August 7th 2021

શક્તિશાળી બળવાન

**How to be a true devotee of Lord Hanuman - Quora**
.         .શક્તિશાળી બળવાન

તાઃ૭/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
હિંદુધર્મમાં શ્રીરામના પવિત્રભક્ત હનુમાન,જે પરમ શક્તિશાળી કહેવાય
શ્રીરામસીતાના ખુબજ વ્હાલા ભક્ત,એ પવનપુત્ર સંગે માતા અંજનીપુત્ર
....જગતમાં મહાવીર સંગે બાહુબલીથી ઓળખાય,જે શ્રી હનુમાનથીજ પુંજાય.
પાવનરાહમળી માતા અંજનીની કૃપાએ,જે શક્તિશાળી પવનપુત્ર કહેવાય
પ્રભુએ જન્મલીધો અયોધ્યામાં શ્રીરામથી,જે રાજા દશરથનાપુત્ર પુત્રકહેવાય
ભોલેનાથની કૃપાએ રાજા રાવણ,શ્રીરામની પત્નિ સીતાને લંકા લાવી જાય
શ્રીરામને તકલીફ પડતા હનુમાન,રામલક્ષ્મણને ઉડાવીને પત્નિ બતાવીજાય
....જગતમાં મહાવીર સંગે બાહુબલીથી ઓળખાય,જે શ્રી હનુમાનથીજ પુંજાય.
પરમાત્માની કૃપાએ પિતા પવનદેવનો પ્રેમ,સંગે માતા અંજનીની કૃપા થાય
સમયે શ્રીરામનાભાઈ લક્ષ્મણ બેભાનથયા,હનુમાનઉડીને સંજીવની લાવીજાય
મહાવીર ભક્ત થયા શ્રીરામના હિંદુધર્મમાં,જેમની શ્રીરામ સંગેજ પુંજા કરાય
ભારતની ધરતીને પવિત્રકરતા પ્રભુએ જન્મલઈ,દેહથી ભક્તોપરકૃપા કરીજાય
....જગતમાં મહાવીર સંગે બાહુબલીથી ઓળખાય,જે શ્રી હનુમાનથીજ પુંજાય.
#############################################################

	
August 6th 2021

જીવનની જ્યોત જલે

<![CDATA[Dharmlok News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper]]>
.        .જીવનની જ્યોત જલે      

તાઃ૬/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કર્મનોસંબંધ જીવનમાંં જે મળેલદેહ સમજાય,એ પવિત્રકૃપા પ્રભુની થાય
જીવને જન્મમળે અવનીપર જે કુદરતની લીલા,માનવદેહએ કૃપા કહેવાય
....અવનીપર આગમન વિદાયએ કર્મનોસંબંધ,જે ગતજન્મના કર્મથી મેળવાય.
માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,એમળેલદેહના કર્મથી મળતો જાય
પવિત્રકૃપા મળે જીવનમાં,એ મળેલ જીવનની જ્યોત જલતા અનુભવ થાય
કુદરતની અનેકરાહથી જીવન જીવાય,જે સમયે સદમાર્ગે દુરમાર્ગે લઈ જાય
એ અદભુતલીલા અવનીપર પભુની,એ માનવદેહને સમયસાથેજ દોરી જાય 
....અવનીપર આગમન વિદાયએ કર્મનોસંબંધ,જે ગતજન્મના કર્મથી મેળવાય.
માનવદેહને સંસ્કારનો સંબંધમળે કૃપાએ,જે જીવનમાં પરમસુખ આપી જાય
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,એ પવિત્ર સંબંધીઓનો પ્રેમ મળીજાય
ખુશઓની રાહ મળે જીવનમાં,જે પરિવારમાં અનંત આનંદની વર્ષાય કરીદે
જીવનની જ્યોતપ્રગટે મળેલદેહની,એજ પવિત્ર પરમાત્માનીજ કૃપાજ કહેવાય
....અવનીપર આગમન વિદાયએ કર્મનોસંબંધ,જે ગતજન્મના કર્મથી મેળવાય.
===============================================================
August 6th 2021

