September 1st 2021

શ્રધ્ધાની સાંકળ

==100 Best Images, Videos - 2021 - લક્ષ્મી મા - WhatsApp Group, Facebook  Group, Telegram Group==

.          .શ્રધ્ધાની સાંકળ

તાઃ૧/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રરાહે જીવન જીવતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
મળેલદેહપર પ્રભુની કૃપા થાય,જે મળેલદેહને પવિત્રરાહ આપી જાય
....પવિત્રકૃપા મળે માતાલક્ષ્મીની,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી માતાને પુંજાય.
અવનીપર જન્મમળતા દેહને કર્મનોસંબંધ મળે,જે સમયસંગે લઈ જાય
માનવદેહને જીવનમાં પરમાત્માની કૃપા મળે,જ્યાં ઘરમાં પ્રભુને પુંજાય
સમયની સાંકળ એ જીવનને સ્પર્શે,ના જગતમાં કોઇથીય કદીછટકાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવનમાં કર્મકરીનેજ જીવાડીજાય
....પવિત્રકૃપા મળે માતાલક્ષ્મીની,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી માતાને પુંજાય.
કુદરતની પવિત્રકૃપા જગતમાં દેહપર,એ સમયસમજીની ચાલતા સમજાય
હિંદુધર્મની પાવનરાહ માનવદેહ પર,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ કરાવીજાય
ભક્તિની રાહે ચાલતા નાઅપેક્ષા રખાય,જે અંતે જીવનેમુક્તિ આપીજાય
અવનીપર જીવને સંબંધ જન્મમરણનો,અનેકદેહ સંગે માનવદેહ મળીજાય
....પવિત્રકૃપા મળે માતાલક્ષ્મીની,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી માતાને પુંજાય.
=============================================================

	
September 1st 2021

પવિત્રકૃપાળુ પિતા

આ રાશિઓ પર શિવ અને માં પાર્વતી બંનેએ એકસાથે વરસાવી પોતાની ક્રુપા,આ રાશિઓ નો થઈ ગયો બેડો પાર,ચપટી વગાડતા થઈ જશે કામ પુરા.... - MT News Gujaratiૐૐ
.        .પવિત્રકૃપાળુ પિતા

તાઃ૧/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભાગ્યવિધાતા શ્રીગણેશના પવિત્રકૃપાળુ પિતા,શંકર ભગવાન કહેવાય
પરમશક્તિશાળી હિંદુધર્મમાં ભગવાન છે,જે પાર્વતીમાના પતિકહેવાય
....પવિત્રશક્તિશાળી દેહમળ્યો ભારતમાં,જે ગૌરીનંદન શ્રીગણેશથી ઓળખાય.
પરમાત્માએ દેહલીધો અવનીપર,જે શંકર ભગવાનને ભક્તોથી પુંજાય
પવિત્રશક્તિશાળી હતા ભારતમાં,હિમાલયથી પવિત્રગંગા વહાવી જાય
જગતમાં પવિત્રધરતી ભારતછે,જ્યાંપરમાત્મા અનેકદેહથી જન્મલઈજાય
અવનીપર પવિત્ર હિંદુધર્મને કર્યો,જ્યાં ધુપદીપકરી શ્રધ્ધાથી પુંજાકરાય
....પવિત્રશક્તિશાળી દેહમળ્યો ભારતમાં,જે ગૌરીનંદન શ્રીગણેશથી ઓળખાય.
પરમકૃપાળુ શંકરભગવાન છે,એમને બમબમભોલે મહાદેવથીય પુંજાય
પવિત્ર સંતાન શ્રીગણેશને ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા પણ કહેવાય
શ્રધ્ધારાખીને પુંજા કરતા ગણેશની,પત્નિ રિધ્ધીસિધ્ધીની કૃપામેળવાય
પરિવારમાં શુભ અને લાભ સંતાન થયા,જે ભક્તોપર કૃપા કરી જાય
....પવિત્રશક્તિશાળી દેહમળ્યો ભારતમાં,જે ગૌરીનંદન શ્રીગણેશથી ઓળખાય.
==ૐ =ૐ =ૐ =ૐ =ૐ=ૐ =ૐ =ૐ =ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ==
September 1st 2021

