January 6th 2022
. .કલમની પાવનરાહ
તાઃ૬/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમપ્રેમી માતા સરસ્વતીની પ્રેરણામળે,જે જીવનમાં રચનાઓ કરાવી જાય
થયેલ રચનાનાવાંચકોને વાંચતા આનંદથાય,જે તેમની પ્રેરણાથી લખાઈજાય
.....એ કલમના ચાહકોની પ્રેરણા મળતા,સમયે રચનાઓ જીવનમાં થતી જાય.
અવનીપર મળેલ માનવદેહથી,પરમાત્માએ લીધેલ અનેકદેહની પુંજાય કરાય
જીવનમાં શ્રધ્ધારાખીને ભગવાનના,કોઇપણદેહને ધુપદીપ કરીને વંદન થાય
મળેલ માનવદેહપર કૃપાકરવા ભારતમાં,હિંદુધર્મમાં દેવદેવીઓથી જન્મીજાય
કલમની પવિત્રરાહ આપવા,માતાસરસ્વતીથી જન્મી ભક્તોને પ્રેરણાકરીજાય
.....એ કલમના ચાહકોની પ્રેરણા મળતા,સમયે રચનાઓ જીવનમાં થતી જાય.
માતાની પવિત્ર પ્રેરણાથી કલાકાર થાય,જે સ્ટેજ અને ફીલ્મમાં આવી જાય
થયેલ રચનાથી મળેલ માનવદેહને,જીવનમાં કલાની અનેકરાહથી ખુશથવાય
જગતમાં કલાનીમાતા સરસ્વતીનીકૃપા થાય,જે માનવદેહને આનંદઆપીજાય
કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમમળ્યો હ્યુસ્ટનમાં,એ મનેકલમથી રચના કરાવીજાય
.....એ કલમના ચાહકોની પ્રેરણા મળતા,સમયે રચનાઓ જીવનમાં થતી જાય.
###############################################################
January 6th 2022
++
++
. .રામશ્યામની માળા
તાઃ૬/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની જ્યોત જગતમાં પ્રસરી,જે શ્રધ્ધાથી માનવદેહથી ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપા મળી ભારતદેશથી,જ્યાં પરમાત્મા જન્મી લઈજાય
.....જીવને મનુષ્યદેહ મળે જન્મથી,જે મળેલ દેહના પવિત્રકર્મથીજ બચાવી જાય.
મળેલદેહને કર્મનો સંબંધ મળતો જાય,એ પ્રભુની પાવનકૃપાએ મળતોજાય
અનેકદેહ પ્રભુએ લીધા ધરતીપર,શ્રધ્ધાથી ઘરમાં રામશ્યામની માળાકરાય
માનવદેહના જીવનમાં ભગવાનની કૃપામળે,જે પવિત્રકર્મથી જીવન જીવાય
માળાથી પરમાત્માની પુંજા કરતા,મનમગજ અનેહાથ પવિત્ર ભક્તિમાંજાય
.....જીવને મનુષ્યદેહ મળે જન્મથી,જે મળેલ દેહના પવિત્રકર્મથીજ બચાવી જાય.
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ સમયપ્રમાણે દેહને પ્રેરણા આપી જાય
અવનીપરના આગમને પ્રભુનીકૃપાએ દેહને,દીવસમાં સવાર સાંજ મળી જાય
સમયને પારખીને જીવન જીવતા,શ્રધ્ધા અને સબુરીથી સાંઇબાબાનેય પુંજાય
અનેકદેહના સ્વરૂપને ઘરમાં ધુપદીપ કરી,પ્રાર્થના કરીને દીવોકરી વંદનથાય
.....જીવને મનુષ્યદેહ મળે જન્મથી,જે મળેલ દેહના પવિત્રકર્મથીજ બચાવી જાય.
*****************************************************************
January 6th 2022
. .સમયની સમજ
તાઃ૬/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળે મળેલદેહને જીવનમાં,જે ભગવાનની પવિત્રકૃપાજ કહેવાય
માનવદેહમળે જીવને ધરતીપર,એગતજન્મના દેહથી થયેલકર્મથી મેળવાય
...અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહને અનુભવ આપી જાય.
