December 14th 2021

શ્રધ્ધાના સંગાથે મળે

 Lohana (લોહાણા) છો? તો આ પેજ Like કરો, - Community | Facebook
.            .શ્રધ્ધાના સંગાથે મળે

તાઃ૧૪/૧૨/૨૦૨૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રભુની પવિત્રકૃપાએ મળેલમાનવદેહને,સમયની સાથે જીવનમાં લઈ જાય
જીવને માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મના થયેલ કર્મથીજ મેળવાય
.....મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે હિંદુધર્મમાં પવિત્રરાહે લઈ જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
મળેલદેહને જીવનમાં કર્મનો સ્પર્શ થાય,જે સમયની સાથે દેહને લઈ જાય
જીવને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા થાય
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધા,જે હિંદુધર્મને જગતમાં પવિત્ર કરીજાય
.....મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે હિંદુધર્મમાં પવિત્રરાહે લઈ જાય.
પાવનરાહ મળે જીવનમાં મળેલદેહને,જ્યાં સમયે શ્રધ્ધારાખી જીવન જીવાય
નામોહમાયાનો સંબંધઅડે જીવને,જે સમય સમજીને ચાલતા દેહથી મેળવાય
પરમાત્માની પ્રેરણા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ધરમાં ધુપદીપથી પુંજાય
જીવને પવિત્રરાહ મળે જીવનમાં,જે દેહને સમયે શ્રધ્ધાનો સંગાથ મળી જાય
.....મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે હિંદુધર્મમાં પવિત્રરાહે લઈ જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
December 6th 2021

શિવશંકર ભોલેનાથ

 **Somwar Ke Upay: ભગવાન શિવ અને માતા પાર્વતી સોમવારે આ કાર્યોથી પ્રસન્ન થાય  છે, ઘરમાં ધનની કમી નથી રહેતી.**
.            શિવશંકર ભોલેનાથ 

તાઃ૬/૧૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમકૃપાળુ પરમાત્મા શ્રીશંકરભગવાન છે,જે ભોલેનાથ પણ કહેવાય
પરમ શક્તિશાળી એ મહાદેવ કહેવાય,એ પાર્વતીપતિથી ઓળખાય
....એવા વ્હાલા ભગવાન હિંદુધર્મમાં થયા,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય.
પવિત્ર શંકરભગવાન ધરતીપર,જે ભારતમાં પવિત્રગંગાનદી વહાવીજાય
હિમાલયની પવિત્ર પુત્રી પાર્વતી,એ શંકર ભગવાનની પત્નિ થઈ જાય
મળેલ માનવદેહને જીવનમાંપવિત્રકૃપાએ,સંબંધમળે જે સંતાનથી દેખાય
પવિત્રસંતાન શ્રીગણેશ અને શ્રીકાર્તિકેય,દીકરી અશોકસુંદરી જન્મી જાય
....એવા વ્હાલા ભગવાન હિંદુધર્મમાં થયા,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય.
માતાપિતાની કૃપાએ જન્મતા,શ્રી ગણેશ હિંદુધર્મમાં ભાગ્યવિધાતા થાય
અવનીપર જીવનેમળેલ માનવદેહને,પાવનરાહે જીવવા પ્રેરણા કરી જાય
શ્રીગણેશને હિંદુધર્મમાં વિઘ્નહર્તાથીપુંજાય,એરિધ્ધીસિધ્ધીના પતિકહેવાય
પરમાત્માના પવિત્ર પરિવારને માનવદેહથી,ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
....એવા વ્હાલા ભગવાન હિંદુધર્મમાં થયા,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય.
###############################################################
November 15th 2021

