August 11th 2021

પવિત્ર માતાની કૃપા


.          .પવિત્ર માતાની કૃપા

તાઃ૧૧/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
હિંદુધર્મમાં પવિત્ર શ્રાવણ માસ છે,એ મહિનામાં શ્રધ્ધાથી ભક્તિપુંજા કરાય
પવિત્ર માસમાં હિંદુધર્મમાં મળેલ માનવદેહથી,પરમાત્માના દેહની પુંજા થાય
....પરમપવિત્ર દેવ દેવીઓથી ભારતમાં જન્મલીધો પ્રભુએ,જે પવિત્ર ભુમી કરી જાય.
જીવને માનવદેહ મળે એપરમાત્માની કૃપા,જે મળેલદેહને અનેકરાહે લઈજાય
કર્મનોસંબંધ જીવને જેદેહને જન્મમરણ આપીજાય,પ્રભુનીભક્તિ કૃપાકરી જાય
અનેકદેહથી પરમાત્માએ દેહલીધા.જે અવનીપર માનવદેહને સુખ આપીજાય
પવિત્ર લક્ષ્મીમાતાની કૃપા માનવદેહપર,જે જીવનમાં અનંતઆનંદ મળી જાય
....પરમપવિત્ર દેવ દેવીઓથી ભારતમાં જન્મલીધો પ્રભુએ,જે પવિત્ર ભુમી કરી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં પરમાત્મા જન્મલઈ,માનવદેહને પ્રેરણાકરીજાય
જીવને મળેલદેહ એગતજન્મના કર્મથી મેળવાય,પ્રભુનીકૃપાએ મુક્તિ મળીજાય
કુદરતની આપવિત્રલીલા અવનીપર,લક્ષ્મીમાતાની કૃપાએ દેહને સુખમળી જાય
એ અદભુત કૃપાળુમાતા છે હિંદુ ધર્મમાં,જે જગતમાં ધનલક્ષ્મી માતાય કહેવાય  
....પરમપવિત્ર દેવ દેવીઓથી ભારતમાં જન્મલીધો પ્રભુએ,જે પવિત્ર ભુમી કરી જાય.
===================================================================

August 11th 2021

કૃપા કરી પધારો

**લક્ષ્મી માતાની આરતી | જય મહાકાળી માં !** 
.          .કૃપા કરી પધારો 

તાઃ૧૧/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમપવિત્ર કૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જ્યાં માતા ધનલક્ષ્મીથી શ્રધ્ધાએ પુંજાય
પવિત્રકૃપા કરી અમારે ઘેર પધારો શ્રી લક્ષ્મીમાતા,અમારુ જીવન પવિત્ર થાય
.....ધુપદીપથી લક્ષ્મીમાતાનુ પુંજન કરી,આગણે આવી વંદનકરી આગમન કરાય.
શ્રધ્ધા અને વિશ્વાસ પારખી મારાવ્હાલા લક્ષ્મીમાતા,ઘરમાં પ્રેમથીઆવી જાવ
જગતમાં ખુબજ પ્રેમાળ વિષ્ણુ ભગવાનના પત્નિ,એ અમારામાતાજી કહેવાય
આંગણે આવો માતાજી અમારી શ્રધ્ધા પારખી,મળેલદેહ પર કૃપાજ કરીજાવ
માનવદેહના જીવનમાં ધનની પવિત્રકૃપા થાય,જે માતાની પવિત્રકૃપા કહેવાય
.....ધુપદીપથી લક્ષ્મીમાતાનુ પુંજન કરી,આગણે આવી વંદનકરી આગમન કરાય.
જગતમાં ભારતથી હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
દેવ અને દેવીઓથી જન્મ લીધો,જેમની પવિત્રભાવનાથી જીવનમાં પુંજા કરાય 
મળેલ માનવદેહથી જીવનમાં ભક્તિકરતા,પ્રભુની કૃપાએ જીવને મુક્તિમળીજાય
જીવનમાં પવિત્રકૃપા મળે લક્ષ્મીમાતાની,જે મળેલદેહને તનમનધન આપી જાય
.....ધુપદીપથી લક્ષ્મીમાતાનુ પુંજન કરી,આગણે આવી વંદનકરી આગમન કરાય.
#################################################################
 
