February 2nd 2022

પ્રેમ લઈને આવજો

Gujarati romance article | પ્રેમ « ધર્મેશ સોલંકી | પ્રતિલિપિ
.          પ્રેમ લઈને આવજો

તાઃ૨/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમયને સમજીને ચાલતા જીવનમાં,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
મળેલદેહને જીવનમાં કર્મનીકેડી મળે,એ નિખાલસપ્રેમથી જીવનજીવાય
.....પવિત્રકૃપાએ જીવનમાં શાંંતિમળી,પ્રેરણામળતા પ્રેમલઈને વ્હેલા આવજો.
મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાએ,સબંધીઓનો પ્રેમ મળી જાય
જીવનમાં નાકોઇઅપેક્ષા કેમાગણી રહી,પ્રભુકૃપાએ પાવનરાહે જીવાય
ભક્તિકરતા પ્રેરણાથઈ સાંઇકૃપાએ,જેદેહનેશ્રધ્ધાસબુરીથી જીવાડીજાય 
જીવના મળેલદેહને કર્મનો સંબંધ,જેમળેલદેહને કૃપાએ માનવતા મળે
.....પવિત્રકૃપાએ જીવનમાં શાંંતિમળી,પ્રેરણામળતા પ્રેમલઈને વ્હેલા આવજો.
ગતજન્મનાદેહના કર્મથી જીવનેમાનવદેહ મળે,એપ્રભુકૃપાએ ભક્તિકરાય
માનવદેહ એપરમાત્માની કૃપા જીવપર,જે નિરાધાર દેહથી બચાવીજાય
અદભુતકૃપા પ્રભુની ભારતદેશપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મને જગતમાં પવિત્રધર્મકહેવાય,જ્યાં પ્રભુની માનવદેહપરકૃપાથાય
.....પવિત્રકૃપાએ જીવનમાં શાંંતિમળી,પ્રેરણામળતા પ્રેમલઈને વ્હેલા આવજો.
##############################################################
February 2nd 2022

નિખાલસ ભજન

Home - Shabdoni Sangathe
.        .નિખાલસ ભજન

તાઃ૨/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને જનમમરણનો સંબંધ મળે,જે અવનીપર આવનજાવન આપી જાય
કુદરતની આ પવિત્ર કૃપા જગતપર,એ જીવને જન્મમરણથી મળતી જાય
.....પરમાત્માએ જગતપર માનવદેહને પ્રેરણા કરવા,ભારતમાં જન્મ લઈ પ્રેરી જાય.
ધરતીપરના આગમન વિદાયથી જીવને પ્રેરણા મળે,જે મળેલદેહથી દેખાય
પવિત્રકૃપા પરમાત્માની મળે માનવદેહને,એ જન્મ મળતા પ્રેરણા મળીજાય
જગતપર અનેકદેહથી જીવનુ આગમનથાય,માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે નિરાધાર મળેલદેહથી બચાવીજાય
.....પરમાત્માએ જગતપર માનવદેહને પ્રેરણા કરવા,ભારતમાં જન્મ લઈ પ્રેરી જાય.
પાવનકૃપા મળે પરમાત્માની,જ્યાં શ્રધ્ધારાખીને નિખાલસતાથી ભજન ગવાય
જીવને અવનીપર આગમનમળે દેહથી,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએ જીવને મળે,જે સમયસાથે દેહનેજીવાડીજાય
જીવને પવિત્રકૃપા મળે ભગવાનની દેહને,જ્યાં નિખાલસભાવનાથી ભક્તિથાય
.....પરમાત્મએ જગતપર માનવદેહને પ્રેરણા કરવા,ભારતમાં જન્મ લઈ પ્રેરી જાય.
-----------------------------------------------------------------
February 2nd 2022

સંગાથ સમજણનો

 <![CDATA[Dharmlok News - Gujarat Samachar : World's Leading Gujarati  Newspaper]]>
.          સંગાથ સમજણનો

