August 28th 2021
++
++
. .નિર્મળપ્રેમની રાહ
તાઃ૨૮/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહના મનને મળે સરળજીવન,જે જીવનમાં સુખ આપી જાય
પાવનરાહ મળે પ્ર્ભુકૃપાએ જીવનમાં,એ નિર્મળપ્રેમની રાહ દઈજાય
....એ જીવનમાં સમયે પાવનરાહ આપે,નાઆશા અપેક્ષા કોઇ અડી જાય.
કુદરતની પવિત્રકૃપા મળેદેહને,એ ગત જન્મના પવિત્રકર્મથી મેળવાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતા,મળેલદેહ પરજ પાવનકૃપા થાય
નિખાલસ ભાવનાથી જીવનજીવતા,પરમાત્માની કૃપાએ શાંંતિ મેળવાય
પાવનરાહ મળે શ્રધ્ધાએ ભગવાનનીકૃપાએ,જે મળેલજીવન પવિત્ર થાય
....એ જીવનમાં સમયે પાવનરાહ આપે,નાઆશા અપેક્ષા કોઇ અડી જાય.
જગતમાં પવિત્રભુમી ભારતની કરી,જ્યાં હિંદુધર્મમાં પ્રભુ જન્મ લઈ જાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ જઅન્મ લીધા,જે દેશને પવિત્ર કરી જાય
ધુપદીપ કરી પ્રભુની પુંજા કરી વંદન કરતા,પ્રભુની કૃપા દેહને મળી જાય
માનવદેહપર પરમાત્માની કૃપા થતા,મળેલદેહના જીવને મુક્તિ મળી જાય
....એ જીવનમાં સમયે પાવનરાહ આપે,નાઆશા અપેક્ષા કોઇ અડી જાય.
===========================================================
.
August 28th 2021
&&
&&
. .હિંદુમાં પવિત્રમાસ
તાઃ૨૮/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જગતપર,જે ભારતની ધરતીપર પવિત્રકૃપા કરી જાય
અનેકદેહથી જન્મલીધો પરમાત્માએ,એ ભારતદેશને જગતપર પવિત્ર કરીજાય
.....જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં શ્રાવણ માસમાં પ્રભુને વંદનથી પુંજાય.
અનેક પવિત્રમાસ મળૅ માનવદેહને,જે પરમાત્માને ધુપદીપથી ઘરમાં પુંજા થાય
હિંદુધર્મ એપવિત્રધર્મછે જેમાં પ્રભુનીકૃપા થાય,જે માનવદેહને સુખ આપી જાય
જીવને મળેલમાનવદેહ એ ગતજન્મના કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી છટકાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનમાં,જે શ્રધ્ધારાખીનેજ જીવનમાં ભક્તિ કરાય
.....જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં શ્રાવણ માસમાં પ્રભુને વંદનથી પુંજાય.
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધો,એ હિંદુધર્મપર કૃપા કહેવાય
શ્રધ્ધારાખીને ભગવાનની ધુપદીપથી પુંજાકરી,ભજનસંગે પ્રબુને વંદનકરીને પુંજાય
પરમ શક્તિશાળી પ્રભુએજ દેહ લીધો,જે ભારતમાં શંકર ભગવાનથી ઓળખાય
માતાપાર્વતીની કૃપામળે,સંગે પવિત્રકૃપાળુ સંતાન વિઘ્નહર્તા શ્રીગણેશની કૃપાથાય
.....જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં શ્રાવણ માસમાં પ્રભુને વંદનથી પુંજાય.
###################################################################
August 27th 2021
***
***
. .પાવનરાહે પ્રેમમળે
તાઃ૨૭/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમકૃપાળુ પરમાત્મા છે,જે મળેલ માનવદેહને પાવનરાહ આપી જાય
જીવનમાં મળેલદેહને કર્મનો સંબંધ અવનીપર,જીવને જન્મમરણથી મળતો જાય
.....પાવનરાહે જીવન જીવવા પરમાત્માની કૃપા મળે,જે દેહથી પ્રભુનો પ્રેમ મેળવાય.
અવનીપર જીવને ગતજન્મના પવિત્ર કર્મનો સંબંધ,જે અનેકદેહથી બચાવી જાય
જીવને મળેલદેહના પવિત્રકર્મનો સંબંધ,એજ પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
કુદરતની આલીલા જગતમાં જીવોને દેહ મળતા,પાવનરાહે જીવતા પ્રેમમળીજાય
અવનીપરનુ આગમન એ દેહથી મળે જીવને,સમય સમજીને ચાલતા અનુભવાય
....પાવનરાહે જીવન જીવવા પરમાત્માની કૃપા મળે,જે દેહથી પ્રભુનો પ્રેમ મેળવાય.