 

August 10th 2021

પવિત્ર ચંંદ્રદેવ

 ++Ashadh Purnima on 23 July, with the importance of worshiping Shiva Parvati along with Guru Puja on this date | 23 જુલાઈએ અષાઢ પૂર્ણિમાઃ આ તિથિએ ગુરુ પૂજા સાથે શિવ-પાર્વતીની ઉપાસનાનું પણ++
.           .પવિત્ર ચંદ્રદેવ

તાઃ૧૦/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ
    
જગતમાં પવિત્ર કૃપાળુ પરમાત્માનો પ્રેમ,જે સવારમાં સુર્યદેવ કહેવાય
મળેલ માનવદેહને અવનીપર પવિત્ર ચંંદ્રદેવ,સમયે રાત્રીને પ્રેરતા જાય
....અદભુત કૃપાળુ પરમાત્માએ લીધેલાદેહ,જગતમાં ભારતને પવિત્ર કરી જાય.
જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપાએ,ગતજન્મના કર્મથી મળીજાય 
પરમકૃપાળુ સુર્યદેવ છે અવનીપર,જે જગતપર સવારસાંજ આપી જાય
સમયે સાંજ પડતા અંધારુ થઈ જાય,રાત્રિ પડતા ચંદ્રદેવ પધારી જાય
પવિત્ર કૃપાએ દીવસે સુર્યદેવના દર્શન થાય,રાત્રે ચંંદ્રદેવના દર્શન થાય
....અદભુત કૃપાળુ પરમાત્માએ લીધેલાદેહ,જગતમાં ભારતને પવિત્ર કરી જાય.
અદભુતકૃપા સુર્યદેવ અને ચંદ્રદેવની છે,જે માનવદેહપર કૃપા કરી જાય
સવારસાંજ અને રાત્રિએ અબજો વર્ષોથી,અવનીપર દર્શન આપી જાય
કૃપાળુ દેવ છે જગતમાં,જે નિખાલસપ્રેમથી જીવનાદેહને જીવન દઈજાય
એ કુદરતનીલીલા કહેવાય અવનીપર,જે જીવોને પવિત્રકર્મ કરાવી જાય
....અદભુત કૃપાળુ પરમાત્માએ લીધેલાદેહ,જગતમાં ભારતને પવિત્ર કરી જાય.
##############################################################
August 10th 2021

વિઘ્નહર્તા શ્રીગણેશ

****

.          .વિઘ્નહર્તા શ્રી ગણેશ 

તાઃ૧૦/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
        
પવિત્રઆશિર્વાદ મળ્યા માબાપના,શ્રીગણેશ ભક્તોના વિઘ્નહર્તા થઈ જાય
હિંદુધર્મમાં પ્રભુએ અનેકદેહલીધા ભારતમાં,જે મળેલદેહને અનુભવે સમજાય
....પરમાત્માના પવિત્રદેહથી કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિરાહે પુંજન કરાય.
પવિત્રકૃપાળુ પિતા શંકર ભગવાન છે,સંગે માતા પાર્વતીને પણ વંદન થાય
પવિત્ર સંતાન ગણપતિને ધુપદીપ કરી,ૐ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય
ભારતની ભુમીપર હિંંદુ ધર્મમાં અનેકદેહથી જન્મી,પ્રભુ પવિત્રકૃપા કરી જાય
જગતમાં ભગવાનના અનેકદેહની પુંજા.ઘરમાં અને મંદીરમાં શ્રધ્ધાથી કરાય
....પરમાત્માના પવિત્રદેહથી કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિરાહે પુંજન કરાય.
જીવનેમળેલ માનવદેહપર પ્રભુની કૃપા,જે દેહના પરિવારપર કૃપા કરી જાય
જગતમાં મળેલદેહના ભાગ્યવિધાતા શ્રી ગણેશછે,જે વિઘ્નહર્તા પણ કહેવાય
શ્રધ્ધા રાખીને માનવદેહના ઘરમાં,ધુપ દીપથી જ્યોત પ્રગટાવી પુંજન કરાય
જીવનમાં કોઇપણ અશુભ પ્રસંગ નામળે,જ્યાં ગણપતિને પુંજાકરી વંદનથાય 
....પરમાત્માના પવિત્રદેહથી કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિરાહે પુંજન કરાય.
###############ૐૐૐ>>>>>>>>ૐૐૐ<<<<<<<<<ૐૐૐ#############
August 9th 2021