તાઃ૨/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માનવદેહને જીવનમાં પવિત્રપ્રેમ મળે,જે દેહને જીવનમાં અનુભવ થાય
અદભુત કૃપાળુ જગતમાં પ્રભુનોપ્રેમ છે,એ મળેલદેહને સુખ આપીજાય
....પ્રભુનો પ્રેમમળે શ્રધ્ધાળુ ભક્તને,જે જીવને સમજણનો સંગાથ આપી જાય. 
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,માનવદેહ પ્રભુની કૃપા કહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરપક્ષી કહેવાય,ના કોઇનો સાથ મેળવાય
પરમકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય
જગતમાં માનવદેહને કૃપા મળે પ્રભુની,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય 
....પ્રભુનો પ્રેમમળે શ્રધ્ધાળુ ભક્તને,જે જીવને સમજણનો સંગાથ આપી જાય. 
મળેલદેહને સમયની સાથેજ ચાલવાજ પ્રેરણા મળે,જે સત્કર્મ કરાવી જાય
અદભુત લીલા પ્ર્ભુની કહેવાય,જે જીવના દેહને નાતજાતથી બચાવી જાય
ભગવાનની કૃપા મળે માનવદેહને,એ દેહને અવનીપર સમયસાથે લઈજાય
અવનીપર જીવને જન્મમરણનો સાથમળે,જે દેહના થયેલકર્મથી મળી જાય
....પ્રભુનો પ્રેમમળે શ્રધ્ધાળુ ભક્તને,જે જીવને સમજણનો સંગાથ આપી જાય.
==============================================================

	
February 1st 2022

પવિત્ર કૃપાળુપ્રેમમળે

 આજે બુધવારના રોજ વિષ્ણુ ભગવાનની અસીમ કૃપા વરસશે આ રાશિના જાતકો પર, જાણો  તમારી રાશી છે કે નહીં? - Trishulnews | DailyHunt
 .        પવિત્ર કૃપાળુપ્રેમ મળે

તાઃ૧/૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલદેહપર પ્રભુનીકૃપા મળે જીવનમાં,જ્યાં સમયની સાથે ચલાય
જીવનમાં પવિત્ર કૃપાળુપ્રેમ મળે કુદરતનો.જે પવિત્રકર્મ કરાવીજાય
.....મળેલદેહને જીવનમાં નાતકલીફ અડી જાય,નાકોઇ આશા રખાય.
પ્રભુનોપ્રેમ એ જગતમાં પવિત્ર કહેવાય,જ્યાંશ્રધ્ધાથી ભક્તિ કરાય
મળેલદેહને સમયની સાથે ચાલતા,દીવસમાં સવારઅનેસાંજ દેખાય
આ કુદરતનીલીલા અવનીપર કહેવાય,જે જીવને ઉંમરથી સમજાય
અવનીપર અનેકદેહનો સંબંધજીવને,જે નિરાધારદેહથી બચાવીજાય
.....મળેલદેહને જીવનમાં નાતકલીફ અડી જાય,નાકોઇ આશા રખાય.
જીવનેસંબંધ ગતજન્મનાકર્મનો.જે જીવને આગમનવિદાય દઈજાય
પ્રભુનીકૃપા જીવને નિરાધારદેહથી બચાવીજાય,માનવદેહકૃપાથાય
પભુએઆંગળીચીંધી ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
મળેલ માનવદેહથીજ શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ કરીને વંદન કરાય
.....મળેલદેહને જીવનમાં નાતકલીફ અડી જાય,નાકોઇ આશા રખાય.
#########################################################
February 1st 2022

પવિત્ર સંગાથમળે

Shiv Avtar: માત્ર વિષ્ણુએ જ નહીં, ભગવાન શિવે પણ લીધાં હતા અવતાર, જાણો મહાદેવના 19 અવતાર વિશેની કથા | News in Gujarati
.            પવિત્ર સંગાથમળે

તાઃ૩૧/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રભુએ લીધેલદેહની પવિત્રકૃપા મળે,જે શ્રધ્ધાથીકરેલ ભક્તિથી મેળવાય
જીવનમાં પવિત્રરાહ મળે મળેલદેહને,ના કોઇ આશાઅપેક્ષા અડી જાય
.....એ પવિત્ર સંગાથ મળે સંગાથીઓનો,જે જીવનમાં પાવનરાહેજ જીવાય.
કુદરતની કૃપા મળે જ્યાં શ્રધ્ધાથી,પરમાત્માની પાવનપુંજા ઘરમાં કરાય
જીવને મળેલમાનવદેહ એપભુનીકૃપા,જે જીવનેગતજન્મનાકર્મથી મે ળવાય
અદભુતલીલા પ્રભુની માનવદેહપર,એ કળીયુગની ચાદરથી બચાવી જાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ પવિત્રસંગાથથી સચવાય
.....એ પવિત્ર સંગાથ મળે સંગાથીઓનો,જે જીવનમાં પાવનરાહેજ જીવાય.
જીવને જન્મમરણનોસંબંધ ધરતીપર,માનવદેહ એપ્રભુનીકૃપાએ મળી જાય
મળેલ માનવદેહને પ્રભુની કૃપા મળે,જ્યાં જીવનમાં પ્રભુની ભક્તિ કરાય
જીવનમાં ઘરમાં ધુપદીપ કરીને આરતી કરતા,પ્રભુની પવિત્ર પ્રેરણા થાય
પ્રભુની પવિત્રકૃપામળતા માનવદેહના જીવને,જન્મમરણથી મુક્તિમળીજાય
.....એ પવિત્ર સંગાથ મળે સંગાથીઓનો,જે જીવનમાં પાવનરાહેજ જીવાય.
**************************************************************
February 1st 2022