જીવને સંબંધ જન્મથી,સમયે પ્રાણીપશુજાનવરપક્ષીઅનેમાનવદેહથી દેખાય
કુદરતની પવિત્રકૃપા જગતપર,નાકોઇ જીવથી જન્મમરણથી સમયેછટકાય
જીવને અવનીપર આવનજાવન મળે,જે દેહના થયેલકર્મથીજ મળતો જાય
મળેલ માનવદેહને જીવનમાં ભગવાનનીકૃપાએ,શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
...અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહને અનુભવ આપી જાય.
જગતપર નાકોઇ દેહની તાકાત જીવનમાં,જે સમયને પકડીને જીવી જાય
જન્મમળતા દેહને ઉંમરનો સંબંધ અડે,નાકોઇ જીવનાદેહથી કદી છ્ટકાય
સવારસાંજને સમજીને ચાલતા,સવારમાં સુર્યદેવને દુધઅર્ચનાકરી વદનથાય
સમયનીસાથે ચાલતામળેલદેહને,સમયની સમજ જીવનમાં સુખ આપીજાય
...અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહને અનુભવ આપી જાય.
###################################################################
January 5th 2022
. .શિવ ભોલેભંડારી
તાઃ૫/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ ભગવાનનો દેહ જગતમાં પુંજાય,એ શંકર ભગવાન કહેવાય
મળેલમાનવદેહને શ્રધ્ધારાખીને શિવલીંગપર,દુધ અર્ચના કરી વંદન કરાય
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
પવિત્ર શક્તિશાળી દેવકહેવાય,જે ભારતમાં ગંગાને કૃપાએ વહાવી જાય
ગંગાએ પવિત્રનદી ભારતમાં,જેના પાણીનીઅર્ચના દેહનેમુક્તિ આપીજાય
પવિત્ર નદી જટાથી વહાવી ભારતમાં,એ શંકર ભગવાનની કૃપા કહેવાય
હિમાલયની પુત્રી પાર્વતી એ ભોલેભંડારી,શંકર ભગવાનની પત્નીથઈજાય
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
ભારતનીભુમીને પવિત્રકરવા ભગવાન,અનેકદેહથી જન્મલઈને કૃપાકરીજાય
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટી,જ્યાં પરમાત્માની પવિત્ર ક્રૂપા થઈજાય
ભગવાને અનેકદેહ લીધા ધરતીપર,જેમની શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાકરાય
જીવના મળેલ માનવદેહને કર્મનો સંબંધમળે,જે જન્મમરણથી મળતોજાય
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
પવિત્ર શંકરભગવાનને શિવ ભોલેભંડારી કહેવાય,એ પવિત્રકૃપાળુ કહેવાય
પવિત્રશક્તિશાળી એ ભંડારી છે,જે માનવદેહને કૃપાની રાહ આપી જાય
જીવને જન્મમરણનોસંબંધ અવનીથી,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
શંકરભગવાનને હિંદુધર્મમાં ૐ નમઃ શિવાયના મંત્રના જાપથી પુંજા કરાય
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
##############################################################
January 5th 2022
++
++
. .પરમકૃપાળુ લક્ષ્મીમાતા
તાઃ૫/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રરાહ અવનીપર,જેમાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુની પરમકૃપા મળી જાય
.....જે જન્મથી મળેલ માનવદેહપર કૃપા થતા,જીવનમાં પવિત્ર સુખ મળી જાય.
પવિત્રકૃપાએ લક્ષ્મીમાતાનો જીવનમાં પ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય
પરમકૃપાળુમાતા હિંદુધર્મમાં ઓળખાય,જે વિષ્ણુભગવાનના પત્નીકહેવાય
માતાની પવિત્ર પ્રેરણા મળતા ભક્તથી,ઘરમાં ધુપદીપકરીને પુંજન કરાય
જગતમાં આમાતાને ધનલક્ષ્મીમાતા કહેવાય,એભક્તોપર ધનવર્ષા કરીજાય
.....જે જન્મથી મળેલ માનવદેહપર કૃપા થતા,જીવનમાં પવિત્ર સુખ મળી જાય.
