January 29th 2022

સમય નાપકડાય

આરતી - જય ગણેશ જય ગણેશ Jay Ganesh Jay Ganesh Aarti: Parthiv Gohil | Music: Gaurang Vyas - YouTube
.           સમય નાપકડાય

તાઃ૨૯/૧/૨૦૨૨              પદીપ બ્રહ્મભટ્ટ  

જીવને માનવદેહથી જન્મ મળે અવનીપર,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
ગત જન્મના દેહથી થયેલકર્મથી,જીવને બંધનથીજ માનવદેહ મળી જાય
....જગતપર નાકોઇ જીવનીતાકાત,જે જન્મમળતા દેહથી કળીયુગથી છટકાય.
અવનીપર જીવનુઆગમન એસમયની સાંકળ,પ્રભુનેપ્રાથના કરતાસમજાય
માનવદેહપર ભગવાનની પાવનકૃપા મળે,જે જીવનમાંસમયે સમજાઈજાય 
અવનીપરના આગમનને સમજીનેજીવતા,ભગવાનની પવિત્રકૃપા મળીજાય
મોહમાયાની ચાદર એકળીયુગનીઅસર,પ્રભુની શ્રધ્ધાભક્તિથી બચીજવાય
....જગતપર નાકોઇ જીવનીતાકાત,જે જન્મમળતા દેહથી કળીયુગથી છટકાય.
અવનીપરના આગમનથીબચવા,પ્રાર્થનાકરતા પ્રભુકૃપાએ મુક્તિ મળીજાય
કળિયુગના સમયથી બચવા માનવદેહને,ભગવાનનીપુંજાકરતા બચીજવાય
દુનીયામાં નાકોઇથી સમયને પકડાય,કે નાતેનાથી દુર રહી જીવનજીવાય
આજ સમયની સાંકળછે અવનીપર,જે ઘરમાં ભક્તિકરતા સમયથીબચાય
....જગતપર નાકોઇ જીવનીતાકાત,જે જન્મમળતા દેહથી કળીયુગથી છટકાય.
==============================================================

	
January 22nd 2022

મળેલદેહની સમજ

Chepter of Ramayan is a step by step position of mind, follow it to be free
.             મળેલદેહની સમજ

તાઃ૨૨/૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે અવનીપર સમયથી સમજાય
અનેકદેહથી આગમનવિદાય એજ,પરમાત્માની પવિત્ર કૃપાજ કહેવાય
.....જે અવનીપર અદભુતલીલાએ અનુભવાય,જે માનવદેહને સમયે સમજાય.
પ્રેમની પાવનરાહ મળે માનવદેહને,ના પ્રાણીપશુજાનવરપક્ષીનેસમજાય
કુદરતની આજ પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને કર્મથીજઅનુભવાય
જીવને માનવદેહમળે એપરમાત્માની કૃપા કહેવાય,જેસમયથી સચવાય
જગતમાં મળેલદેહને ઉંમરની સાથેજ ચાલતા,જીવનમાં કર્મ થતા જાય
.....જે અવનીપર અદભુતલીલાએ અનુભવાય,જે માનવદેહને સમયે સમજાય.
પ્રભુની અદભુતકૃપાએ મળેલદેહને,જીવનમાં પરિવારને કુળથીઓળખાય
કુદરતની કૃપાને સાચવીને ચાલવા,ભગવાનની કૃપાએ ઘરમાંભક્તિકરાય
મળે આશિર્વાદ જીવનમાં વડીલદેહના,એ સંસ્કારને સાચવીને લઈજાય
મળેલદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે પ્રભુકૃપાએ મુક્તિમળીજાય
.....જે અવનીપર અદભુતલીલાએ અનુભવાય,જે માનવદેહને સમયે સમજાય.
##############################################################
January 22nd 2022

કૃપાથી પ્રેમમળે

લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે કરો આ સરળ ઉપાયો - જીવનભર પૈસાની કમી નહિ રહે... - Gujarati News & Stories
.            .કૃપાથી પ્રેમમળે