મળેલ સમયની સમજ

 **ભગવાન શ્રી કૃષ્ણએ કહેલા કળિયુગના લક્ષણો... - News Gujarat**
.          મળેલ સમયની સમજ

તાઃ૧૫/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

  પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,મળેલ માનવદેહને અનુભવ થાય 
જીવને જન્મ મળતા જીવનમાં,કર્મની કેડી મળે જે જીવનમાં કરાય
.....પવિત્રકર્મની પાવનરાહ મળે દેહને,જે મળેલ સમયની સમજ આપી જાય.
કુદરતની આ પવિત્રલીલા છે જગતપર,જીવને જન્મમળતા સમજાય
સમયને સમજી ચાલતા માનવદેહને,જીવનમાં નાકોઇ તકલીફ થાય
પવિત્રરાહે જીવન જીવવા હિંદુધર્મમાં,પ્રભુએ લીધેલદેહની પુંજાકરાય
શ્રધ્ધાભાવનાથી પરમાત્માની સેવાકરતા,મળેલદેહપર પાવનકૃપાથાય
.....પવિત્રકર્મની પાવનરાહ મળે દેહને,જે મળેલ સમયની સમજ આપી જાય.
જગતમાં પ્રભુની કૃપાએ પવિત્ર હિંદુધર્મ છે,જે જીવના દેહનેસમજાય
ઘરમાં ધુપદીપ કરી પરમાત્માની આરતી કરતા,પવિત્રકૃપા મેળવાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ સમયે જન્મમરણ આપી જાય
સમય સમજીનેચાલતા પાવનકૃપામળે,એ આવનજાવનથી બચાવીજાય
.....પવિત્રકર્મની પાવનરાહ મળે દેહને,જે મળેલ સમયની સમજ આપી જાય.
##############################################################
November 3rd 2021

પ્રભુની પાવન કૃપા

Happy Diwali Wishes or Greetings, Quotes, Shayari and Status Messages in  Gujarati with HD Image download - WISHES SMS IN ENGLISH | GUJARATI | HINDI
.          .પ્રભુની પાવનકૃપા  

તાઃ૩/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવનમાં પવિત્રરાહ મળે મળેલદેહને,જ્યાં પવિત્ર શ્રધ્ધાથી ભક્તિ કરાય  
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે દેવદેવીઓથીજ જન્મ લઈ જાય
.....પાવનકૃપા પરમાત્માની છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મથી આવી જાય.
ભારતદેહમાં અનેક પવિત્ર તહેવાર,હિંદુ ધર્મમાંજ દરેક વર્ષે મળતો જાય
પવિત્રતહેવારમાં દેવઅનેદેવીઓને,ઘરમાં ધુપદીપથી પુંજાકરી વંદન કરાય
પરમાત્માની પાવનકૃપા મળે,માનવદેહથી પવિત્ર ભક્તિથી જીવન જીવાય
અદભુત કૃપાળુ પ્તભુછે હિંદુધર્મમાં,જે જઈવનમાં સમયને સમજીને ચલાય 
.....પાવનકૃપા પરમાત્માની છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મથી આવી જાય.
જીવને મળેલદેહ એસમયનીકેડી છે,માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય
થયેલ કર્મનોસંબંધ એ મળેલદેહને,જે જીવને જન્મમરણનો સાથ મળી જાય
કુદરતની આઅદભુતલીલા અવનીપર,જગતમાં નાકોઇજ દેહથી દુર રહેવાય
સમય સમજીને ચાલતા દેહને,પ્રભુની પાવન કૃપાએ શ્રધ્ધાથી ભક્તિ કરાય
.....પાવનકૃપા પરમાત્માની છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મથી આવી જાય.
==================================================================

