December 26th 2021

મળેલદેહથી જાગતોરહેજે

****Untitled****
.          મળેલદેહથી જાગતોરહેજે

તાઃ૨૨/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયસમજીને ચાલતા મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મ કરાય
જીવનમાં નાકોઇ અપેક્ષા રહે,સાથે ના કોઇજ આશા કદીય રખાય
....એ ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
જગતમાં અદભુતકૃપા પરમાત્માની,જે હિંદુધર્મમાં પવિત્રરાહ અપીજાય
પવિત્ર ભારતદેશને કર્યો અવનીપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવવા,ભક્તિરાહ આપીજાય
શ્રધ્ધા રાખીને ભગવાનને ધુપદીપ કરી,આરતી કરીનેજ પ્રભુને પુંજાય 
....એ ભગવાનની પવિત્રકૃપામળે  માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
મળેલમાનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,એ સમયસાથે ચાલતા મેળવાય
જીવનમાં દેહને કર્મનીરાહ મળે,જે મળેલદેહને શ્રધ્ધાથીભક્તિકરાવીજાય
અવનીપર જીવનુ આગમન એપ્રભુનીકૃપા,જે દેહને પવિત્રરાહે લઈ જાય
જીવનમાં પ્રભુકૃપાએ શ્રધ્ધાઅને ભક્તિથતા,જીવથી જન્મમરણથી છુટાય 
....એ ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
##############################################################
December 25th 2021

જય દુર્ગામાતા

 Mahalaya: આજથી માતા દુર્ગાનું ધરતી પર આગમન થઈ રહ્યું છે, જાણો કથા અને મહત્વ
.            .જય દુર્ગામાતા

તાઃ૨૮/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપાએ ભારતદેશમાં,હિંદુધર્મમાં અનેકદેહથી જન્મલઈ જાય
જગતમાં મળેલમાનવદેહને પ્રભુનીકૃપામળે,જે મળેલદેહને પાવનરાહ દઈ જાય
.....જીવને ધરતીપર દેહનોસંબંધ છે,જે પ્રભુનીકૃપાએ જન્મમરણથી મુક્તિ મળી જાય.
પવિત્ર દેવ અને દેવીઓથી જન્મથી આવીજાય,જે ભારતનીભુમી પવિત્રકરીજાય
પ્રભુએ લીધેલ દેહમાં શ્રધ્ધાથી કોઇપણ દેહની,ઘરમાં ધુપદીપકરીને પુંજા કરાય
મળેપ્રેમ પરમાત્માનો જે દેહને જીવનમાં,એને ના કોઈઅપેક્ષાએ જીવન જીવાય
અનેક દેવીઓના દેહથી જન્મેલ માતાના દેહ કહેવાય,જે શ્રધ્ધાથી પુંજન કરાય
.....જીવને ધરતીપર દેહનોસંબંધ છે,જે પ્રભુનીકૃપાએ જન્મમરણથી મુક્તિ મળી જાય.
પવિત્ર માતા દુર્ગા છે જેમને ૐ હ્રીં દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી ઘરમાં પુંજન કરાય
પવિત્રકૃપાળૂ માતાછે હિંદુધર્મમાં,એમની નવરાત્રીમાં નવસ્વરૂપના ગરબા ગવાય
દુર્ગામાતાના દેહને ધુપદીપથી પુંજન કરી,ઘરમાંજ માતાની આરાધના પણ કરાય
મળે માતાની પવિત્રકૃપા મળેલદેહને,જ્ર જીવનમાં પવિત્રરાહે જીવનજીવાડી જાય
.....જીવને ધરતીપર દેહનોસંબંધ છે,જે પ્રભુનીકૃપાએ જન્મમરણથી મુક્તિ મળી જાય.
=====================================================================
 

 

 

December 25th 2021

વિઘ્નહર્તા શ્રીગજાનંદ

Ganesh Chaturthi 2021: દરેક શુભ કાર્યમાં શા માટે પૂજવામાં આવે છે ભગવાન શ્રી  ગણેશ ? જાણો આ ખાસ કારણ - Nation Gujarat | DailyHunt

