January 24th 2022

નિર્મળ પ્રેમ મળે

સાંસ્કૃતિક, સામાજીક સદ્દભાવ, પ્રેમ અને સોહાર્દના પ્રતિક સમુ મહાપર્વ :  દિપાવલી - Sanj Samachar
.            નિર્મળ પ્રેમ મળે

તાઃ૨૪/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયસાથે દેહને લઈ જાય
મળેલદેહને જીવનમાં ઉંમરનોસાથછે,એબાળપણજુવાનીઘડપણ આપીજાય
.....પરમાત્માની કૃપાએ જીવના દેહને જીવનમાં,પવિત્રકર્મની રાહ મળતી જાય.
કુદરતનીજ આલીલા જીવનાદેહને સ્પર્શે,જે પવિત્ર કર્મથી નિર્મળપ્રેમ મળે
પવિત્ર નિખાલસી પ્રેમાળમિત્રનો સાથ મળે,જીવનમાં આનંદ મળતો જાય
એ માતા સરસ્વતીની પવિત્રકૃપા કહેવાય,જે મળેલદેહથી કલમ ચલાવાય
હિંદુધર્મમાં દેવઅને દેવીઓની પુંજાકરતા,મળેલ કૃપાથી આનંદ થઈ જાય 
.....પરમાત્માની કૃપાએ જીવના દેહને જીવનમાં,પવિત્રકર્મની રાહ મળતી જાય.
સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પરમાત્માનીકૃપા મળી જાય
જીવનમાં થઇરહેલકર્મ એ દેહનેસ્પર્શે,જે સમયસાથે લઈ જતા અનુભવાય
પવિત્રરાહે જીવનજીવવા ઘરમાં ધુપદીપથી,ભગવાનની પુંજા કરતા જવાય 
નિર્મળપ્રેમ મળે મળેલદેહને એપ્રભુનીકૃપા,જીવને અંતે મુક્તિ આપી જાય 
.....પરમાત્માની કૃપાએ જીવના દેહને જીવનમાં,પવિત્રકર્મની રાહ મળતી જાય.
****************************************************************
January 24th 2022

સમયની સમજણપડે

ધન આગમન પહેલા જ મળવા લાગે છે આવા સંકેત, જો તમને આ સંકેત મળે તો સમજી લો કે ટૂંક સમયમાં બનવાના છો માલામાલ - Media 50 Times
.           સમયની સમજણપડે    

તાઃ૨૪/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહને અનુભવ થાય
જીવને અવનીપર માનવદેહ મળે,એગતજન્મના દેહના કર્મથી મેળવાય 
.....એ જીવને અવનીપરનુ આગમન થાય,જે મળેલ દેહથીજ દેખાઈ જાય.
કુદરતની પવિત્રકૃપા જગતપર મેળવાય,જ્યાં જન્મ મળેલદેહને સમજાય
મળે પાવનરાહ માનવદેહને પ્રભુકૃપાએ,જીવનમાં શ્રધ્ધારાખીને પુંજાથાય
જન્મનો સંબંધ અવનીપર જીવને મળે,પવિત્રરાહએ પ્રભુનીકૃપા કહેવાય
જીવનાદેહને કૃપાકરવા ભારતમાં હિંદુધર્મમાં,પભુ અનેકદેહથી જન્મીજાય   
.....એ જીવને અવનીપરનુ આગમન થાય,જે મળેલ દેહથીજ દેખાઈ જાય.
જીવને અનેકદેહથી જન્મમળે,પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એનિરાધારથાય
પ્રભુનીકૃપાએ જીવને માનવદેહમળે,જે ગતજન્મના દેહનાકર્મથીંં મેળવાય 
હિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરવા,અનેકદેહથી ભગવાન જન્મ લઈજાય
સમયને સમજીને ચાલતા માનવદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય 
.....એ જીવને અવનીપરનુ આગમન થાય,જે મળેલ દેહથીજ દેખાઈ જાય.
============================================================
January 23rd 2022

વંદન માતાદુર્ગાને

  Mahalaya: આજથી માતા દુર્ગાનું ધરતી પર આગમન થઈ રહ્યું છે, જાણો કથા અને મહત્વ 
.             વંદન માતાદુર્ગાને 