હિંદુધર્મમાં પરમાત્માએ ભારતદેશમાં,અનેકદેહથી જન્મલઈ ધરતીને પાવનકરીજાય
પરમશક્તિશાળી શંકરભગવાન થયા,જે પવિત્રધર્મને સાચી પવિત્રરાહ આપી જાય
પવિત્રકૃપાળુ એજ ભગવાન છે હિંદુધર્મમાં,જેમને ૐ નમઃશિવાયથી ધુપદીપ કરાય
શ્રધ્ધાથી પુંજનકરતા સંગે માતાપાર્વતીની કૃપાએ,સંતાન શ્રીગણેશની કૃપાપણ થાય
....પાવનરાહે જીવન જીવવા પરમાત્માની કૃપા મળે,જે દેહથી પ્રભુનો પ્રેમ મેળવાય.
==================================================================
August 26th 2021
. .શેરડીથી આવ્યા
તાઃ૨૬/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમને પકડીને શેરડીથી આવ્યા,મળેલ માનવદેહનેએ પ્રેમ આપી જાય
પાવનકૃપા પરમાત્માની મળી સાંઇબાબાને,જે શ્રધ્ધાસબુરીથી સૌનેમળીજાય
.....પવિત્રદેહ લીધો પાર્થીવગામમાં,શેરડીમાં આવતા દ્વારકામાઇનો સાથ મળીજાય.
ધર્મકર્મની સમજણ મળી માનવદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવનજીવાય
પવિત્ર પ્રભુની પવિત્રકૃપા જીવપર થઈ જાય,જે માનવદેહથી જન્મ લઈ જાય
મળેલમાનવદેહને સમયની સાથે ચાલતા,જીવનમાં પરર્માત્માની પવિત્રકૃપાથાય
પરમકૃપાળુ સંતસાંઇબાબા જન્મથી આવીજાય,જે માનવદેહનેપ્રેમ આપી જાય
.....પવિત્રદેહ લીધો પાર્થીવગામમાં,શેરડીમાં આવતા દ્વારકામાઇનો સાથ મળીજાય.
શ્રધ્ધારાખીને માનવદેહથી ઘરમાં,ધુપદીપથી પુંજન કરીનેજ પ્રભુને વંદન કરાય
મળેલદેહને પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં સાંઇબાબાની શ્રધ્ધાસબુરી સમજાય
પરમાત્માની પાવનરાહ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી દુર રાખીજાય
પવિત્ર સંત સાંઇબાબા છે માનવજીવનમાં,એ મળેલદેહને માનવતાથી સમજાય
.....પવિત્રદેહ લીધો પાર્થીવગામમાં,શેરડીમાં આવતા દ્વારકામાઇનો સાથ મળીજાય.
##################################################################
August 26th 2021
. .અવનીપર અવિનાશી
તાઃ૨૬/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલ માનવદેહ એ પ્ર્ભુનીકૃપા,જે ભારતદેશને પવિત્ર કરી જાય
પરમાત્મા અનેક દેહથી જન્મ લઈ જાય,એ હિંદુધર્મમાં ધરતી પાવન થાય
.....પરમકૃપાએ દેહ મળે પરમાત્માના જીવને,જે અનેક નામથી ધુપદીપકરીને પુંજાય.
શંકરભગવાન એપરમકૃપાળુ દેવ છે,જે હિમાલયપર જટાથીગંગા વહાવી જાય
પવિત્ર ગંગાનદીનુ જળ એ અમૃત કહેવાય,જે ભારતની ભુમી પવિત્રકરી જાય
અજબશક્તિશાલી એદેવછે,જેમને પવિત્રમાતા પાર્વતીના પતિદેવથી ઓળખાય
હિંદુ ધર્મમાં પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં ૐ નમઃ શિવાયથી પુંજન કરાય
.....પરમકૃપાએ દેહ મળે પરમાત્માના જીવને,જે અનેક નામથી ધુપદીપકરીને પુંજાય.
પરમાત્માની પવિત્રકૃપા ધરતીપર,જે હિંદુધર્મમાં પવિત્ર શ્રાવણમાસ આપી જાય
આંગણે આવી પરમાત્માની કૃપા મળે,જ્યાં પવિત્રમાસમાં ધુપદીપથી પુંજાકરાય
પરમકૃપાળુ અવનીપર અવિનાશી ભોલેનાથ,એજ પુજ્ય શંકર ભગવાન કહેવાય
પવિત્રનામથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,શ્રધ્ધાથી માળાજપતા પ્રરમકૃપા મળીજાય
.....પરમકૃપાએ દેહ મળે પરમાત્માના જીવને,જે અનેક નામથી ધુપદીપકરીને પુંજાય.