November 1st 2021

સમયનો સાથ મળે

 મારા વિચાર: 2012
.             .સમયનો સાથ મળે

તાઃ૧/૧૧/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
               
જીવને માનવદેહ મળે અવનીપર,એ પાવનકૃપા પરમાત્માનીજ કહેવાય
ગતજન્મે મળેલદેહના થયેલકર્મથી,જે સમયે માનવદેહથી આગમન થાય
....જગતપર જીવનેદેહમળતા સમયને સમજાય,જે મળેલદેહને કર્મ કરાવી જાય.
કુદરતની આકૃપા કહેવાય,જે જીવને પ્રાણીપશુજાનવરથી દુર રાખી જાય
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુની કૃપાએ,સમયની સમજણ મળી જાય
પવિત્ર કર્મની રાહ મળે મળેલદેહને,જે જીવનમાં નિર્મળ રાહ આપી જાય
સમયને સમજીને જીવનમાં ચાલતા,શ્રધ્ધાભાવનાથી પ્રભુની પુંજા થતીજાય
....જગતપર જીવનેદેહમળતા સમયને સમજાય,જે મળેલદેહને કર્મ કરાવી જાય.
મળેલદેહને જીવનમાં જન્મમરણનો સંગાથ મળે,જે ઉંમરથીજ મળતો જાય
સમયને સમજીનેચાલતા મળેલ જીવનમાં,સત્કર્મનીરાહ મળે જેકર્મથી દેખાય
પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જે નાઅપેક્ષા કે કોઇઆશા કદી રખાય
શ્રધ્ધા રાખીને ઘરમાં ધુપદીપ કરી,પ્રભુને વંદન કરતા પવિત્રકૃપા મળીજાય
....જગતપર જીવનેદેહમળતા સમયને સમજાય,જે મળેલદેહને કર્મ કરાવી જાય.
###############################################################


	
October 12th 2021

પવિત્રકૃપા નવદુર્ગાની

 શું તમને નવદુર્ગા ના નવ રૂપ ની આ કથા ખબર છે? - અહી ક્લિક કરીને વાંચો
.         .પવિત્રકૃપા નવદુર્ગાની

તાઃ૧૨/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર હિંદુતહેવાર ભારતમાં,જે દુર્ગામાતાની કૃપાએ નવરાત્રી આપી જાય
દુર્ગામાતાના નવ સ્વરૂપની પુંજા કરાય,સાથે ગરબારાસ રમીને વંદનકરાય
....આ પવિત્રતહેવારમાં ભક્તોને,માતાની કૃપામળૅ જ્યાં ભક્તો તહેવાર ઉજવી જાય.
માતાને રાજી કરવા પવિત્ર ભાવનાથી,તાલી પાડીને ગરબારમતા ખુશથાય
દાંડીયા રાસથી માતાને રાજી કરવા,નવરાત્રીના તહેવારને પવિત્ર કરી જાય
તાલી પાડીને ગરબે ઘુમતા ક્ર્પા મળૅ,જે ભક્તિથી નવદુર્ગામાતા રાજી થાય
મળે પવિત્રઆશિર્વાદ માતાના ભક્તોને,જે જીવને મળેલદેહને પાવનકરીજાય
....આ પવિત્રતહેવારમાં ભક્તોને,માતાની કૃપામળૅ જ્યાં ભક્તો તહેવાર ઉજવી જાય.
પવિત્રકૃપા માતાનીમળે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મની પ્રેરંણા આપીજાય
હિંદુધર્મને ભારતદેશથી પ્રસરાવ્યો દુનીયામાં,જે સમયે પવિત્રતહેવારમળીજાય
ગરબે રમતા ભક્તો દાંડીયારાસ વગાડી,તાલી પાડીને માતાને રાજી કરીજાય
પાવનરાહે જીવન જીવતા પરમાત્માની કૃપામળે,એ પવિત્રતહેવાર આપી જાય
....આ પવિત્રતહેવારમાં ભક્તોને,માતાની કૃપામળૅ જ્યાં ભક્તો તહેવાર ઉજવી જાય.
====================================================================

 

October 11th 2021

ગરબે રમજો

 ગરબા રસિકો આનંદો! રમવા માટે થઈ જાવ તૈયાર, આ જગ્યાએ મળી ગરબા રમવાની મંજૂરી -  ખુલાસો
.            .ગરબે રમજો