અદભુતલીલા માતાની અવનીપર,જે માનવદેહને પવિત્રરાહે જીવવાપ્રેરીજાય
પવિત્ર પરમકૃપાળુ હિંદુધર્મમાં લક્ષ્મીમાતા છે,જે પ્રેરણાથી સુખઆપી જાય
માતાને વંદન કરવા દીવો પ્રગટાવીને,ભક્તિની પવિત્રરાહેજ જીવન જીવાય
કૃપાળુ લક્ષ્મીમાતા જગતમાં,જેમની કૃપાએ વિષ્ણુભગવાનનોપ્રેમ મળી જાય
.....જે જન્મથી મળેલ માનવદેહપર કૃપા થતા,જીવનમાં પવિત્ર સુખ મળી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 4th 2022
. .પવિત્રકૃપા રાંદલમાતાની
તાઃ૪/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આશાઅપેક્ષાને દુર રાખીને જીવનમાં,પ્રત્યક્ષ સુર્યદેવને અર્ચના કરાય
અનંતશક્તિશાળી દેવ જગતમાં,જે અવનીપર સવારસાંજ આપીજાય
.....સંગે રાંદલમાતા એ સુર્યદેવના પત્નિ કહેવાય,જેમની પુંજા પણ કરાય.
જીવને દેહમળે એ ગતજન્મના કર્મથી,જે આવનજાવનથીજ મેળવાય
અવનીપર મળેલદેહને સમયનો સંગાથમળે,એ પ્રભુનીકૃપાએ સમજાય
મળેલદેહપર પવિત્ર સુર્યદેવની કૃપા હાય,જે દેહને પવિત્ર દીવસ મળે
અવનીપર સુર્યદેવના આગમને સવારમળે,વિદાયથી સાંજ મળી જાય
.....સંગે રાંદલમાતા એ સુર્યદેવના પત્નિ કહેવાય,જેમની પુંજા પણ કરાય.
પ્રભાતે સવારઆપે અને પછી સાંજઆપે,એ સુર્યદેવની કૃપા કહેવાય
રાંદલમાતા એ પવિત્રશક્તિશાળી,જે શ્રધ્ધાળુ ભક્તોપર કૃપાકરીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જગતપર પવિત્રકૃપા પ્રેમથીમેળવાય
રાંદલમાતાને પવિત્રપ્રેમ પતિ સુર્યદેવનો મળે,એજ પાવનકૃપા કહેવાય
.....સંગે રાંદલમાતા એ સુર્યદેવના પત્નિ કહેવાય,જેમની પુંજા પણ કરાય.
#############################################################
January 4th 2022
. ભક્તિ શ્રધ્ધાથી
તાઃ૪/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહમળે,જે મળેલ માનવદેગને સુખાઆપી જાય
......એ જીવને મળેલદેહને સમયેજ સમજાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
જીવનો સંબંધ અવનીપર જન્મમરણથી,જે અનેકદેહ મળતા અનુભવ થાય
પરમાત્માનીજ કૃપા એ જીવપર,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી દુર રાખી જાય
માનવદેહ મળે જીવને અવનીપર,ગત જન્મના થયેલ કર્મથીજ મળતો જાય
સમજણનો સાથ મળે માનવદેહને,જે સમયે દેહને પ્રભુની કૃપાએ સમમજાય
......એ જીવને મળેલદેહને સમયેજ સમજાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
જગતમાં પરમાત્મા હિંદુધર્મથીજ પવિત્રરાહ આપવા,અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીથી હિંદુધર્મને પવિત્રકરવા,જન્મલઈ જીવનમાં પ્રેરણા કરીજાય
પવિત્રધર્મથી ભોજનની આંગળી ચીંધી,અને શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
મળેલદેહને જીવનમાં ઘરમાં ભગવાનને,વંદનકરી દીવો પ્રગટાવી ભજન થાય
......એ જીવને મળેલદેહને સમયેજ સમજાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
################################################################
January 4th 2022
. .કુદરતની આલીલા
તાઃ૪/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર અજબકૃપા પરમાત્માની,જે જીવના મળેલદેહને સમયે સમજાય
કુદરતની આ પવિત્રલીલા કહેવાય,એ સમયસાથે જીવના દેહને લઈ જાય
.....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે મળેલદેહના કર્મથી મળતો જાય.
અદભુત લીલાછે ભગવાનની અવનીપર,જે સમયેજ અનુભવ આપી જાય
પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
જીવનમાં દેહને સમય મળે અવનીપર,જે સવારસાંજથી દેહને લઇ જાય
પાવનકૃપા પ્રભુની મળે મળેલ માનવદેહને,જ્યાં ઘરમાં પ્રભુની પુંજાકરાય
.....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે મળેલદેહના કર્મથી મળતો જાય.