પ્રત્યક્ષ પ્રેમાળ

 **આ છે સૂર્યદેવના સ્વજનો જે કોઈને આપે છે નવું જીવન તો કોઈને આપે છે દંડ - Suvichar Dhara** 
.           .પ્રત્યક્ષ પ્રેમાળ    

તાઃ૬/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની આ પાવનકૃપા છે જગતપર,જે અવનીપરના દેહનેય સમજાય
માનવદેહ એ અદભુતલીલા કહેવાય,જે પ્રાણીપશુજાનવરથી બચાવીજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,સમયની સાથે સમજીને જીવનમાં ચલાય
કુદરતની આપાવનલીલા જીવના દેહપર,જ્યાં શ્રધ્ધાભક્તિથી પુંજનથાય
અવનીપર અબજો વષોથી કૃપા કરતા,મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
જીવને મળેલદેહ એસમયનીસાથે લઈજાય,માનવદેહને સમજણમળીજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
પરમકૃપાળુ પ્રભુની કૃપાછે,જે જગતમાં મળેલદેહને સવારસાંજ આપીજાય
જગતમાં નાકોઇજ દેહની તાકાત છે,પ્રભુએ લીધેલદેહ જન્મમરણથી જાય
પવિત્રકૃપાળુ અવનીપર સુર્યદેવ છે,ના તેમને આવનજાવન કદી અડીજાય
એ પ્રત્યક્ષ પ્રેમાળકૃપાળુદેવ છે,હિંદુધર્મમાં ૐ હ્રીમ સુર્યાય નમઃથી પુંજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
જગતપર જન્મલીધેલ દેહને પવિત્રરાહમળે,જે મળેલદેહને પાવનરાહે દેખાય
ભારતની ભુમી પવિત્ર છે,જ્યાં હિંદુધર્મમાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય
પવિત્ર શક્તિશાળી દેહથી જન્મ લીધો,જે દેવ અનેદેવીઓથી પધારી જાય
પવિત્રધર્મમાં માનવદેહ શ્રધ્ધારાખી,ઘરમાંજ ધુપદીપથી પ્રભુનીપુંજા કરીજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
#############################################################
 
          
August 5th 2021

પ્રભુને વંદન

 તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું | Te Savita Parabrahma Prabhu nu
.          .પ્રભુને વંદન  

તાઃ૫/૮/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવના માનવદેહને જગતમાં કર્મનોસંબંધ,જે ગતજન્મના દેહથી થાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,એ જીવને માનવદેહથી અનુભવાય
....માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીકૃપા થાય જ્યાં પ્રભુને વંદન થાય.
પવિત્ર હિંદુધર્મ થયો ભારતથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
પ્રભુની પવિત્રકૃપા મળે જીવનમાં,જે શ્રધ્ધાએ,દેહને પાવનરાહે દેખાય
પવિત્રધર્મની રાહ મળે જીવનાદેહને,જ્યાં ધુપદીપકરી ઘરમાં પુંજાકરાય
જગતમાં જીવનુ અવનીપર આગમન,જે અનેકપ્રકારના દેહથી મેળવાય
....માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીકૃપા થાય જ્યાં પ્રભુને વંદન થાય.
પ્રભુની પાવનકૃપા અવનીપર,જીવને પ્રાણીપશુમાનવીથી દેહ આપીજાય
જન્મમળે દેહથી જીવનેજે સમયસાથે લઈ જાય,એ કર્મથી દેહ મળીજાય
શ્રધ્ધાભાવથી ઘરમાં પુંજનકરી,ધુપદીપકરી શિવલીંગને દુધ અર્ચના કરાય
પવિત્ર ભાવનાથી પ્રભુને વંદન કરતા,જીવનમાં પવિત્રકૃપાજ મળતી જાય
....માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીકૃપા થાય જ્યાં પ્રભુને વંદન થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 5th 2021