તાઃ૨૩/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ દેવદેવીઓને,ધુપદીપ કરી વંદનકરીને પુંજાય
શ્રધ્ધાથી ભક્તિકરતા ભગવાનની કૃપાએ, જીવનમાં સુખ મળી જાય
....જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપે,એ પવિત્રભક્તિથી પુંજા કરાવી જાય.
જગતમાં પરમાત્માની કૃપાથી,ભારતદેહને હિંદુધર્મમાં પવિત્રદેશ કર્યો
જે દેશમાં ભગવાનના પવિત્રદેહથી જન્મીજાય,એ દેવદેવીઓથીપુંજાય
મળેલમાનવદેહને પવિત્રરાહમળે,જ્યાં ઘરમાં ધુપદીપકરીને પુંજા કરાય
ભગવાનની કૃપામળે માનવદેહને,જે અનેકરૂપે જન્મી દર્શન દઈ જાય
....જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપે,એ પવિત્રભક્તિથી પુંજા કરાવી જાય.
ભારતમાં પવિત્રદેવ અને પવિત્રદેવીઓની પુંજાકરાય,જે ભક્તિ કહેવાય
પવિત્રદેવ અને દેવીઓજ પરમ શક્તિશાળીછે,જે સમયે કર્મથી દેખાય
માતાદુર્ગા એ શક્તિશાળી દેવીથયા,જે દુશ્કર્મી મહિષાસુરને મારી જાય
જીવનમાં ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરતા.કૃપા મળી જાય
....જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપે,એ પવિત્રભક્તિથી પુંજા કરાવી જાય.
################################################################

 

January 23rd 2022

પરમાત્માની પાવન કૃપા

 start your new year with these powerful ganesha mantra - I am Gujarat
.           પરમાત્માની પાવનકૃપા

તાઃ૨૩/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
             
પવિત્રપાવનકૃપા મળે જીવનેમળેલ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
ધરતીપર મળેલ માનવદેહને મોહમાયાનો સંબંધ,જે દેહના કર્મથી દેખાય
.....જીવનમાં કર્મનો સંબંધ મળેલદેહને,ના કોઈપણ દેહથી કદીય દુર રહેવાય.
અદભુત પવિત્રલીલા ભગવાનની જગતમાં,જે જીવને દેહમળતા અનુભવાય
જીવને માનવદેહમળે એ કર્મનો સંબંધ,એ ગતજન્મે મળેલદેહથી મેળવાય
અનેકદેહનોસંબંધ એજન્મમળતા દેખાય,જે અવનીપરનુ આગમન કહેવાય
માનવદેહપર પરમાત્માની પાવનકૃપા મળે,એ દેહના કર્મથી સુખ મેળવાય
.....જીવનમાં કર્મનો સંબંધ મળેલદેહને,ના કોઈપણ દેહથી કદીય દુર રહેવાય.
પવિત્રરાહે ભક્તિ કરતા માનવદેહને,ભગવાનની કૃપાએ પ્રેરણા મળીજાય
મળેલ જીવનમાં પ્રેમથી આંગળી ચીંધી,જે શ્રધ્ધાભાવનાની ભક્તિપ્રેરીજાય
અવનીપર આગમન થયેલદેહને કર્મનોસંબંધ,માનવદેહ એપ્રભુનીકૃપા થાય
સમયનીસાથે રહીનેજીવતા,પરમાત્માની પાવનકૃપાએ જીવનેમુક્તિમળીજાય 
.....જીવનમાં કર્મનો સંબંધ મળેલદેહને,ના કોઈપણ દેહથી કદીય દુર રહેવાય.
===============================================================
January 23rd 2022

પ્રેમની પવિત્રકેડી

  સાચા પ્રેમનો અર્થ – શબ્દોને પર છે The meaning of true love-taking love beyond words
.            પ્રેમની પવિત્રકેડી 

તાઃ૨૩/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે પરમાત્માની જગતમાં,જે જીવને માનવદેહ મળી જાય
સમયની સાથેચાલતા મળેલદેહને,ભગવાનનાપ્રેમની પવિત્રકેડી મેળવાય
.....જે જીવનમાં પરિવાર સંગે,પ્રેમાણ સાથીઓનો પ્રેમ પણ મળતો જાય.
જીવને મળેલદેહને બાળપણ મળે,જે માબાપના આશિર્વાદથી સુખ મળે
જીવનને સમયની સાથે સમજણ મળતા,પરમાત્માની પવિત્રકૃપા મેળવાય
હિંદુધર્મથી અદભુતકૃપા ભગવાનની,જે ભારતદેશમાં અનેકદેહથીજન્મીજાય
પ્રભુના પવિત્રદેહની શ્રધ્ધારાખીને,ઘરમાં ધુપદીપકરીને પ્રભુને વંદન કરાય
.....જે જીવનમાં પરિવાર સંગે,પ્રેમાણ સાથીઓનો પ્રેમ પણ મળતો જાય.
જીવને અનેકદેહનોસંબંધ અવનીપર,એ ભગવાનનીકૃપાથી આગમનથાય
જગતપર જીવને ગતજન્મનાદેહથી થયેલકર્મથી,જન્મમરણથી મળતોજાય
અદભુતકૃપા પરમાત્માની જીવના દેહપર,જે પ્રેમની પવિત્રકેડીએલઈજાય
સમયની સાંકળથી નાકોઇદેહથી છટકાય,એક્ળીયુગનાસમયે ચલાવીજાય
.....જે જીવનમાં પરિવાર સંગે,પ્રેમાણ સાથીઓનો પ્રેમ પણ મળતો જાય.
##############################################################
January 22nd 2022