.                વિઘ્નહર્તા શ્રીગજાનંદ

તાઃ૨૧/૧૨/૨૦૨૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
પવિત્રહિન્દુધર્મમાં પિતા ભોલેનાથ,સંગે માતા પાર્વતીના લાડલા સંતાન
જગતમાં વિઘ્નહર્તા શ્રીગજાનંદ,સંગે ભાગ્યવિધાતા શ્રીગણેશજી કહેવાય
.....અવનીપર જીવને મળેલદેહને,સમયસાથે ભક્તિ કરી જીવતા અનુભવ થાય.
પરમશક્તિશાળી શ્રીશંકર ભગવાન,જેમને ભોલેનાથ મહાદેવ પણ કહેવાય
રાજા હિમાલયની પવિત્ર પુત્રી પાર્વતી,જે ભોલેનાતની જીવનસંગીની થાય
હિંદુધર્મમાં શક્તિશાળી શંકરભગવાનછે,જે જટાથી પવિત્રગંગા વહાવીજાય
ભારતદેશમાં પવિત્રરાહેજ જીવન જીવતા,પરિવારનુ કુળ પણ આગળ વધી
.....અવનીપર જીવને મળેલદેહને,સમયસાથે ભક્તિ કરી જીવતા અનુભવ થાય.
પવિત્રકૃપા મળી મમ્મીની જે પ્રથમ સંતાન,શ્રી ગણેશ જે પવિત્રપુત્ર કહેવાય
સમયે શ્રી કાર્તિકેય જન્મીજાય જેબીજોપુત્ર થાય,અંતે અશોકસુંદરી જન્મીજાય
શ્રીગણેશ પવિત્રપુત્ર થઈજાય હિંદુધર્મમાં,જે વિઘ્નહર્તા શ્રીગજાનંદ પણકહેવાય
પિતાની પવિત્રશક્તિછે જેહિંદુધર્મમાં,પિતાને બમબમભોલે મહાદેવથીય પુંજાય
.....અવનીપર જીવને મળેલદેહને,સમયસાથે ભક્તિ કરી જીવતા અનુભવ થાય.
*****************************************************************

 

December 24th 2021

પવિત્ર પ્રભુની કૃપા

 પવિત્ર એકાદશી એટલે શું? જાણો ઉપવાસનો અર્થ | what is the ekadashi and fast Meaning
.             .પવિત્ર પ્રભુની કૃપા

તાઃ૨૪/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતપર મળેલમાનવદેહને સમયમળી જાય,જે જીવનમાં કર્મકરાવી જાય
જીવનમાં સમયની સાથે ચાલતા માનવીનેજ,પરમાત્માની પાવનરાહ મળે
.....જીવને મળેલદેહને કર્મનો સંગાથ મળે,જે જીવને જન્મમરણથી સમજાય.
મળેલદેહપર પાવનકૃપા મળે પરમાત્માની,જે શ્રધ્ધાભાવનાથી પ્રભુને પુંજાય
અવનીપર પરમાત્માએ ભારતદેશને પવિત્ર કરવા,માનવદેહથી જન્મી જાય
અનેક પવિત્રદેહથી હિંદુધર્મને જગતમાં,પવિત્રધર્મથી ભારતનેપવિત્રકરીજાય
એ પવિત્ર પ્રભુની કૃપા કહેવાય,જે પવિત્રશાન ભારતની કૃપાએ થઈજાય 
.....જીવને મળેલદેહને કર્મનો સંગાથ મળે,જે જીવને જન્મમરણથી સમજાય.
પરમાત્માની પાવનકૃપા જગતમાં ભારતદેશપર,એટલેજ એ પવિત્રદેશ થાય
ભારતની ભુમીપર ભગવાન દેવઅનેદેવીઓથી,જન્મ લઈને પાવનકરી જાય
હિંદુધર્મની જ્યોતપ્રગટી અવનીપર,જે પરમાત્મા હિંદુધર્મમાં જન્મ લઈજાય
શ્રધ્ધારાખીને ઘરના મંદીરમાં ધુપદીપ કરી,આરતી કરીને પ્રભુની પુંજાથાય
.....જીવને મળેલદેહને કર્મનો સંગાથ મળે,જે જીવને જન્મમરણથી સમજાય.
############################################################
December 24th 2021