ભગવાન અનેકદેહથી ભારતમાં જન્મલઇ,મળેલ માનવદેહને કર્મઆપીજાય
જગતમાં મળેલદેહને પાવનરાહમળે જીવનમાં,એ પરમાત્માનીકૃપા કહેવાય
આશા અપેક્ષાને દુર રાખવા કૃપા કરી,પ્રભુ જીવને ભક્તિની રાહેલઈજાય
આંગણેઆવી પ્રભુની પવિત્રરાહ મળે,જે જીવને જન્મમરણથી છોડી જાય
.....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે મળેલદેહના કર્મથી મળતો જાય.
===============================================================
January 3rd 2022
. .માબાપનો પ્રેમમળે
તાઃ૩/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં માબાપની પવિત્રકૃપાએ જીવને દેહ મળે,જે વ્હાલા સંતાનથી ઓળખાય
અવનીપર જીવનુ આગમન થાય,જે ગતજન્મના મળેલદેહના થયેલકર્મથી મેળવાય
....નાકોઇ જીવની કૃપા કે નાકોઇ દેહની તાકાત,જે જીવને જન્મમરણથી છોડી જાય.
અવનીપર જીવનુ આગમન મળેલદેહથી થાય,એ માબાપનોકૃપાએ સંતાન કહેવાય
જગતમાં કોઇનીય તાકાત નથી કે જે જીવનેપકડી,અહીંતહીં સમયે ભટકાવી જાય
પરમાત્માનો પાવનપ્રેમ જીવનમાં માબાપપર કૃપા થતા,પરિવારને પવિત્ર કરી જાય
એ ભગવાનની કૃપા માનવદેહપર,જે મળેલદેહને પવિત્રભક્તિ જીવનમાં આપીજાય
....નાકોઇ જીવની કૃપા કે નાકોઇ દેહની તાકાત,જે જીવને જન્મમરણથી છોડી જાય.
સંતાનને માબાપના આશિર્વાદ મળે જીવનમાં,જે મળેલ દેહને ભણતર મળી જાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહ મળે,સંતાનને નાકોઇ તકલીફ કે આશા અડીજાય
સમયની સાથે ચાલતા સંતાનથી માબાપની,સેવાકરતા ના નિરાધાર થઈ રહીજાય
પવિત્ર આશિર્વાદથીજ સંતાનને પાવનરાહે,જીવનમાં કરેલકર્મથી પ્રભુની કૃપા થાય
....નાકોઇ જીવની કૃપા કે નાકોઇ દેહની તાકાત,જે જીવને જન્મમરણથી છોડી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 3rd 2022
. .માબાપનો પ્રેમમળે
તાઃ૩/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં માબાપની પવિત્રકૃપાએ જીવને દેહ મળે,જે વ્હાલા સંતાનથી ઓળખાય
અવનીપર જીવનુ આગમન થાય,જે ગતજન્મના મળેલદેહના થયેલકર્મથી મેળવાય
....નાકોઇ જીવની કૃપા કે નાકોઇ દેહની તાકાત,જે જીવને જન્મમરણથી છોડી જાય.
અવનીપર જીવનુ આગમન મળેલદેહથી થાય,એ માબાપનોકૃપાએ સંતાન કહેવાય
જગતમાં કોઇનીય તાકાત નથી કે જે જીવનેપકડી,અહીંતહીં સમયે ભટકાવી જાય
પરમાત્માનો પાવનપ્રેમ જીવનમાં માબાપપર કૃપા થતા,પરિવારને પવિત્ર કરી જાય
એ ભગવાનની કૃપા માનવદેહપર,જે મળેલદેહને પવિત્રભક્તિ જીવનમાં આપીજાય
....નાકોઇ જીવની કૃપા કે નાકોઇ દેહની તાકાત,જે જીવને જન્મમરણથી છોડી જાય.
સંતાનને માબાપના આશિર્વાદ મળે જીવનમાં,જે મળેલ દેહને ભણતર મળી જાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહ મળે,સંતાનને નાકોઇ તકલીફ કે આશા અડીજાય
સમયની સાથે ચાલતા સંતાનથી માબાપની,સેવાકરતા ના નિરાધાર થઈ રહીજાય
પવિત્ર આશિર્વાદથીજ સંતાનને પાવનરાહે,જીવનમાં કરેલકર્મથી પ્રભુની કૃપા થાય
....નાકોઇ જીવની કૃપા કે નાકોઇ દેહની તાકાત,જે જીવને જન્મમરણથી છોડી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++