પ્રેમની પવિત્રરાહ

 ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો અપ્રતિમ પ્રેમ નિષ્કામ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ - AbTak | DailyHunt Lite
.           પ્રેમની પવિત્રરાહ

તાઃ૧/૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને જીવનમાં,સમયની સાથે ચાલતા કૃપા મળી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં રહે,જે સરળ જીવનની રાહેજ જીવાય
.....પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં મળે,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
જગતમાં ભગવાનની કૃપાછે જે માનવદેહને,પવિત્ર જીવન આપીજાય
જીવને મળેલ દેહને સમયનોજ સાથ મળે,જ્યાં ઉંમરની સાથે ચલાય
મળેલદેહના જીવને કર્મનોસંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
ભગવાનની કૃપાએ મળેલદેહને,સંબંધીઓનો પ્રેમ પવિત્રરાહે મળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં મળે,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
માનવદેહને જીવનમાં પ્રભુની પુંજાજ કરતા,મળેલદેહને સુખ મળી જાય
નાકોઇ અપેક્ષા મળેલદેહને રાખતા,પરમાત્માની કૃપાએ જીવન જીવાય
અદભુતલીલા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
પવિત્રપ્રેમ પ્રભુનો ભારતદેશને મળ્યો,જે દેવઅનેદેવીઓના દેહથી દેખાય
.....પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં મળે,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
=============================================================


	
January 31st 2022

કૃપા મળતી જાય

++જન સેવા એજ પ્રભુ સેવા | Quotes & Writings by Paresh Rohit | YourQuote++
.           કૃપા મળતી જાય

તાઃ૩૧/૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહપર પ્રભુની પવિત્રકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય 
જીવને કર્મનો સંબંધ અવનીપર,જે સમયે મળેલદેહથી સત્કર્મથઈ જાય
.....પવિત્રજીવનની રાહમળે માનવદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા કરાય
જગતપર કુદરતની પાવનકૃપા કહેવાય,જે પવિત્રરાહે જીવતા મળીજાય
કર્મનો સંબંધ મળેલમાનવદેહને,જે પરમાત્માની કૃપાએ જીવનમાં કરાય
ભગવાનની પવિત્રકૃપા મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપથી પુંજાકરાય
ભારતનીભુમીને પવિત્રકરવા પ્રભુ,અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
.....પવિત્રજીવનની રાહમળે માનવદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા કરાય
પરમાત્માના પવિત્રપ્રેમથી કુદરતનેરાહમળે,જેથી જીવને અનેક પ્રેરણાથાય
જગતમાં જીવને અનેકદેહથી જન્મમળે,પ્રભુનીકૃપાથી માનવદેહ મળીજાય
પ્રભુનીકૃપાથી માનવદેહમળે જીવને,જે પવિત્રકર્મસંગે ઘરમાં પુંજાકરી જાય
માનવદેહથી પ્રભુની પુંજા કરતા,જીવનમાં પ્રભુની પવિત્ર કૃપા મળતીજાય
 .....પવિત્રજીવનની રાહમળે માનવદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા કરાય
###############################################################
January 31st 2022