તાઃ૨૨/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા ભગવાનની અવનીપર,જે મળેલમાનવદેહને સમયે સમજાય
પરમાત્માએ અનેકદેહ લીધા ભારતદેશમાં,જે દેવ દેવીઓથી ઓળખાય
....હિંદુ ધર્મમાં ભક્તિની પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
જીવને અવનીપર માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય
જન્મમરણનો સંબંધ જીવનેમળે દેહને,જે પ્રભુકૃપાએ સમયે મળતો જાય
અવનીપર અનેકદેહનુ આગમનથાય,એ ગતજન્મના દેહનાકર્મથીમળીજાય
માનવદેહ એજ કૃપાપ્રભુની કહેવાય,જે દેહના કર્મને પવિત્રરાહે લઈજાય
....હિંદુ ધર્મમાં ભક્તિની પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
પવિત્રદેહથી જન્મ લીધો ભગવાને ભારતમાં,જે સમયેદેહ મુકી ચાલીજાય
શ્રધ્ધારાખીને પ્રભુની ઘરમાં ભક્તિ કરતા,પરમાત્માની કૃપાય અનુભવાય
પવિત્રપ્રેમ મળે માનવદેહને જીવનમાં,એ પ્રભુની ભક્તિકરતા મળી જાય
નાકોઇ આશાકે અપેક્ષાની માયા રહે જીવનમાં,એ પવિત્રજીવન કહેવાય 
....હિંદુ ધર્મમાં ભક્તિની પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ

January 19th 2022

ભરોશો ભગવાનપર

 જાણો અઠવાડિયાનો કયો દિવસ કયા ભગવાનને સમર્પિત છે –
.           .ભરોશો ભગવાનપર

તાઃ૧૯/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાછે,જે દેહને હિંદુધર્મ આપી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
.....એ પવિત્રકૃપા માનવદેહપર થઈ,જ્યાં હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
જીવને સંબંધસમયનો નાકોઇથી છટકાય,જન્મમરણએ સમયે મેળવાય
ભગવાનની પવિત્રકૃપા ધરતીપર,જ્યાં મળેલદેહમાં માનવદેહને સમજાય
અનેકદેહ મળેજીવને જેમાં માનવદેહ,એ પરમાત્માની કૃપાએ મળીજાય
અદભુતકૃપા પ્રભુનીછે જેહિંન્દુધર્મની જ્યોત,ભારતદેશથી પ્રગટાવી જાય
.....એ પવિત્રકૃપા માનવદેહપર થઈ,જ્યાં હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
અવનીપર માનવદેહમળે એ પ્રભુનીકૃપા,જે દેહને સમય સાથે લઈ જાય
મળેલદેહને જીવનમાં ઉંમરઅડે,જે સમયેબાળપણજુવાનીઘડપણ મેળવાય
જન્મમરણનો સંબંધદેહને,જે દેહથી થયેલ કર્મથી આવનજાવન આપીજાય
માનવદેહને પ્રભુપર ભરોશોરાખતા,જીવના પવિત્રકર્મથી મુક્તિમળી જાય
.....એ પવિત્રકૃપા માનવદેહપર થઈ,જ્યાં હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
*************************************************************

              

January 8th 2022

પરમકૃપાળુ ભગવાન

 
.           પરમકૃપાળુ ભગવાન

તાઃ૮/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
માનવદેહ મળે જીવને અવનીપર,જે જીવનમાં સમયનો સંગાથ મેળવી જાય
જગતપર ના કોઇની તાકાત જીવનમાં,કે ના કોઇથી સમયને છોડીને ચલાય
....એ અદભુત પરમકૃપા પરમાત્માની અવનીપર,જે સમયની સમજણ આપી જાય.
મળેલ માનવદેહને પાવનરાહે જીવવા,પરમાત્માની પવિત્રકૃપા સમયે મળીજાય
પવિત્રરાહે જીવનજીવવા નાકોઇ અપેક્ષારખાય,સમયનીસાથે ચાલતા મેળવાય
ભગવાનની કૃપામળે દેહને જીવનમાં,જ્યાં ઘરમાશ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
જીવના મળેલદેહને જગતમાં કર્મનોસંબંધ,સમયે જીવને જન્મમરણ મળી જાય
....એ અદભુત પરમકૃપા પરમાત્માની અવનીપર,જે સમયની સમજણ આપી જાય.
લાગણી માગણી એ સમયની સાંકળ,નાકોઇજ મળેલદેહથી કદી દુર રહેવાય
જીવનમાં સમયનીસાથે ચાલવા,ઘરમાં ભક્તિકરતા પરમકૃપા પ્રભુની મેળવાય
મોહમાયાને દુરરાખવા જીવનમાં ભગવાનને,પ્રાર્થનાકરી વંદન કરતા સમજાય
પરમાત્માની પવિત્રકૃપા જીવને પાવનરાહ આપે,જે જન્મમરણથી છોડી જાય 
....એ અદભુત પરમકૃપા પરમાત્માની અવનીપર,જે સમયની સમજણ આપી જાય.
=================================================================
January 7th 2022

ભગવાનની ભક્તિ

++Today is the coincidence of Shani Pradosh 13th monthly Shivratri and 14th  Somavati Amas | આજે શનિ પ્રદોષ 13મીએ માસિક શિવરાત્રિ અને 14મીએ સોમવતી  અમાસનો સંયોગ - Divya Bhaskar++
.           .ભગવાનની ભક્તિ