આવ્યા શેરડીથી

**દિવસ દરમિયાન એક વખત બોલો સાંઇબાબા ના આ ૧૧ વચનો, પૂર્ણ થશે સંતાન પ્રાપ્તિ ની ઈચ્છા તેમજ દૂર થશે તમામ મુશ્કેલીઓ... - ગુજરાતી ડાયરો**
.         .આવ્યા શેરડીથી

તાઃ૫/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાળુ વ્હાલા શ્રીસાંઇબાબા,ભક્તોની પવિત્રશ્રધ્ધાને પારખી
આવ્યા પવિત્ર શેરડીગામથી અહીં,હ્યુસ્ટનમાં પવિત્રકૃપા કરી જાય
...જગતમાં આંગળી ચીંધી માનવદેહને,ના નાતજાતને પકડીને દુર રહેવાય.
પવિત્રદેહથી પરમાત્માએજ દેહ લીધો,જે સાંઇબાબાથી ઓળખાય
શેરડીગામને પવિત્રકરવા,પાર્થલીગામથી પવિત્રભક્તિથી આવીજાય
નિરાધારદેહને મદદ કરતા દ્વારકામાઈ,પવિત્ર ભક્તિશાળી કહેવાય
પવિત્રરાહે જીવન જીવવા માનવદેહને,શ્રધ્ધાસબુરીથી સમજાઈજાય
...જગતમાં આંગળી ચીંધી માનવદેહને,ના નાતજાતને પકડીને દુર રહેવાય.
અનેકદેહથી જીવને જન્મ મળે અવનીપર,માનવદેહએ કૃપા કહેવાય
સમયનીસાથે ચાલતા માનવદેહને,ગતજન્મના કર્મથી દેહ મળી જાય
અવનીપરના માનવદેહને પવિત્રભક્તિની,સાંઇબાબા પ્રેરણાકરી જાય
એવા વ્હાલા બાબાની કૃપાથી,ૐ શ્રી સાંઇનાથાય નમઃ થી પુંજાય
...જગતમાં આંગળી ચીંધી માનવદેહને,ના નાતજાતને પકડીને દુર રહેવાય.
###########################################################

August 4th 2021

શ્રધ્ધાની કૃપા

.શ્વાસ આપણો આત્મા અને શરીરને જોડનારો સેતુ : વિશેષ જાણકારી - Sanj Samachar

            .શ્રધ્ધાની કૃપા 

તાઃ૪/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માનવદેહ મળે જીવને અવનીપર,ઍ પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય
જીવને સંબંધ જન્મમરણનો ધરતીપર,જે ગતજન્મ મળેલદેહથી મેળવાય 
....એ કૃપા અવનીપર પરમાત્માની,જીવને દેહમળતા જીવનમાં સુખ આપી જાય.
માનવદેહ પર પરમાત્માની કૃપાજ મળે,જે શ્રધ્ધાથી પ્રભુને પુંજા કરાય
કુદરતની આ લીલા જગતપર,મળેલદેહને નિખાલાસ ભક્તિથી મેળવાય
પરમકૃપાળુ પરમાત્મા છે ભારતદેશ પર,જે સમયે દેહથી જન્મ લઈજાય
એ પવિત્રરાહની પ્રેરણા મળે જીવનમાં,એજ મળેલજન્મ સફળ કરીજાય
....એ કૃપા અવનીપર પરમાત્માની,જીવને દેહમળતા જીવનમાં સુખ આપી જાય.
પવિત્ર હિંદુધર્મ જગતમા જે મળેલદેહને,સમયે જન્મમરણથી બચાવીજાય
મળેલદેહને પાવનકર્મની રાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય
પાવનપ્રેમમળે નિખાલસ સંબંધીઓનો,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
જીવનમાં શ્રધ્ધારાખીને પવિત્રદેવ અને દેવીઓને,ધુપદીપથી વંદન કરાય
....એ કૃપા અવનીપર પરમાત્માની,જીવને દેહમળતા જીવનમાં સુખ આપી જાય.
#################################################################
August 3rd 2021