પ્રેમની જ્યોત પ્રગટે

**14 થી 20 સપ્ટેમ્બર સુધી આ રાશિના જાતકોના માં ખોડલની કૃપાથી ચમકી જશે કિસ્મત  | Ba Bapuji**
.         .પ્રેમની જ્યોત પ્રગટે

તાઃ૧/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમની ગંગા વહે છે જગતપર,જે માનવદેહને સમયે સ્પર્શી જાય
પાવનકૃપા પરમાત્માની મળેલદેહપર,એ ભગવાનની કૃપાએજ મળીજાય
...નિખાલસ ભાવનાથી જીવનજીવતા,મળેલ પ્રેમનીજ્યોત પ્રગટતા સુખ મળી જાય.
અવનીપર જીવનુ આગમન એગતજન્મે,જીવનમાં થયેલકર્મથી લાવીજાય
અનેકદેહનો સંબંધજીવને અવનીપર,માનવદેહ એ પાવનકૄપાએ મેળવાય
મળેલદેહથી ના કોઇજ અપેક્ષા રખાય,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય
પરમાત્માની ચીંધેલ આંગળીએ દેહને,પવિત્રપ્રેમનો સંગાથ પણ મળીજાય
...નિખાલસ ભાવનાથી જીવનજીવતા,મળેલ પ્રેમનીજ્યોત પ્રગટતા સુખ મળી જાય.
જગતમાં માનવદેહને નિખાલસપ્રેમ મળે,એમાનવદેહની ભક્તિએ મેળવાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા જીવનમાં,સમયના સાથનો અનુભવ પણથાય 
અવનીપર પવિત્રભાવનાથી પવિત્રપ્રેમ મળે,એજ ભગવાનની કૃપા કહેવાય
માનવદેહને પ્રભુકૃપાએ જીવને,આવનજાવનથી દુર થતા મુક્તિ મળી જાય
...નિખાલસ ભાવનાથી જીવનજીવતા,મળેલ પ્રેમનીજ્યોત પ્રગટતા સુખ મળી જાય.
################################################################
August 31st 2021

ગૌરીનંદન ગણેશ

 ++ઘર માં સુખ-સમૃદ્ધિ જોઈતી હોય તો ગણપતિ ની પૂજા કરતા સમયે જરૂર કરો આ 5 મંત્રો  નો જાપ++
.         .ગૌરીનંદન ગણેશ

તાઃ૩૧/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
       
પવિત્રકૃપા મળી માતાપાર્વતીની,સંતાનને હિંદુધર્મમાં ભાગ્યવિધાતા કહેવાય
શ્રી ગણેશજીના નામથી એઓળખાય,જે માનવદેહના વિધ્નહર્તા થઈ જાય
....ભારતદેશમાં ભગવાનેદેહ લીધો,એ શંકરભગવાન કહેવાય જેગણેશના પિતા થાય.
શંકરભગવાનના પત્નિ પાર્વતી થયા,જેમને ગણેશ અને કાર્તિકેય સંતાનથાય
દીકરી અશોકસુંદરી કહેવાય,જેપરમાત્માએ લીધેલદેહના કુટુંબમાં આવી જાય
હિંદુધર્મમાં ભગવાને ભારતદેશમાં,અનેકદેહથી જન્મલીધો એપવિત્રધરતી થાય
પવિત્રસંતાન શ્રીગણશને વિધ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય,જેમની પુંજા કરાય
....ભારતદેશમાં ભગવાનેદેહ લીધો,એ શંકરભગવાન કહેવાય જેગણેશના પિતા થાય.
અનેકનામથી શંકર ભગવાન ઓળખાય,જેમને ભોલેનાથ અને મહાદેવકહેવાય
પત્નિ પાર્વતીમાતાને ગૌરીપણ કહેવાય,જેથી સંતાનને ગૌરીનંદનથી ઓળખાય
ભારતને પવિત્રકરવા પ્રભુએદેહ લીધા,હિમાલયપર જટાથી ગંગાનદી વહાવીજાય
એ શંકરભગવાનની કૃપા જે પવિત્ર,ગંગાનદીને ભારતદેશમાં લાવી પધરાવીજાય
....ભારતદેશમાં ભગવાનેદેહ લીધો,એ શંકરભગવાન કહેવાય જેગણેશના પિતા થાય.
==================================================================
August 31st 2021