################################################################
August 25th 2021
**
**
. .સરળરાહ જીવનની
ત્તાઃ૨૫/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
મળેલ માનવદેહને નાકોઇ અપેક્ષાઅડે,જે જીવનમાં સુખઆપી જાય
....જગતપર પવિત્રપ્રેમાળ પરમાત્મા છે,એ અનેકદેહથી દર્શન આપી જાય.
કુદરતનીલીલાને નાકોઇ દુર કરી શકે,કે ના કોઇજ દેહથી છટકાય
મળેલ માનવદેહને પ્રભુની કૃપાએ,સમયની સાથે સમજણ પડી જાય
પરમાત્માની કૃપાજ પામવા જીવનમાં,શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
મળે પવિત્રકૃપા ભગવાનની માનવદેહને,જે પવિત્રજીવન આપી જાય
....જગતપર પવિત્રપ્રેમાળ પરમાત્મા છે,એ અનેકદેહથી દર્શન આપી જાય.
જીવને ગતજન્મના થયેલકર્મથી,જે જીવને આવન જાવનથી સમજાય
અનેકદેહથી દુર રાખી માનવદેહ મળે,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
કર્મનીરાહમળે માનવદેહને પ્રભુકૃપાએ,જેસરળરાહ જીવનમાં મળીજાય
જીવનેસંબંધ અવનીપર કર્મનો,શ્રધ્ધાથી પ્રભુભક્તિએ મુક્તિ મેળવાય
....જગતપર પવિત્રપ્રેમાળ પરમાત્મા છે,એ અનેકદેહથી દર્શન આપી જાય.
===========================================================
August 25th 2021
**
**
. .પવિત્રકૃપાળુ ભગવાન
તાઃ૨૫/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતની ભુમીપર જન્મ લીધો પરમાત્માએ,જે પવિત્ર ભગવાન કહેવાય
અનેકદેહથી જન્મલીધો જે ભક્તોપર,પવિત્રકૃપા કરી ભક્તિ આપી જાય
.....જીવને અનેકદેહથી જન્મ મળે,મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય
પવિત્ર શક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,એ શંકર ભગવાનથી ઓળખાય
ૐ નમઃ શિવાયથી શિવલીંગપર દુધ અર્ચના કરતા,પવિત્રકૄપા મળીજાય
ભારતની ધરતીના હિમાલયપર જટાથી,પવિત્ર ગંગાનદીને એવહાવી જાય
શ્રધ્ધારાખીને પુંજા કરતા માનવદેહને,ભોલેનાથની પવિત્રકૃપાય મળી જાય
.....જીવને અનેકદેહથી જન્મ મળે,મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય
શંકરભગવાનને હિંદુધર્મમાં મહાદેવ ભોલેનાથ,સંગે પાર્વતી પતિપણ કહેવાય
માતાપાર્વતીની પવિત્રકૃપાએજન્મ્યા,એ શ્રીગણેશ ભાગ્યવિધાતાથીઓળખાય
પવિત્રસંતાન હિંદુધર્મમાં વિધ્નહર્તા ભાગ્યવિધાતા,સંગે ગણનાયકપણકહેવાય
જીવનમાં રિધ્ધીસિધ્ધીનાએ પતિદેવ થઈજાય,જે માનવદેહપર કૃપા કરીજાય
.....જીવને અનેકદેહથી જન્મ મળે,મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય
##############################################################
August 25th 2021
**
**
. .કૃપા મળે માતાની
તાઃ૨૫/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રધર્મમાં કૃપાળુ માતાનો પ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાએ ધુપદીપથી પુંજાય
પરમકૃપાળુ લક્ષ્મીમાતા હિંદુધર્મમાં,જે વિષ્ણુભગવાનની કૃપાએ મેળવાય
.....જગતમાં મળેલદેહપર માતાની કૃપા થતા,જીવનમાં સુખની વર્ષા થાય.
ભારતની ધરતીને પવિત્ર કરવાજ,અનેક દેવદેવીના દેહથી જન્મલઈજાય
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મમાં,જે જન્મ મળેલ માનવદેહને સમજાય
જીવનમાં ના કોઇજ આશા કે અપેક્ષા રહે,એજ પવિત્ર કૃપાએ જીવાય
મળે પવિત્રમાતાનીકૃપા માનવદેહને,જે શ્રધ્ધારાખીને ધુપદીપ કરાવીજાય
.....જગતમાં મળેલદેહપર માતાની કૃપા થતા,જીવનમાં સુખની વર્ષા થાય.