લાકડી પકડજો

ગુરુવારે કરો આ સરળ કામ, વધશે આવક, બની રહેશે પ્રભુ શ્રી હરિ અને લક્ષ્મીની કૃપા. |

.            લાકડી પકડજો 

તાઃ૩૧/૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ     

કુદરતની પવિત્રકૃપા અવનીપર,એ સમયની સાથેજ ચાલતા સમજાય
પાવનરાહમળે જીવનમાં પ્રભુકૃપાએ,ના મળેલદેહને તકલીફ અડીજાય
.....એ અદભુતલીલા પરમાત્માની,જે ઉંમરે લાકડી પકડીને ચલાવી જાય.
પ્રભુની કૃપાએ જગતમાં જીવને દેહ મળે.જે સમયની સાથે લઈ જાય
દેહ મળતા જીવને બાળપણ જુવાની,સમયે દેહને ઘૈડપણ મળી જાય
બાળપણમાં માબાપનો પ્રેમમળે,એ બાળકનાદેહને આનંદ આપીજાય
સમય નાપકડાય કોઇથીજીવનમાં,જુવાનીમાં ભણતરઅને સમજણમળે
.....એ અદભુતલીલા પરમાત્માની,જે ઉંમરે લાકડી પકડીને ચલાવી જાય.
જીવને જન્મમળતા દેહને,સમયસાથે ચલાયં આ કોઇદેહથી દુર રહેવાય
સમયેદેહને જુવાનીપછી ઘડપણમળે,જેને પરિવારથી મદદકરી જીવાડાય
જીવનમાં મળેલદેહથી સમયે નાચલાય,એ લાકડીને પકડીને ચલાવીજાય 
આ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે માનવ દેહને સમયથી દેખાય
.....એ અદભુતલીલા પરમાત્માની,જે ઉંમરે લાકડી પકડીને ચલાવી જાય.
===========================================================
January 30th 2022

પરમકૃપાળુ પ્રભુ

સોમવારે રમા એકાદશી સાથે દિપોત્સવી પર્વનો મંગલમય પ્રારંભ - Abtak Media
.            પરમકૃપાળુ પ્રભુ

તાઃ૩૦/૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

દુનીયાપર પવિત્રકપા પરમાત્માની છે,જે માનવદેહને સમયે સમજાય
મળેલદેહને પાવનરાહમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
....જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયનીસાથે દેહને લઈજાય.
કુદરતની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે જીવને આગમને દેખાય 
જીવને અનેકદેહનોસંબંધ ધરતીપર,માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય
પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહ મળે,મનુષ્ય દેહને સમજણથી જીવાય
પાવનરાહ મળે માનવીને જીવનમાં,જ્યાં ભગવાનની કૃપા થઇજાય
....જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયનીસાથે દેહને લઈજાય.
 જગતમાં ભારતનીભુમીને પવિત્રકરવા,પ્રભુ અનેકદેહથી જન્મી જાય
પવિત્રદેહથી જન્મલઈ ભક્તોને પ્રેરણાકરી,જે જીવને મુક્તિમળી જાય
જીવનેસંબંધ અવનીપર જન્મમરણનો,શ્રધ્ધાની ભક્તિથી કપામેળવાય
પાવનરાહે પવિત્રકૃપા મળે,જે જીવને અવનીપરથી મુક્તિ આપીજાય
....જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયનીસાથે દેહને લઈજાય.
============================================================

	
January 30th 2022

કૃપા મળે પવિત્ર

***16 Best SARASWATI MATA ideas | saraswati mata, saraswati goddess, saraswati  devi**
.           કૃપા મળે પવિત્ર

તાઃ૩૦/૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
પવિત્રરાહ મળૅ માતાની પવિત્રકૃપાએ,જે કલમની પ્રેરણાકરી જાય
મળેલમાનવદેહને જીવનમાં રાહમળે,થયેલ રચનાથી પ્રેમીમળીજાય
.....એ કલમની કૃપાળુ માતાસરસ્વતીના,આશિર્વાદથી કલમને પકડાય.
જીવને અવનીપર માનવદેહમળે,જે સમયસમજીને ચાલવા લઈજાય
હિંદુધર્મમાં પાવનકૃપા મળેદેહને,જે દેવદેવીઓની પવિત્રકૃપાકહેવાય
ભારતદેશની ધરતીને પાવનકરવા,અનેકદેહથી પ્રભુ જન્મલઈ જાય
કલમ અને કલાની પવિત્રમાતા,ભક્તોપર પવિત્રપ્રેરણા કરતા જાય 
.....એ કલમની કૃપાળુ માતાસરસ્વતીના,આશિર્વાદથી કલમને પકડાય.
જગતમાં કલાનીકેડી પારખી,માનવદેહને અનંત આનંદ મળીજાય
માતાની પવિત્રપ્રેરણાથી કલમને પકડાય,જે થયેલરચનાથી દેખાય 
અદભુતકૃપાળુ માતા હિંદુધર્મમાં,શ્રધ્ધાથી વંદનકરતા કૃપાકરી જાય
સમયની સાથે ચાલતા મળેલદેહના જીવનમાં,પવિત્રસુખ મળીજાય
.....એ કલમની કૃપાળુ માતાસરસ્વતીના,આશિર્વાદથી કલમને પકડાય.
###########################################################
« Previous PageNext Page »