પવિત્ર ભોલેનાથ

**ભોલેનાથ પાસેથી ઇચ્છિત વરદાન મેળવવા માટે, શ્રાવણ મહિનાના સોમવારે આ ઉપાય કરો, તમારી સમસ્યાનો અંત આવશે | Hindustan Mirror** 
.          .પવિત્ર ભોલેનાથ

તાઃ૯/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં પુંજાય,એ પવિત્રપ્રેમાળ ભોલેનાથ કહેવાય
અનેકનામથી પ્રભુનીશ્રધ્ધારાખતા,હરહર મહાદેવ સંગે બમબમભોલેથીપુંજાય
....એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય ઓળખાય.
હિંદુધર્મના પવિત્ર શ્રાવણમહીનાના પ્રથમસોમવારે,ભક્તિકરતાકૃપા મળીજાય
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,ભારતમાં જન્મેલ દેવદેવીની પુંજાથાય
પવિત્ર દેશ કરવા ભગવાનની પ્રેરણાએ,અનેકદેહથી જન્મલઈને કૃપાકરીજાય
અવનીપરનુ આગમન એ પ્રભુનીકૃપા,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
....એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય ઓળખાય.
પરમાત્માએ અવનીપર જન્મથી દેહલીધો,જે અવનીપરના જીવને સ્પર્શી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ નિખાલસ ભાવનાથી જીવતા સમજાય
અનેકદેહથી આગમનજીવનુ અવનીપર,માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય
શ્રધ્ધાભાવનાથી ભગવાનની ધુપદીપથી પુંજાકરતા,જીવનેઅંતે મુક્તિ મળીજાય
....એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય ઓળખાય.
=================================================================

,

August 9th 2021

પવિત્ર મહિનો

**શ્રાવણ મહિનામાં આવી રીતે કરો ભગવાન શિવની આરાધના, જાણો શિવ મંત્ર અને ચાલીસા. |**
.           .પવિત્ર મહિનો

તાઃ૯/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્ર મહિનો એ શ્રાવણ માસ,જે ધાર્મીકકર્મ કરાવી જાય
શરૂથયો પવિત્રમહિનો આજે,શંકર ભગવાનના સોમવારથી આવીજાય
.....એ પવિત્રકૃપા પરમત્માની,જે હિંદુધર્મમાં પવિત્રમાસે શ્રધ્ધાથી પુંજન કરાય.
ભારતમાં અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,જે ભુમી પવિત્ર કરી જાય
માનવદેહથી જન્મલીધો એપવિત્રકૃપા કહેવાય,જે જીવને સમયે સમજાય
દુનીયામાં પવિત્રધરતી ભારતની છે,એ જીવને મળેલદેહને સુખઆપીજાય
જગતમાં થયેલ કર્મનોસંબંધ જીવને,જે જીવને જન્મમરણથી મળતો જાય
.....એ પવિત્રકૃપા પરમત્માની,જે હિંદુધર્મમાં પવિત્રમાસે શ્રધ્ધાથી પુંજન કરાય.
પરમકૃપાળુ શંકરભગવાન છે,એમને બમ બમ ભોલે મહાદેવથી વંદનથાય
શંકરભગવાનનો પરિવાર ખુબપવિત્રછે,જે પવિત્રપત્નિ પાર્વતીથી મેળવાય
પવિત્રસંતાન શ્રીગણેશ એમાનવદેહના,ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા થાય
માતાપિતાના પવિત્ર આશિર્વાદથી,શ્રીગણેશને રિધ્ધીસિધ્ધી પત્નિમળીજાય
.....એ પવિત્રકૃપા પરમત્માની,જે હિંદુધર્મમાં પવિત્રમાસે શ્રધ્ધાથી પુંજન કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 9th 2021