તાઃ૧૧/૧૦/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભક્તિની શ્રધ્ધારાખીને ભક્તો,નવરાત્રીમાં પ્રેમથી ગરબે રમવા આવજો 
દુર્ગામાતાની પવિત્રકૃપાએ,માતાના નવસ્વરૂપને ગરબેધુમી વંદન કરાય
....શ્રધ્ધાભાવથી પવિત્ર તહેવારમાં,દાંડીયારાસ સંગે તાલીપાડીને ગરબા રમાય.
હિંદુધર્મમાં નવરાત્રીના પવિત્ર તહેવારમાં,માતાના નવ સ્વરૂપને પુંજાય
સમયની સાથે ચાલતા ભક્તોને,શ્રધ્ધાભક્તિથી માતાનઈ કૃપા મેળવાય
જગતમાં જીવને મળેલદેહને હિંદુધર્મ મળે,જે પાવનકૃપાએજ મળી જાય 
પવિત્ર હિંદુધર્મ જગતમાં,જે ભારતમાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
....શ્રધ્ધાભાવથી પવિત્ર તહેવારમાં,દાંડીયારાસ સંગે તાલીપાડીને ગરબા રમાય.
નવરાત્રીના નવદીવસ માદુર્ગાના નવસ્વરૂપને,ભક્તોથી ગરબેરમીને પુંજાય
અનંત કૃપાળુ દુર્ગા માતા છે,જે ભારતદેશને પવિત્રકરવા જન્મ લઈ જાય
શ્રધ્ધાથી ભક્તો ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી ધુપદીપકરી પુજી જાય 
માતાની પવિત્રકૃપામળશે ભક્તોને,જે નવરાત્રીમાં ગરબારમી વંદનકરીજાય
....શ્રધ્ધાભાવથી પવિત્ર તહેવારમાં,દાંડીયારાસ સંગે તાલીપાડીને ગરબા રમાય.
#############################################################
October 10th 2021

પવિત્ર માતા દુર્ગા

ચૈત્ર નવરાત્રિ- મહાષ્ટમી તિથિ 20 એપ્રિલ 2021ને કરી લો આ 5 સરળ ઉપાય
.          .પવિત્ર માતા દુર્ગા

તાઃ૧૦/૧૦/૨૦૨૧  (નવરાત્રી)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહને જીવનમાં ભક્તિરાહ મળે,જે જન્મને સફળ કરી જાય
ભારતદેશથી દેવઅને દેવીઓની કૃપામળે,જે જન્મમરણથી બચાવીજાય
...મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે મળેલદેહના જીવને સમયે સમજાય.
હિંદુ ધર્મમાં પવિત્ર તહેવાર મળૅ,ઍ પરમાત્માએ લીધેલ દેહથી મેળવાય
ભારતની ભુમીને પવિત્રકરી છે પરમાત્માએ,જે જગતમા પવિત્ર કહેવાય
પવિત્ર દુર્ગામાતાથી દેહ લીધો,એ સમયે નવસ્વરૂપથી દર્શન આપી જાય
ઈનવરાત્રીના નવદીવસ માતાનીક્રુપા મેળવવા,ભક્તો ગરબારાસથી રમીજાય
...મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે મળેલદેહના જીવને સમયે સમજાય.
માતાની પવિત્રકૃપાથી નવરાત્રીનો તહેવાર મળે,જે ભક્તોને રાજીકરી જાય 
તાલીપાડી ગરબે ઘુમતા ભક્તો,માતાને રાજીકરવા દાંડીયારાસ વગાડીજાય
દુનીયામાં હિંદુધર્મના પવિત્ર તહેવારને,શ્રધ્ધાથી ભક્તો જીવનમાં ઉજવીજાય
માતાનીપવિત્રકૃપા મળે જીવનમાં,જે મળેલદેહના જીવનેઅંતે મુક્તિમળીજાય
...મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે મળેલદેહના જીવને સમયે સમજાય.
================================================================