મળેલદેહની સમજ

Chepter of Ramayan is a step by step position of mind, follow it to be free
.             મળેલદેહની સમજ

તાઃ૨૨/૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે અવનીપર સમયથી સમજાય
અનેકદેહથી આગમનવિદાય એજ,પરમાત્માની પવિત્ર કૃપાજ કહેવાય
.....જે અવનીપર અદભુતલીલાએ અનુભવાય,જે માનવદેહને સમયે સમજાય.
પ્રેમની પાવનરાહ મળે માનવદેહને,ના પ્રાણીપશુજાનવરપક્ષીનેસમજાય
કુદરતની આજ પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને કર્મથીજઅનુભવાય
જીવને માનવદેહમળે એપરમાત્માની કૃપા કહેવાય,જેસમયથી સચવાય
જગતમાં મળેલદેહને ઉંમરની સાથેજ ચાલતા,જીવનમાં કર્મ થતા જાય
.....જે અવનીપર અદભુતલીલાએ અનુભવાય,જે માનવદેહને સમયે સમજાય.
પ્રભુની અદભુતકૃપાએ મળેલદેહને,જીવનમાં પરિવારને કુળથીઓળખાય
કુદરતની કૃપાને સાચવીને ચાલવા,ભગવાનની કૃપાએ ઘરમાંભક્તિકરાય
મળે આશિર્વાદ જીવનમાં વડીલદેહના,એ સંસ્કારને સાચવીને લઈજાય
મળેલદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે પ્રભુકૃપાએ મુક્તિમળીજાય
.....જે અવનીપર અદભુતલીલાએ અનુભવાય,જે માનવદેહને સમયે સમજાય.
##############################################################
January 22nd 2022

કૃપાથી પ્રેમમળે

લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે કરો આ સરળ ઉપાયો - જીવનભર પૈસાની કમી નહિ રહે... - Gujarati News & Stories
.            .કૃપાથી પ્રેમમળે

તાઃ૨૨/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા ભગવાનની અવનીપર,જે મળેલમાનવદેહને સમયે સમજાય
પરમાત્માએ અનેકદેહ લીધા ભારતદેશમાં,જે દેવ દેવીઓથી ઓળખાય
....હિંદુ ધર્મમાં ભક્તિની પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
જીવને અવનીપર માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય
જન્મમરણનો સંબંધ જીવનેમળે દેહને,જે પ્રભુકૃપાએ સમયે મળતો જાય
અવનીપર અનેકદેહનુ આગમનથાય,એ ગતજન્મના દેહનાકર્મથીમળીજાય
માનવદેહ એજ કૃપાપ્રભુની કહેવાય,જે દેહના કર્મને પવિત્રરાહે લઈજાય
....હિંદુ ધર્મમાં ભક્તિની પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
પવિત્રદેહથી જન્મ લીધો ભગવાને ભારતમાં,જે સમયેદેહ મુકી ચાલીજાય
શ્રધ્ધારાખીને પ્રભુની ઘરમાં ભક્તિ કરતા,પરમાત્માની કૃપાય અનુભવાય
પવિત્રપ્રેમ મળે માનવદેહને જીવનમાં,એ પ્રભુની ભક્તિકરતા મળી જાય
નાકોઇ આશાકે અપેક્ષાની માયા રહે જીવનમાં,એ પવિત્રજીવન કહેવાય 
....હિંદુ ધર્મમાં ભક્તિની પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ

January 22nd 2022

પવન પુત્ર હનુમાન

++હનુમાન જયંતી પર હનુમાનજીને પ્રસન્ન કરવા કરો આ ફળદાયી ઉપાય++
.            પવનપુત્ર હનુમાન