તાઃ૭/૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્રરાહ મળે અવનીપર જીવના મળેલદેહને,એ સમયસાથે કર્મ કરાવીજાય
મળેલ માનવદેહ એ ભગવાનનીકૃપા મળે,જ્યાં જીવનમાં પવિત્રકર્મથી જીવાય
....જીવને ગતજન્મે મળેલદેહના થયેલ કર્મથી,જગતપર જીવને સમયેદેહ મળી જાય.
મળેલ માનવદેહને પ્રભુનીકૄપા મળે,જે જીવનમાં સત્કર્મનો સંગાથ આપીજાય
ભારતની ધરતીને પવિત્ર કરવા હિંદુધર્મમાં,પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પ્રભુકૃપાએ ભગવાન દેવઅનેદેવીઓથી જન્મ્યા,જેમની ભક્તિ જીવનમાં કરાય
પરમાત્માની પુંજા ઘરમાં ધુપદીપ કરી,શ્રધ્ધારાખીને વંદન કરી અર્ચના કરાય
....જીવને ગતજન્મે મળેલદેહના થયેલ કર્મથી,જગતપર જીવને સમયેદેહ મળી જાય.
પવિત્રકૃપાએ પરમાત્માએ અનેકદેહલીધા,જેમને શ્રધ્ધાથી ભગવાન પણકહેવાય
અનેકદેહ લીધા છે ભારતમાં જેમની કૃપા પામવા,અનેક મંદીરમાંય પુંજાકરાય
શ્રધ્ધારાખી મળેલદેહને સમયને સાચવી ચાલતા,પ્રભુની પાવનકૃપાય મળીજાય
ભગવાનની પવિત્રકૃપા જગતમાં મળેલદેહને,જીવને જન્મમરણથીછટકાવી જાય
....જીવને ગતજન્મે મળેલદેહના થયેલ કર્મથી,જગતપર જીવને સમયેદેહ મળી જાય.
=================================================================

	
January 1st 2022

સમય મળે

 શિવજીને કેમ પસંદ છે શ્રાવણ માસ, કેમ વરસાદથી થાય છે પ્રસન્ન?
.            .સમય મળે

તાઃ૧/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં જીવનુ આગમન મળેલદેહથી,જે પ્રભુની પાવનકૃપા કહેવાય
જીવને જન્મરણનો સંબંધ કૃપાએ મળે,એ ગતજન્મના કર્મથીમેળવાય
.....ભગવાનની કૃપાએજ જીવને સમય મળે,જે પવિત્રકર્મથી સમજાઈ જાય.
અદભુતલીલા જગતપર પરમાત્માની,જે મળેલદેહને જીવન આપી જાય
સત્કર્મ એદેહને પવિત્રરાહ આપે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા થાય
ભગવાનની કૃપા મળે જીવનમાં ભક્તને,એજ સમયની સાથે લઈ જાય
ભારતની ધરતીને પવિત્ર કરવાજ,ભગવાન અનેકદેહથી જન્મ લઈજાય
.....ભગવાનની કૃપાએજ જીવને સમય મળે,જે પવિત્રકર્મથી સમજાઈ જાય.
ના કોઇજ મળેલદેહથી સમયથી દુર રહેવાય,કે ના કોઇદેહથી છટકાય
સમયનીસાથે ચાલવા ભગવાનની કૃપાથાય,જે પવિત્રભક્તિ કરાવી જાય
નિખાલસ ભાવનાથી ભગવાનની પુંજા કરતા,જીવનમાં સુખ આપીજાય
નાકોઇ અપેક્ષા રાખીને જીવનમાં,સવારસાંજ ભગવાનની સેવાજ કરાય
.....ભગવાનની કૃપાએજ જીવને સમય મળે,જે પવિત્રકર્મથી સમજાઈ જાય.
##############################################################

 