પવિત્રકૃપાની કલમ

  News & Views :: આવતીકાલે છે વસંતપંચમી, જાણો કઈ રીતે કરશો માતા સરસ્વતીની પૂજા
.           .પવિત્રકૃપાની કલમ

તાઃ૨૪/૧૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર માતાસરસ્વતીની કૃપાથી,હ્યુસ્ટનમાં પવિત્રકલમપ્રેમીઓ આવી જાય
પવિત્રરાહે કલમ પકડીને રચના કરતા,વાંચકોને સમયસંગે આનંદ દઈજાય
....એવા કલમપ્રેમીઓ માતાની કૃપાએ,જગતમાં માનવદેહને આનંદ આપી જાય.
સમયનીસાથે ચાલતા અનેક રચનાઓ,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓથી થઈ જાય
અદભુતકૃપા માતાની જગતપર થઈ,જે કલમની પવિત્ર રાહેજ દેહને દેખાય
જીવને માનવદેહમળે એ પ્રભુનીકૃપા કહેવાય,જે દેહથી પવિત્રકર્મ થઈ જાય
જીવનમાં અનેકરાહે કર્મ થાય,માતાનીકૃપાએજ કલમની પવિત્રરાહ મેળવાય
....એવા કલમપ્રેમીઓ માતાની કૃપાએ,જગતમાં માનવદેહને આનંદ આપી જાય.
અનેકરચનાઓ કલમથી થઈજાય,જે અનેકરાહે દુનીયામાં રચનાઓથી પ્રેરાય
જીવનમાં કલમપ્રેમીઓને નાકોઇજ અપેક્ષારહે,નાકલમને મોહમાયા અડીજાય
પાવનરાહે જીવન જીવતા કલમપ્રેમીઓપર,જીવનમાં માતાની પવિત્રકૃપા થાય
જગતમાં કલમથી થયેલ રચનાઓનેજ,અનેકરાહે લઈ જતા કલાને વંદન કરાય
....એવા કલમપ્રેમીઓ માતાની કપાએ,જગતમાં માનવદેહને આનંદ આપી જાય.
###############################################################

	
December 23rd 2021

પવિત્ર પ્રસંગ

 ##દુનિયાનું સૌથી ઊંચું ક્રિસમસ ટ્રી બ્રાઝિલમાં છે - ક્રિસમસ ટ્રી નો ઈતિહાસ##
.              પવિત્ર પ્રસંગ

તાઃ૨૩/૧૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
જગતમાં જીવને સમયે માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
અવનીપરનુ જીવનુ આગમન થાય,જેજીવને ગતજન્મના કર્મથીજ મળીજાય 
....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે જન્મ મળતા જીવને અનુભવ થાય.
માનવદેહ મળતાજીવને સમયની સમજણથાય,જે પવિત્રકર્મથી જીવનજીવાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર મળે,એ દેહને પવિત્ર પ્રસંગ મળતા દેખાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જે સમયે માનવદેહથી જન્મ લઈજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી દુનીયામાં,જે ભારતને પવિત્રદેશ કરીજાય
....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે જન્મ મળતા જીવને અનુભવ થાય.
દરવર્ષે દુનીયાના દેશોમાં પવિત્રપ્રસંગ ઉજવાય,જે ભગવાનની કૃપા કહેવાય
ભારતમાં પવિત્ર હિંદુતહેવાર ઉજવાય,અમેરીકામાં મેરીક્રીસ્મસથીજ ઉજવાય
જીવનમાં પ્રભુની પવિત્રકૃપામળે,જે મળેલદેહને જીવનમાં પાવનરાહે લઈજાય
પવિત્રતહેવારનેપારખી માનવદેહથી,જીવનમાં શ્રધ્ધાથી અનેકપ્રસંગને ઉજવાય
....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે જન્મ મળતા જીવને અનુભવ થાય.
##############################################################
December 22nd 2021