શ્રી શંકર ભગવાન

**શિવજીનાં 108 નામોનું રોજ સ્મરણ કરવાથી પુણ્યમાં વધારો થતો જાય છે...– News18 Gujarati**

.        .શ્રી શંકર ભગવાન

તાઃ૯/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રશક્તિશાળી દેહ લીધો ભારતમાં,જે શ્રી શંકર ભગવાનથીજ ઓળખાય
ભારતની ભુમીને પવિત્રકરવા પરમાત્માએ દેહલીધો,જે ભક્તોપર કૃપાકરીજાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,એ ૐ નમઃ શીવાયથી પુંજન કરાય.
પવિત્રકૃપા ભારતપરજે માથાથી,ગંગાનદીને વહાવી જે પવિત્રગંગાજળદઈ જાય
ગંગાજળથી માનવદેહના જીવને મુક્તિ મળી જાય,જે જન્મમરણથી છોડી જાય
પરમકૃપાળુ શંકર બગવાન છે,જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ કહેવાય
હિંદુધર્મ જગતમાં પવિત્ર ધર્મ કહેવાય,એ ધર્મમાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,જેમની ૐ નમઃ શીવાયથી પુંજન કરાય.
માતા પાર્વતીને પવિત્રપ્રેમ મળ્યો પતિદેવનો,જે પવિત્રસંતાનોને જન્મ આપીજાય
પ્રથમસંતાન શ્રીગણેશ થયા હિંદુધર્મમાં,એ વિઘ્નહર્તા સંગે ભાગ્યવિધતા કહેવાય
પવિત્રકૃપાળુ થયા સિધ્ધીવિનાયકથી ભક્તોપર,એ રિધ્ધીસિધ્ધીના પતિ થઈજાય
પાર્વતીમાતાના બીજા સંતાન કાર્તિકેય થયા,અને દીકરી અશોકસુંદરી જન્મીજાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,જેમની ૐ નમઃ શીવાયથી પુંજન કરાય.
હિંદુધર્મમાં શ્રાવણમાસ એ પવિત્રમહિનો છે,જેમાં શ્રધ્ધાથી ભક્તો પુંજા કરી જાય
સોમવાર એજ શંકર ભગવાનનો દીવસ છે,જેમાં શિવલીંગપર દુધ અર્ચનાજ કરાય
મળેકૃપા પ્રભુની માનવદેહને જે ભારતમાં,પ્રભુએ લીધેલદેહની શ્રધ્ધાથી પુંજા કરાય
શ્રધ્ધાથી જીવનજીવતા ભક્તોપર કૃપા કરવા,ઘરના આંગણે આવી કૃપા કરી જાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,જેમની ૐ નમઃ શીવાયથી વંદન કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

August 8th 2021

શ્રધ્ધાનો સાથ

****એક યાયાવર: 2010****
.           .શ્રધ્ધાનો સાથ  

તાઃ૮/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની અનેક કેડી અવનીપર,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય
નાકોઇજ જન્મ મળેલદેહને સમજ પડે,મળેલ માનવદેહને સમયે સમજાય
....એ પરમાત્માની પાવનકૃપા દેહને મળે,જ્યાં શ્રધ્ધા રાખીને પ્રભુની પુંજા થાય.
અવનીપરનુ આગમન એજીવને ગતજન્મે,મળેલદેહના થયેલકર્મથી મેળવાય
અદભુતલીલા પરમાત્માની છે,જે જીવને અવનીપર જન્મમરણ આપી જાય
હિંદુધર્મમાં જીવને જન્મમળે જે પવિત્રદેહ પણથાય,જ્યાં પ્રભુનીપુંજા કરાય
પરમાત્મા ભારતની ભુમીપર હિંદુધર્મમાં,દેવદેવીઓના જન્મથી આવી જાય
....એ પરમાત્માની પાવનકૃપા દેહને મળે,જ્યાં શ્રધ્ધા રાખીને પ્રભુની પુંજા થાય.
મળેલ માનવદેહને જીવનમાં શ્રધ્ધા રાખીને,ઘરમાં પુંજન કરીને વંદન કરાય
પ્રભુકૃપાએ પાવનરાહમળે દેહને,જે મળેલદેહને જીવનમાં પવિત્રરાહે લઇજાય
જીવનમાં શ્રધ્ધાભાવનાથી પુંજન કરતા,દેવ સાથે માતાનીય કૃપા મળતીજાય
અનેકપવિત્ર કૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મળેલદેહના જીવનેમુક્તિઆપીજાય 
....એ પરમાત્માની પાવનકૃપા દેહને મળે,જ્યાં શ્રધ્ધા રાખીને પ્રભુની પુંજા થાય.
===============================================================
August 8th 2021

