનઆપીજાય
પરમાત્માની આ પવિત્ર કૃપા કહેવાય,એ સમયે જીવને માનવદેહમળીજાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળે,ના કોઇજીવથી દુરરહેવાય
સમયે નિરાધારદેહથી જીવનેજન્મમળે,એ પ્રાણીપશુજાનવરપક્ષીથીજીવીજાય
.....જગતમાં પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય.
પવિત્ર ભારતદેશમાં ભગવાને પવિત્રદેહથી જન્મલઈ,દેશને પવિત્ર કરી જાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રર્ધ્ધાથી પ્રભુનીભક્તિથાય
જીવને અવનીપર કર્મનો સંબંધ મળે,જ્યાં ઘરમાં ભગવાનની ભક્તિ કરાય
પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય
.....જગતમાં પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય.
###############################################################
June 22nd 2023

. સમયનો સંગાથમળે
તાઃ૨૨/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા જગતમાં પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
જીવના મળેલદેહને જગતમાં નાસમયથી દુર રહેવાય,એજ પવિત્રકૃપા પ્રભુની કહેવાય
...અવનીપર જીવને સમયે જન્મથી દેહ મળે,જે જીવપર ભગવાનની પવિત્રક્રુપા થઈ જાય.
પવિત્રકૃપા ભારતદેશથી જીવને મળે,જ્યાં અનેક પવિત્રદેહથી પરમાત્મા જન્મલઈ જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે,એ પવિત્ર ભારતદેશથી કહેવાય ના અપેક્ષારખાય
માનવદેહને જન્મ મળતા કર્મનો સંગાથ મળે,જ્ર જીવનમાં અનેકપવિત્રરાહે કરાઈ જાય
પ્રભુનો પવિત્રપ્રેમ મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજા કરાય
...અવનીપર જીવને સમયે જન્મથી દેહ મળે,જે જીવપર ભગવાનની પવિત્રક્રુપા થઈ જાય.
જીવના મળેલ માનવદેહને પ્રભુકૃપાએ ઉંમરનો સાથમળે,જે દેહને સમયસાથે લઈ જાય
જન્મમળતા દેહને બાળપણજુવાની અને ધેડપણજ મળે,જે પ્રભુકૃપાથી સમયને સચવાય
અવનીપર જીવને જન્મમરણથી અનુભવ થાય,જે ગતજન્મના કર્મથીજ દેહ મળતો જાય
સમયની પવિત્રસાંકળ માનવદેહને સ્પર્શે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની નિખાલસભાવે પુંજાકરાય
...અવનીપર જીવને સમયે જન્મથી દેહ મળે,જે જીવપર ભગવાનની પવિત્રક્રુપા થઈ જાય.
***********************************************************************
June 22nd 2023
****
***
. પવિત્રપ્રેરણા પ્રેમની
તાઃ૨૨/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને પરમાત્માનીકૃપા,જે દેહને સમયની સાથે ચલાવી જાય
અવનીપર જીવને ગતજન્મના મળેલદેહના કર્મથી,જીવને જન્મમરણથીજ સમજાય
....સમયે જીવના મળેલદેહને કર્મનીકેડી મળે,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડી જાય.
જગતમાં પવિત્ર પાવનકૃપા ભગવાનની કહેવાય,એ જીવને મળેલદેહથી અનુભવાય
જીવને સમયે માનવદેહથી આગમન મળે,જે નિરાધારદેહથીજ જીવને બચાવી જાય
અવનીપર જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે મળેલદેહને કર્મ કરાવી જાય
પરમાત્માનાપ્રેમની પવિત્રપ્રેરણા જીવનેમળે,એજીવને અવનીપરના આગમંનથીદેખાય
....સમયે જીવના મળેલદેહને કર્મનીકેડી મળે,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાને લીધેલદેહનીપુંજાકરાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જ્યાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મલઈ જાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશમાં,જ્યાં ભગવાન પવિત્ર્દેહથી જન્મીજાય
મળે પાવનકૃપા પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીનેપુંજાકરાય
....સમયે જીવના મળેલદેહને કર્મનીકેડી મળે,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડી જાય.
########################################################################
June 20th 2023
હિન્દુ તહેવારને ઉજવાય
તાઃ૨૦/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર પરમાત્માની કૃપા કહેવાય,જે હિન્દુ ધર્મમાં પવિત્ર તહેવાર ઉજવાય
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુનીકૃપા,એ જીવને જન્મમરણથી અનુભવથાય
.....જગતમાં પવિત્ર ભારતદેશજ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઇ ક્ર્પાકરી જાય
ભગવાનની પવિત્રકૃપા જીવના મળેલદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
અનેક પવિત્રદેહથી પરમાત્મા ભારતદેશમાં જન્મીજાય,એજ ભગવાનની કૃપા કહેવાય
જીવને મળે માનવદેહને ગતજન્મના દેહના કર્મથી,પ્રભુનીકૃપા જીવને સુખ આપીજાય
હિંદુધર્મમાં ભારતદેશથી જગતમાં પવિત્ર તહેવારને ઉજવાય,જેમાં પ્રભુની પુંજા કરાય
.....જગતમાં પવિત્ર ભારતદેશજ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઇ ક્ર્પાકરી જાય
પરમાત્માની પવિત્રક્ર્પા મળે હિંદુધર્મમાં મળેલમાનવદેહને,જે જીવનમાં કર્મ કરાવીજાય
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે પરમાત્માની પવિત્ર કૃપાએજ મળી જાય
પવિત્રદેહથી પરમાત્માએ ભારતદેશમાં જન્મલઈ,માનવદેહને પવિત્રહિંદુધર્મથી પ્રેરીજાય
એ ભગવાનની પવિત્રપ્રેરણા મળે,જે માનવદેહને હિંદુધર્મનીરાહ આપી પ્રેરણાકરીજાય
.....જગતમાં પવિત્ર ભારતદેશજ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઇ ક્ર્પાકરી જાય
##########################################################################