પવિત્ર માતાનીકૃપા

 ***Do not kepp such idol of Devi laxmi in home otherwise money will lost***    
.           .પવિત્ર માતાનીકૃપા

તાઃ૨૨/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની જ્યોત જગતમાં પ્રગટૅ,એ પરમાત્માની પવિત્ર કૃપાજ કહેવાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે ઉજવળ જીવન આપીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ મળ્યો,જે પ્રભુ ભારતદેશમાં જન્મલઈ આવી જાય.
અનેક પવિત્ર દેહથી પરમાત્મા જન્મી જાય,જે માનવદેહને જીવાડી જાય
શ્રધ્ધારાખીને જીવનમાં ઘરમાં પ્રભુની પુંજા કરીને,ધુપદીપથી વંદન કરાય
લક્ષ્મીમાતાની શ્રધ્ધાથી ભક્તિકરતા,પવિત્રકૃપાથી જીવનમાં સુખમળીજાય
સંગે શ્રીવિષ્ણુ ભગવાનની કૃપા મળે,જે મળેલદેહને પવિત્રકર્મ કરાવીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ મળ્યો,જે પ્રભુ ભારતદેશમાં જન્મલઈ આવી જાય.
પરમાત્મા ભારતમાં દેવદેવીઓથી જન્મીજાય,જે ધરતીને પવિત્ર કરી જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ જીવને જન્મમરણ આપી જાય
પવિત્રકૃપાછે લક્ષ્મીમાતાની માનવદેહપર,જે પવિત્રભક્તિથી દેહનેમળીજાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ થયો,જેશ્રધ્ધાથી પુંજાએ દેહને સમજાઈજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ મળ્યો,જે પ્રભુ ભારતદેશમાં જન્મલઈ આવી જાય.
###############################################################
December 20th 2021

પવિત્ર પ્રેમનીકૃપા

Spirituality & Self Realization – Dr. KAUSHIK CHAUDHARY
.           .પવિત્ર પ્રેમનીકૃપા 

તાઃ૨૦/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
                                 
અવનીપર જીવને સમયે માનવદેહમળે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
અનેકદેહથી કર્મનોસંબંધમળે દેહને,એજીવનુ અવનીપર આવનજાવન થાય
....એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,જગતપર નાકોઇજ જીવથી છટકાય.
જીવને માનવદેહ મળે અવનીપર,જે સમયની સાથે કૃપાએ જીવન જીવાય
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મપર થઈ,જે ભારતમાં અનેકદેહથીજન્મીજાય
સોમવારના દીવસે હિંદુધર્મમાં,શંકરભગવાનની ૐનમઃશિવાયથી પુંજાકરાય
પવિત્રપ્રેમની કૃપા શ્રીભોલેનાથની થાય,જે શ્રધ્ધાળુભક્તને સુખઆપી જાય
....એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,જગતપર નાકોઇજ જીવથી છટકાય.
પવિત્ર માતાપાર્વતીના એ પતિદેવ થયા,જે પાર્વતીપતિ મહાદેવથીય પુંજાય
પવિત્રકૃપાળુ શંકરભગવાન,પવિત્ર વિઘ્નહર્તા શ્રી ગણેશજીના પિતા કહેવાય 
હિંદુ ધર્મમાં અનેકદેહથી ભારતદેશમાં.પરમાત્મા અનેકદેહથી જન્મ લઈજાય
મળેલ માનવદેહ ધરમાં ધુપદીપ કરીને,પ્રભુની પ્રાર્થના કરીને પુંજા કરીજાય
....એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,જગતપર નાકોઇજ જીવથી છટકાય.
==============================================================
December 20th 2021

માતા પાર્વતીપતિ

 જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ,  જાણો પછી શું થયું. | Dharmik Topic
.            .માતા પાર્વતીપતિ