ભંડારી ભોલેનાથ

 *જીવન માં આવતી તમામ સમસ્યા નો ઉકેલ એટલે શિવ ભગવાન નું સોમવારનો આ ચમત્કારિક  ઉપાય*
.         .ભંડારી ભોલેનાથ  

તાઃ૩૧/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
                 
જગતમાં હિંદુધર્મમાં પવિત્રપ્રેમ ભંડારી,શંકર ભગવાનને ભોળાનાથ કહેવાય
અદભુત કૃપાળુ છે શ્રધ્ધાળુ ભક્તોપર,જે મળૅલ માનવદેહને પાવન કરીજાય
.....જગતમાં પવિત્રધર્મની શાનવધારી,જ્યાં ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
માનવદેહ મળે જીવને અવનીપર,જે ગત જન્મે મળેલદેહના કર્મથી મેળવાય
પવિતકૃપા મળે મળેલ માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજાથાય
પરમ શક્તિશાળી શંકર ભગવાન છે,જે ભારતમાં જટાથી ગંગા વહાવીજાય
ભારતનીધરતીને પવિત્રકરી ભગવાને,એમળૅળદેહના જીવને મુક્તિએ લઈજાય
.....જગતમાં પવિત્રધર્મની શાનવધારી,જયાં ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
ભક્તોને શ્રધ્ધાએ કૃપાકરે ભોલેનાથ,સંગે માતા પાર્વતીના આશિર્વાદ મેળવાય
ૐ નમઃશિવાયનુ સ્મરણકરી ઘરમાં,ધુપદીપકરી શિવલીંગપર દુધ અર્ચનાકરાય 
માનવજીવનમાં કૃપા મળે ભગવાન ભોલેનાથની,જે જીવનમાં સુખ આપી જાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા રખાય,જ્યાં ભંડારી ભોલેનાથની કૃપા થાય
.....જગતમાં પવિત્રધર્મની શાનવધારી,જયાં ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
###################################################################
August 30th 2021

પવિત્ર શક્તિદાતા

**know story behind lord shiv clothes Sits On Tiger Skin**
.          .પવિત્ર શક્તિદાતા

તાઃ૩૦/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પવિત્રશક્તિદાતા શંકરભગવાન છે,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય
....ભક્તિકરતા માનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે જીવનમાં સુખ આપી જાય.
શ્રીભોલેનાથ પરમકૃપા ભક્તોપરકરે,જે મળેલદેહથી પવિત્રભક્તિ થાય 
કુદરતનીઆકૃપા જગતપર જે પ્રભુના,અનેકદેહથી ભારતમાં જન્મીજાય
ભારતની ભુમીજ જગતમાં પવિત્રછે,એ મળેલદેહને મુક્તિ આપી જાય
પ્રભુના અનેકદેહમાં શંકરભગવાન,ખુબજ પ્રેમાળછે જેપુંજાથી મળીજાય
....ભક્તિકરતા માનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે જીવનમાં સુખ આપી જાય.
પવિત્રગંગા નદીને જટાથી વહાવી ભારતમાં,એ દેશને પવિત્રકરી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતા મળેલદેહને,કૃપાએ સમયેદેહને મુક્તિ મળીજાય
અદભુતકૃપાછે શંકરભગવાનની ભક્તોપર,સંગે પાર્વતીમાતાનીકૃપા થાય
પવિત્રકર્મથી જીવનજીવતા મળેલદેહના,જીવથી જન્મમરણથીછુટી જવાય 
....ભક્તિકરતા માનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે જીવનમાં સુખ આપી જાય.
==========================================================
August 30th 2021

વાંસળી વગાડી

કોણ હતું 'તે' જેને શ્રી કૃષ્ણ રાધાજી કરતા પણ વધારે પ્રેમ કરતાં હતા..? જાણો આ રહસ્યમય કથા – Global Bazaar
.           .વાંસળી વગાડી    