પરમ કૃપાળુ માતા

ચૈત્રી નવરાત્રીમાં કરો આ સરળ ઉપાય અને મેળવો માતાજીના આશીર્વાદ... - MEDIA GUJARAT 
.         .પરમ કૃપાળુ માતા     

તાઃ૮/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
પરમ શક્તિશાળી અને પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં,વ્હાલા માતા દુર્ગા કહેવાય
શ્રધ્ધારાખીને માતાને પુંજાકરીને વંદન કરતા,માતાના પ્રેમનો અનુભવ થાય
....પવિત્રમાતા દુર્ગા અનંતકૃપાળુ ભક્તોપર,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
હિંદુધર્મમાં અજબશક્તિશાળી માતા છે,જે શ્રધ્ધાળુ ભક્તોને કૃપા મળીજાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,એ પવિત્ર હિંદુ ધર્મના તહેવારોમાં દેખાય
પવિત્ર નવરાત્રીના પ્રસંગમાં માતા,નવ સ્વરૂપે પધારીને ગરબે ધુમાવી જાય
ભજનની પવિત્રરાહે તાલી પાડી ગરબે ધુમતા,માતાના પ્રેમનો અનુભવ થાય
....પવિત્રમાતા દુર્ગા અનંતકૃપાળુ ભક્તોપર,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
પરમ શક્તિશાળી માતા ભક્તોના પ્રેમનેપારખી,પવિત્રકૃપા માનવદેહપર થાય
જીવને જગતમાં મળેલદેહથી કર્મ કરાય,જે જીવને જન્મમરણથી મળતો જાય
પાવનકૃપામળે માતાની જ્યાં,ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજનથાય
પરમપ્રેમાળ અને ભક્તોપર કૃપાકરી,મળેલદેહને અંતે જીવને મુક્તિ મળીજાય
....પવિત્રમાતા દુર્ગા અનંતકૃપાળુ ભક્તોપર,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
#################################################################
August 7th 2021

પરમાત્માનો પાવનપ્રેમ

ભગવાન તમારો સાથ ક્યારે આપે છે? આ 2 મિનિટની વાત જાણીને સમજી જશો - GujjuRocks | DailyHunt

.        .પરમાત્માનો પાવનપ્રેમ

તાઃ૭/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
જીવને મળેલ માનવદેહ અવનીપર,એ સમયની સાથે આગમનવિદાય થાય
નાકોઇ જીવની તાકાત જગતમાં,એ પરમાત્માની સમયનીકેડીને છોડી જાય
....મળે પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહથી જીવને સમજાઈ જાય.
માનવદેહ મળે જીવને અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
પાવનકૃપા મળે પ્રભુની મળેલદેહને,જીવનમાં શ્રધ્ધારાખીને પ્રભુને વંદન કરાય
હિંદુધર્મ એ જગતમાં પવિત્રધર્મછે,જે જીવને મળેલદેહને અંતે મુક્તિઆપીજાય
ભારતની ધરતીપર અનેક પવિત્રદેહથી,પરમાત્મા જન્મ લઈને કૃપા કરી જાય 
....મળે પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહથી જીવને સમજાઈ જાય.
જગતપર જીવને જન્મમરણથી અનુભવ થાય,ના કોઇથીજ દેહથીદુર રહેવાય
મળેલદેહને સતયુગ કળીયુગનો સ્પર્શથાય,જે સમયનીસાથે જીવને સ્પર્શીજાય
અદભુતકૃપા પરમાત્માની જગતપર,સમયની સાથે ચાલતા દેહને સમજાઇજાય 
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષારહે,એજ શ્રધ્ધારાખીને ભક્તિ કરાવી જાય
....મળે પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહથી જીવને સમજાઈ જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

 

« Previous PageNext Page »