તાઃ૨૨/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રહિંદુ ધર્મમાં પરમાત્મા અનેકદેહથી,ભારતદેશમાં માનવીથી જન્મી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપાથઈ,જે જીવને મળેલદેહને પવિત્રરાહે લઈજાય
......હિંદુધર્મને પવિત્રધર્મ કરવા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
જીવને મળેલદેહ એ જીવના ગતજન્મના,મળેલદેહથી થયેલ કર્મથી મળીજાય
માનવદેહ મળે જીવને જે બીજા અનેક નિરાધાર દેહથી,જીવને બચાવી જાય
હિંદુધર્મમાં માતાઅંજનીના લાડલા દીકરા,જે પવનદેવના દીકરા પણ કહેવાય
પરમકૃપાળુ ભગવાન શ્રીરામના ભક્તથયા,જેમને રામભક્ત હનુમાનથી પુંજાય
......હિંદુધર્મને પવિત્રધર્મ કરવા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
જગતમાં શ્રીહનુમાનને પરમ શક્તિશાળી,બજરંગબલી હનુમાનથી વંદનકરાય
પરમશક્તિ માતાઅંજનીની કૃપાથીમળી,જે પુત્રહનુમાનથી શ્રીરામનેમદદ થાય
ૐ નમો હનુમંતે નમો નમઃથી પુંજા કરતા,ભક્તપર એ પવિત્રકૃપા કરી જાય
 પ્રભુ શ્રીરામને અનેકરાહે મદદકરતા,સીતામાતાનેલાવી લંકાને સળગાવીજાય
......હિંદુધર્મને પવિત્રધર્મ કરવા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
####################################################################

	
January 21st 2022

પરિવારનો પ્રેમ

 +++SATVA+++
.            .પરિવારનો પ્રેમ

તાઃ૨૧/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભક્તિ કરાવી જાય
માનવદેહ એભગવાનનીકૃપા કહેવાય,જે શ્રધ્ધારાખી જીવનજીવાડીજાય
....અવનીપર પરમાત્મા કૃપા કરવા,ભારતદેશમાં અનેકદેહથી જન્મ લઈ જાય.
મોહમાયાની સાંકળ જીવને મળેલદેહને,સમયનીસાથે દેહને સ્પર્શી જાય
જીવને મળેલ માનવદેહને જીવનમાં,કર્મનો સંબંધ જેઉંમરે મળતો જાય
કુદરતનીલીલાએ માનવદેહને પરિવારમળે,જે ગતજન્મનાકર્મથી મેળવાય
પાવનરાહે જીવન જીવવા પ્રભુનીભક્તિ કરતા,પરિવારનો પ્રેમ મળીજાય
....અવનીપર પરમાત્મા કૃપા કરવા,ભારતદેશમાં અનેકદેહથી જન્મ લઈ જાય.
તનમનથી સમજીને જીવનમાં કામ કરતા,માતાની પાવનકૃપા મળીજાય
મળેલદેહને અનેકકર્મનો સંબંધ,જે સમયની સાથે સમજીને ચલાવી જાય 
મળેલદેહના જીવને કર્મનોસંબંધ અવનીપર,પરિવારના આગમને દેખાય
મળેલ પરિવારને પાવનરાહઆપવા,ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજાકરાય
....અવનીપર પરમાત્મા કૃપા કરવા,ભારતદેશમાં અનેકદેહથી જન્મ લઈ જાય.
################################################################
,

January 21st 2022

પવિત્રરાહ ભક્તિની

જાણો, મહાતપસ્વીની અને રામ ભક્ત માતા શબરીના જીવનની પાવન કથા વિષે... -  Gujarat Page
.            પવિત્રરાહ ભક્તિની

તાઃ૨૧/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
મળેલદેહને નાકોઇ અપેક્ષા રહે જીવનમાં,કે નાકોઇ આશાપણ કદી રખાય
....ંમાનવદેહને પવિત્રરાહ આપવા પરમાત્મા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય.
પવિત્રપ્રેમ પ્રભુનો મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુને ધુપદીપકરીને પુંજાય
માનવદેહથી જીવનમાં સમયની સાથેજ ચાલતા,પાવનરાહેજ જીવન જીવાય
કુદરતની આપવિત્રકૃપા છે,જે હિંદુધર્મને પવિત્રકરવાજ ભારતમાં જન્મીજાય
પવિત્રરાહની સાથે ચાલવાજ સમયને સમજતા,પ્રભુની પાવનકૃપા મળીજાય
....ંમાનવદેહને પવિત્રરાહ આપવા પરમાત્મા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય.
પ્રભુનીપવિત્રકૃપાથી જીવને માનવદેહમળે,જેબીજા અનેકદેહથી બચાવીજાય
જગતમાં જીવને આવનજાવન એદેહથીમળે,માનવદેહ એપાવનકૃપાએ મળે
માનવદેહને ગતજન્મે મળેલદેહના કર્મથી,અવનીપર જન્મથી દેહ મેળવાય
કુદરતની આલીલાછે જગતમાં,જે સમયનીસાથે જીવને જન્મમરણ દઈજાય
....ંમાનવદેહને પવિત્રરાહ આપવા પરમાત્મા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય.
===================================================================
« Previous PageNext Page »