તાઃ૩૦/૮/૨૦૨૧  (જન્મદીવસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પરમકૃપાળુ દેહ છે જગતમાં,જે માતા દેવકીના પુત્ર શ્રીકૄષ્ણ કહેવાય
પિતા વાસુદેવના લાડલા દીકરા,પ્રભુકૃપાએ મથુરામાં એજન્મ લઈજાય
....વાંસળી વગાડી વ્હાલાભક્તોને જાણકરી,આજે તેમનો જન્મદીવસ ઉજવાય.
પવિત્રદેહ મળ્યો માતાપિતાની કૃપાએ,જે પરમાત્માના દેહથી ઓળખાય
જગતમાં એકૃષ્ણ સંગે કનૈયા કહેવાય,સમયે ગોવિંદઅને ગોપાલ કહેવાય
હિંદુધર્મમાં દ્વારકાધીશ અને મનમોહન કૃષ્ણ થયા,સંગે મુરલીધર કહેવાય
એવા વ્હાલાએ આજે જન્મ દીવસે,વાંસળી વગાડી જે ભક્તોને સંભળાય
....વાંસળી વગાડી વ્હાલાભક્તોને જાણકરી,આજે તેમનો જન્મદીવસ ઉજવાય.
અવનીપર મળેલદેહથી નાકદી સમયનેપકડાય,પણ હિંદુધર્મમાં યાદ રખાય
પવિત્રશ્રાવણમાસ છે જેમાં શ્રાવણવદઆઠમે,શ્રીકૃષ્ણ મથુરામાં જન્મી જાય
ભારતનીધરતીને પવિત્રકરવા ભગવાન,અનેકદેહથી જન્મલઈ પવિત્રકરીજાય
એપરમકૃપા પરમાત્માની કહેવાય,જે દુનીયામાંં ભારતદેશમાં જન્મ લઈજાય
....વાંસળી વગાડી વ્હાલાભક્તોને જાણકરી,આજે તેમનો જન્મદીવસ ઉજવાય.
#############################################################
August 29th 2021

શ્રી કૃષ્ણ જન્મોત્સવ

જન્માષ્ટમી શ્રી કૃષ્ણ નું જીવન દર્શન | પારિવારિક રજાઓ,જાહેરાત સમીક્ષાઓ,#તેહવારમાટેતૈયાર,Gujarati,#પ્રેરણાદાયક,#સુન્દર | Blog Post by Heena Shah ...

 .        .શ્રીકૃષ્ણ જન્મોત્સવ

તાઃ૩૦/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારતદેશમાં પવિત્રદેહ લીધો,એમાતા દેવકીના દીકરાથી જન્મી જાય
પિતા વાસુદેવ હતા તેમના પુત્ર શ્રીકૃષ્ણ,જે મથુરામાં જન્મ લઇ જાય
.....પવિત્ર પરમાત્માએજ દેહ લીધો,જે હિંદુધર્મની શાન જગતમાં વધારી જાય.
પવિત્ર શ્રધ્ધાથી શ્રીકૃષ્ણની પુંજા કરતા,શ્રી કૃષ્ણ શરણં મમઃથીપુંજાય
અજબકૃપા એજ પ્રભુનો દેહ છે,જે માતા દેવકીનો કૃપાએ જન્મી જાય
મથુરાગામ હિંદુધર્મમાં યાદરખાય,જગતમાં પ્રભુકૃપાએજન્માષ્ટમીઉજવાય
પરમકૃપાળુ પ્રભુનો દેહ શ્રી કૃષ્ણનો છે,જેમની પત્નિ રૂક્ષ્મણી કહેવાય
.....પવિત્ર પરમાત્માએજ દેહ લીધો,જે હિંદુધર્મની શાન જગતમાં વધારી જાય.
માતા દેવકીની પવિત્રકૃપામળી શ્રીકૃષ્ણને,જે અનેક સ્ત્રીઓને મળતા જાય
પાવનરાહે જીવનજીવતા પિતાનીકૃપા મળી,સંગે નંદીનોપ્રેમ પણમળી જાય
કૃષ્ણ કનૈયા લાલકી જય બોલી તાલી પાડતાજ,ભગવનની કૃપા મળીજાય
પરમકૃપાળુ એદેહલીધો પરમાત્માએ મથુરામાં,જે ભારતદેશને પવિત્રકરીજાય
.....પવિત્ર પરમાત્માએજ દેહ લીધો,જે હિંદુધર્મની શાન જગતમાં વધારી જાય.
#############################################################