	
September 15th 2021

પવિત્ર ભક્તિજ્યોત

**હરસિદ્ધિમાતાનું ચમત્કારી મંદિર, જ્યાં બે હજાર વર્ષથી પ્રગટી રહી છે અખંડ  જ્યોત… વાંચો ક્યાં સ્થિત છે! - Gujju Kathiyawadi | GujjuKathiyawadi.com**

.          પવિત્ર ભક્તિજ્યોત 

તાઃ૧૫/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
જીવને માનવદેહ મળે અવનીપર,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
મળેલદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જે શ્રધ્ધારાખીને જીવન જીવાય
....મળેલદેહને માનવતા સાચવીને જીવતા,પવિત્ર ભક્તિજ્યોત પ્રગટી જાય.
પરમાત્માએ પવિત્રદેહથી જન્મ લઈ,ભારતની ધરતી પવિત્રકરી જાય
દેવ અને દેવીઓથી જન્મી,હિંદુધર્મથી પવિત્રરાહે જીવન જીવાડીજાય
માતાના પવિત્રદેહથી આવીને,ભક્તોને એઘરમાં ધુપદીપથી પ્રેરી જાય
પવિત્ર નિખાલસ ભાવનાથી ભક્તિ કરતા,માતાના અનેકદેહને પુંજાય
....મળેલદેહને માનવતા સાચવીને જીવતા,પવિત્ર ભક્તિજ્યોત પ્રગટી જાય.
જીવનમાં માનવદેહને સમય સાચવીને ચાલતા,ના કોઇ તકલીફ થાય
મળેલદેહને કર્મનો સંબંધ સ્પર્શે,જીવને ગતજન્મના કર્મથી દેહમેળવાય
આદભુત કૃપાળુ પરમાત્માના દેહ છે,જે માનવજીવનમાં કૃપા મળીજાય
જગતમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરતા,જીવને અંતે મુક્તિ મળી જાય 
....મળેલદેહને માનવતા સાચવીને જીવતા,પવિત્ર ભક્તિજ્યોત પ્રગટી જાય.
##########################################################
         
September 6th 2021

સરળ જીવનનો સંગાથ

ભગવાન શ્રી રામ અને માતા સીતાનુ વિવાહિત જીવન લોકો માટે આદર્શ છે!
.       .સરળ જીવનનો સંગાથ

તાઃ૬/૯/૨૦૨૧              પ્રદીપ ભહ્મભટ્ટ 

પવિત્રકૃપા છે પરમાત્માની જગતપર,જે મળેલદેહને અનુભવે દેખાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જે દેહને સમયસાથે લઈ જાય
....કુદરતની આ પવિત્રરાહે ચાલવા,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય.
પરમાત્માનો પ્રેમમળે એકૃપા કહેવાય,જીવને મળેલદેહને સમયેસમજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જે ભારતથી પ્રસરી ધરતી પવિત્ર કરીજાય
ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી,જન્મલઈને પધાર્યા એકૃપા કહેવાય
જીવને પ્રભુકૃપાએ માનવદેહજ મળે,જે ગતજન્મના કર્મથી બચાવીજાય
....કુદરતની આ પવિત્રરાહે ચાલવા,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય.
પરમકૃપા પરમાત્મા અનેકદેહથી જન્મથી લઈ,દેહ પર કૃપાજ કરી જાય
શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા કરતા,જીવને મળેલદેહને પવિત્રરાહ મળીજાય
ના કોઇજ અપેક્ષારહે કે નાકોઇ તકલીફ અડી જાય,એજ કૃપા કહેવાય
પવિત્ર શ્રાવણ માસની કૃપાથતા,આજે શ્રાવણમાસની અમાસ મળીજાય
....કુદરતની આ પવિત્રરાહે ચાલવા,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય.
###########################################################
« Previous PageNext Page »