આંગણે આવી પ્રેમ મળે માતાનો,જે જીવને મળેલદેહપર પવિત્રકૃપાથાય
શ્રધ્ધાથી ધરમાંમાતાને ધુપદીપ કરી વંદનકરાય,જે માતાની કૃપા કહેવાય
માનવદેહને નાકોઇજ તકલીફ અડે જીવનમાં,જે દેહને સદમાર્ગે લઈ જાય
જન્મમરણનો સંબંધછુટે જીવનો,જે માતાનીકૃપાએ જીવનેમુક્તિ મળીજાય
.....જગતમાં મળેલદેહપર માતાની કૃપા થતા,જીવનમાં સુખની વર્ષા થાય.
##########################################################
August 24th 2021
*****
*****
. .ચીં.રવિનો જન્મદીવસ
તાઃ૨૫/૮/૨૦૨૧ (Happy Birthday) પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયનીસાથે ચાલતા મારા વ્હાલા દીકરાનો,આજે જન્મદીવસ ઉજવાય
પવિત્રદીકરા રવિનાઆજે ૩૫મા જન્મદીવસે,જલારામબાપાની કૃપા થાય
....આજના પવિત્રદીવસે મારા દીકરાને,પરિવાર તરફથી હેપ્પી બર્થ ડે કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપા મળતા,ભણતરની પવિત્રરાહે લાયકાત મળી ગઈ
જીવનમાં ભણતરથીજ કોલેજમાં સન્માનમળતા,પ્રભુકૃપાએ ખુબશાંંતિ થઈ
દીકરાની પવિત્ર લાયકાતથી પપ્પામમ્મીને,આનંદથયો નાઅપેક્ષાઅડી જાય
એજ કૃપા સંત સાંઇબાબાની અને જલારામની,જીવનમાં સુખ મળી જાય
....આજના પવિત્રદીવસે મારા દીકરાને,પરિવાર તરફથી હેપ્પી બર્થ ડે કહેવાય.
પવિત્રપ્રેમ લઈ હીમા હ્યુસ્ટનમાં આવી,મારા દીકરા રવિની પત્નિ થઈજાય
જલારામબાપાની ક્રૂપાથી પવિત્રકુળને,આગળ લઈજવા બેદીકરા જન્મીજાય
વ્હાલો સંતાન પ્રથમ વીર થયો,અને બીજો સંતાન વેદ પરિવારમાં કહેવાય
રવિને જન્મદીવસના આશિર્વાદ અમારા,સંગે હિમાને પ્રભુનીકૃપા મળી જાય
....આજના પવિત્રદીવસે મારા દીકરાને,પરિવાર તરફથી હેપ્પી બર્થ ડે કહેવાય.
===============================================================
અમારા દીકરા રવિને ૩૫મા જન્મદીવસ નિમીત્તે પપ્પામમ્મીના આશિર્વાદ
સહિત પત્નિ હિમાને સંતાન વીર વેદને પણ અમારા આશિર્વાદ મળી જાય.
લી.પપ્પા,મમ્મીના જય જલારામ સહિત જય સાંઇબાબા. તાઃ૨૫/૮/૨૦૨૧.
===============================================================
August 24th 2021
**
**
. .ભોલેનાથ મહાદેવ
તાઃ૨૪/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનેકદેહથી જીવનુ આગમન થાય,માનવદેહ એજ પ્રભુની કૃપા કહેવાય
અવનીપર સમયનીસાથે ચાલતા દેહથી,થઈ રહેલકર્મનો સંગાથ મેળવાય
....ગતજન્મે મળેલદેહના કર્મથી,જીવને અવનીપરના આગમનવિદાયથી દેખાય.
ભારતની ધરતીપર કૃપા પરમાત્માની,જે અનેકદેહથી દેવદેવી જન્મી જાય
પ્રેમથીકૃપા મળે પ્રભુની જ્યાં શ્રધ્ધાથી,ધુપદીપ કરી વંદનકરી પુંજા કરાય
માતા પાર્વતીના પતિદેવ એપરમકૂપાળુ,જે ભક્તોની ભક્તિને પારખીજાય
શ્રધ્ધાથી મહાદેવને ૐનમઃશિવાયથી,પુંજી શીવલીંગપર દુધ અર્ચના કરાય
....ગતજન્મે મળેલદેહના કર્મથી,જીવને અવનીપરના આગમનવિદાયથી દેખાય.
સોમવારના પવિત્રદીવસે શંકર ભગવાનની,પુંજા કરીને શ્રધ્ધાથી વંદન થાય
હિંદુ ધર્મમાં શ્રાવણમાસ એ પવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની પુંજાકરાય
શ્રીગણેશ એ પણ પવિત્રસંતાન થયા,જેમને હિંદુધર્મમાં ભાગ્યવિધાતાકહેવાય
માતાપાર્વતીના એ લાડલા સંતાન,જે રિધ્ધીસિધ્ધીના પતિદેવથીય ઓળખાય
....ગતજન્મે મળેલદેહના કર્મથી,જીવને અવનીપરના આગમનવિદાયથી દેખાય.
=============================================================