 

 

August 29th 2021

મળતી માનવતા

 પ્રાર્થના - સનાતન જાગૃતિ | Sanatan Jagruti
.         .મળતી માનવતા

તાઃ૨૯/૮/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની પાવનકૃપા અવનીપર સમયની સાથે,જે યુગમાં પ્રસરતી જાય
મળેલમાનવદેહને અનુભવ થાય,એ જીવનમાં અનેકરાહે દેહને લઈ જાય
....એ પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને સમય સમજીને લઈ જાય.
આંગણેઆવી પવિત્રકૃપા મળે ભક્તિથી,જે હિંદુધર્મમાં પુંજાથી અનુભવાય
જગતમાં પવિત્રભુમી પ્રભુએજ કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
ભારતદેશમાં હિંદુધર્મમાં દેવદેવીઓથી જન્મલઈ,માનવદેહપર કૃપાકરી જાય
મળેલદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરતા,પ્રભુનીકૃપા મળતી જાય 
....એ પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને સમય સમજીને લઈ જાય.
પ્રભુની કૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવને અનેકદેહથી બચાવી જાય
અવનીપર પ્રાણીપશુજાનવર અને માનવીનો સંબંધ જીવને સમયે મળીજાય
માનવદેહએગતજન્મે મળેલદેહના કર્મથી,જેઅવનીપર આવનજાવનથીદેખાય
મળેલદેહને પ્રભુની કૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાથાય
....એ પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને સમય સમજીને લઈ જાય. 
################################################################
August 29th 2021

પવિત્રકૃપાળુ ભોલેનાથ

 %%الوسم #શ્રાવણ على تويتر%%
.         .પવિત્રકૃપાળુ ભોલેનાથ

તાઃ૨૯/૮/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
ભારતની ધરતીને પવિત્રકરવા,હિંદુધર્મના ભગવાન પવિત્રદેહથી જન્મ લઈજાય.
અવનીપર જીવને ગત જન્મના કર્મથી,અનેકદેહ મળે જેસમય સાથે લઈ જાય 
....માનવદેહ એ પવિત્રકૃપાએજ જીવને મળે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ મેળવાય.
પરમાત્મા ભારતની ભુમીને હિંદુધર્મથી પવિત્ર કરવા,અનેક દેહથી જન્મી જાય
પવિત્રકૃપા કરવા ભક્તોપર શંકરભગવાનથી,જન્મલઈ પવિત્રદેશમાં આવી જાય
ભારતની ભુમીપર પવિત્રગંગા નદી જટાથી વહાવી,દેશને પાવન એ કરી જાય.
માનવદેહને ગંગાજળથી શિવલીંગપર અર્ચનાકરી,શ્રી શંકરભગવાનની પુંજા થાય 
....માનવદેહ એ પવિત્રકૃપાએજ જીવને મળે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ મેળવાય.
પવિત્રપ્રેમાળ શંકરભગવાન જીવનમાં,હિમાલયની પુત્રી પાર્વતી પત્નિ થઈ જાય
પાવનરાહે જીવન જીવતા ભક્તોપર કૃપા કરે,જ્યાં ભક્તોથી શ્રધ્ધાથી પુંજાકરાય
પરમશક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,જેમને પવિત્રસંતાન શ્રીગણેશ જન્મી જાય 
પવિત્રસંતાન શ્રી ગણેશજી પવિત્રધર્મમાં,એભાગ્યવિધાતા અને વિઘ્નહર્તા કહેવાય
....માનવદેહ એ પવિત્રકૃપાએજ જીવને મળે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ મેળવાય.
####################################################################
 

« Previous PageNext Page »