December 29th 2021

પવિત્ર માનવદેહ

 ભગવાન શ્રીકૃષ્ણ દીવાની મીરાંબાઈ
.              પવિત્ર માનવદેહ

 તાઃ૨૯/૧૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ
  
જગતમાં સંબંધ જીવને પ્રભુની કૃપાએ મળે,જે સમયની સાથેજ લઈ જાય
પવિત્ર પ્રેરણાએ જીવને માનવદેહ મળે,જે બીજા અનેકદેહથી બચાવીજાય
.....એ કૃપા પરમાત્માની મળે જીવને,જે ગતજન્મના દેહને પાવનરાહે દોરી જાય.
ભગવાનના અનેકદેહથી ભારતદેશમાં,અનેક પવિત્રદેવદેવીઓથી જન્મી જાય
મળેલદેહના જીવને પરમાત્માની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાની પવિત્રરાહ પકડાય
પવિત્રરાહ મળે જીવના દેહને સમયેજ મળે,એ નિખાલસ ભાવનાથી જીવાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપથી પરમાત્માની પુંજા કરાય,સંગે વંદનપણ કરાય
.....એ કૃપા પરમાત્માની મળે જીવને,જે ગતજન્મના દેહને પાવનરાહે દોરી જાય.
મળેલમાનવદેહને લાગણી માગણીને દુર રાખી,જીવનમાં પુંજાકરી ભક્તિકરાય
પરમાત્માની પાવનકુપા મળે જીવનમાં,એ મળેલ માનવદેહને સમયેજ સમજાય
જીવને અવનીપર આગમન થાય,જે પ્રાણીપશુજાનવરપક્ષી અને માનવદેહમળે
માનવદેહ એ પ્રભુની કૃપાએજ મળે,અંતે જીવને જન્મમરણથી મુક્તિ દઈજાય
.....એ કૃપા પરમાત્માની મળે જીવને,જે ગતજન્મના દેહને પાવનરાહે દોરી જાય.
##################################################################
December 20th 2021

પવિત્ર પ્રેમનીકૃપા

Spirituality & Self Realization – Dr. KAUSHIK CHAUDHARY
.           .પવિત્ર પ્રેમનીકૃપા 

તાઃ૨૦/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
                                 
અવનીપર જીવને સમયે માનવદેહમળે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
અનેકદેહથી કર્મનોસંબંધમળે દેહને,એજીવનુ અવનીપર આવનજાવન થાય
....એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,જગતપર નાકોઇજ જીવથી છટકાય.
જીવને માનવદેહ મળે અવનીપર,જે સમયની સાથે કૃપાએ જીવન જીવાય
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મપર થઈ,જે ભારતમાં અનેકદેહથીજન્મીજાય
સોમવારના દીવસે હિંદુધર્મમાં,શંકરભગવાનની ૐનમઃશિવાયથી પુંજાકરાય
પવિત્રપ્રેમની કૃપા શ્રીભોલેનાથની થાય,જે શ્રધ્ધાળુભક્તને સુખઆપી જાય
....એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,જગતપર નાકોઇજ જીવથી છટકાય.
પવિત્ર માતાપાર્વતીના એ પતિદેવ થયા,જે પાર્વતીપતિ મહાદેવથીય પુંજાય
પવિત્રકૃપાળુ શંકરભગવાન,પવિત્ર વિઘ્નહર્તા શ્રી ગણેશજીના પિતા કહેવાય 
હિંદુ ધર્મમાં અનેકદેહથી ભારતદેશમાં.પરમાત્મા અનેકદેહથી જન્મ લઈજાય
મળેલ માનવદેહ ધરમાં ધુપદીપ કરીને,પ્રભુની પ્રાર્થના કરીને પુંજા કરીજાય
....એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,જગતપર નાકોઇજ જીવથી છટકાય.
==============================================================
December 19th 2021

પાવનકૃપા પ્રભુની

જ્યારે પ્રભુદર્શનની ઈચ્છા થાય ત્યારે ભક્તિનો પ્રારંભ થાય છે - Navgujarat  Samay | DailyHunt 
.              પાવનકૃપા પ્રભુની 

 તાઃ૧૮/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતાજ,જીવનમાં પાવનકૃપાજ મળી જાય
મળેલ માનવદેહને જીવનમાં પાવનરાહ મળે,જે પવિત્રજીવન જીવાડી જાય
.....એજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય્,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
પ્રભુની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે.જે સમય સમજીને જીવાય
જગતમાં હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી,એ પ્રભુના જન્મથીજ દેખાય
ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,જે પવિત્રદેહ લઈ આવી જાય
ભગવાને લીધેલદેહની શ્રધ્ધાથી ધરમાં પુંજા કરતા,પવિત્ર જીવન જીવાય
.....એજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય્,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
અવનીપર જીવને માનવદેહ મળે,જે ગતજન્મના થયેલકર્મથીજ મળી જાય
જીવનમાં પાવનરાહ મળે મળેલદેહને,એ પરમાત્માની પાવન કૃપા કહેવાય
શ્રધ્ધા અને વિશ્વાસ રાખીને ભગવાનની પુંજા કરતા,ના અપેક્ષ અડી જાય
પવિત્રકૃપા મળે પ્રભુની જીવનમાં,એ અંતે જીવના દેહને મુક્તિ આપી જાય
.....એજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય્,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.

####################################################

« Previous PageNext Page »