તાઃ૨૦/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પરમ પવિત્રકૃપાળુ ભગવાન શ્રીમહાદેવ,માતા પાર્વતીના પતિદેવથીય પુંજાય
ૐ નમઃ શિવાયના મંત્રથી ધુપદીપ કરીને,શિવલીંગપર દુધની અર્ચના કરાય
....પરમશક્તિશાળી પરમાત્માનો એદેહ છે,જે ભારતમાં જન્મલઈ ગંગા વહાવી જાય.
સોમવારને હિંદુધર્મમાં પવિત્ર કર્યો છે,જે શ્રધ્ધાથી ભોલેનાથ પણ કહેવાય
ભક્તિકરતા બમબમભોલે મહાદેવથી પુંજાય,સંગે માતાપાર્વતીની કૃપા થાય
હિંદુધર્મમાં પવિત્રગંગાનદી જટાથી વહાવીજાય,જે જીવને મુક્તિઆપી જાય
રાજાહિમાલયની વ્હાલીપુત્રી પાર્વતી છે,એ શંકરભગવાનની પત્નિથઈ જાય
....પરમશક્તિશાળી પરમાત્માનો એદેહ છે,જે ભારતમાં જન્મલઈ ગંગા વહાવી જાય.
ભારતની ધરતીને ભગવાનેજ પવિત્રકરીછે,જે અનેકદેહથી પ્રભુજન્મ લઈજાય
જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો પરમાત્માએ,એ પ્રભુનીપવિત્રકૃપા કહેવાય
પરમાત્માની કૃપા જે જીવને અવનીપર,માનવદેહ મળતા પવિત્રકર્મથીજીવાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે જીવને અંતે મુક્તિઆપીજાય 
....પરમશક્તિશાળી પરમાત્માનો એદેહ છે,જે ભારતમાં જન્મલઈ ગંગા વહાવી જાય.
પાર્વતીમાતાને પવિત્રપ્રેમ મળ્યો પતિદેવનો,કૃપાએ પવિત્રપરિવાર જન્મી જાય 
પવિત્રસંતાન શ્રીગણેશ જન્મ્યા,જે જગતમાં હિંદુધર્મમાં ભાગ્યવિધાતા કહેવાય
બીજાસંતાન શ્રીકાર્તિકેય જન્મ્યા,અને ત્રીજુ સંતાન દીકરી અશોકસુંદરી થાય
શ્રીગણેશની પત્ની રીધ્ધીઅનેસિધ્ધી થાય,અને સંતાન શુભ અને લાભકહેવાય 
....પરમશક્તિશાળી પરમાત્માનો એદેહ છે,જે ભારતમાં જન્મલઈ ગંગા વહાવી જાય.
###################################################################
December 19th 2021

સમયની પાવનરાહ મળે

દિવાળી પર લક્ષ્મીની પૂજા કરવાની આ છે સાચી રીત : આ શુભ સમયમાં કરશો પૂજા તો  થશે
.           સમયની પાવનરાહ મળે

તાઃ૧૯/૧૨/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
      
પવિત્ર પાવનરાહ મળે માનવદેહને,જે જીવને જગતમાં સમયસાથે લઈ જાય
નાકોઇ મળેલદેહથી કદી દુર રહેવાય,એ સમયની પાવનરાહની સાથે ચલાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુને વંદન કરી જાય.
જગતપર યુગનો સંબંધમળે મળેલદેહને,એ સમયનીસાથે મળેલદેહને લઈ જાય
નાકોઇ દેહની તાકાત જગતમાં,જે સમયને છોડીને જીવનમાં કદી જીવી જાય
સમયની સાંકળ એપકડે મળેલદેહને,જે જીવનમાં સુખદુઃખની સાથે લઈ જાય
કુદરતની આલીલા મળે અવનીપર,એ મળેલ માનવદેહને સમયે સમજાઈ જાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુને વંદન કરી જાય.
જીવને પ્રભુનીકૃપાએજ માનવદેહ મળે,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવીજાય
મનુષ્યદેહને ભગવાનનીકૃપાએજ સમયની સમજણપડે,જે પવિત્રકર્મ કરાવીજાય
અનેક પવિત્રદેહથી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,માનવદેહને ભક્તિઆપીજાય
મળેલ માનવદેહના જીવને પ્રભુની કૃપાએ,અંતે જન્મમરણથીમુક્તિ મળી જાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુને વંદન કરી જાય.
==================================================================
« Previous PageNext Page »