ભાગ્યવિધાતા ગણેશ

 ***જાણો શ્રી ગણેશ ના વિવાહ કઈ વ્યક્તિ એ કરાવ્યા હતા. - Suvichar Dhara*** 
.         .ભાગ્યવિધાતા ગણેશ

તાઃ૩/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્ર લાડલા સંતાન હિંદુ ધર્મમાં,જેને શ્રધ્ધાથી વિઘ્નહર્તા કહેવાય
અદભુત કૃપાળુ સંતાન માતા પાર્વતીના,અને પિતા શંકર ભગવાન 
...હિંદુધર્મમાં એભાગ્યવિધાતા છે,જે માબાપના વ્હાલા શ્રીગણેશ કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપાએ દેહલીધો,જીવનમાં અદભુતલીલા કરી જાય
મળેલ માનવદેહને પાવનરાહે લઈજાય,કૃપાએ જીવન સફળથઈ જાય
અવનીપરના માનવદેહને સમયનો સ્પર્શ,ના કોઇ દેહથી દુર રહેવાય
જીવનમાં એ ભાગ્યવિધાતા છે,સંગે દેહના વિઘ્નહર્તા પણ થઈ જાય 
...હિંદુધર્મમાં એભાગ્યવિધાતા છે,જે માબાપના વ્હાલા શ્રીગણેશ કહેવાય.
પવિત્રરાહે જીવન જીવતા શ્રી ગણેશ,રિધ્ધીસિધ્ધીના પતિદેવ થઈજાય
જીવનમાં માબાપની પવિત્રકૃપાએ,બે સંતાન જે શુભઅનેલાભ કહેવાય
પવિત્રકૃપા મળી ભગવાનની,જે ધાર્મિકકામમાં ગણેશજીનુ પુંજન કરાય
એજ પરમપવિત્ર સંતાન થયા,એ માબાપનીકૃપા પવિત્રદેહથી મેળવાય
...હિંદુધર્મમાં એભાગ્યવિધાતા છે,જે માબાપના વ્હાલા શ્રીગણેશ કહેવાય.
===========================================================

   

August 3rd 2021

પવિત્ર નિખાલસપ્રેમ

***જાણો ક્યાં થઇ હતી રાધા કૃષ્ણની પહેલી મુલાકાત, નઇ જાણતા હોય તેમના લગ્નની કહાની |
.         .પવિત્ર નિખાલસપ્રેમ

તાઃ૩/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરનુ આગમન એપરમાત્માનીકૃપા,જે માનવદેહથી જન્માય
થયેલકર્મનો સંબંધ એ ગતજન્મના દેહનો,એજન્મમરણથી મેળવાય
....પરમાત્માનો પ્રેમ મળેલદેહના વર્તનથી,જે સમયની સાથે લઈ જાય.
કુદરતની આલીલા જગતમાં,જે હીંદુધર્મમાં શ્રધ્ધાભક્તિથી સમજાય
પવિત્રધર્મ પરમાત્માએ કર્યો ભારતથી,જ્યાં અનેકદેહથી જન્મીજાય
અદભુતકૃપા કરી અવનીપર,જ્યાં પ્રભુને દેવ દેવીઓથી ઓળખાય
શ્રધ્ધારાખીને ઘરમાંજ ધુપદીપથી પુંજન કરીનેજ,પ્રભુને વંદન કરાય
....પરમાત્માનો પ્રેમ મળેલદેહના વર્તનથી,જે સમયની સાથે લઈ જાય.
પવિત્રપ્રેમાળ ભક્તો નિખાલસપ્રેમથી,પધારી ઘરને પવિત્ર કરી જાવ
એ પરમાત્માનીજ કૃપા જીવનમાં,જ્યાં સરળ જીવનની પ્રેરણા થાય
માનવદેહ એ ગતજન્મના દેહના કર્મથી,સમયે આગમન આપી જાય
જીવને મળેલદેહને પાવનરાહ મળૅ,જે દેહના થઈ રહેલકર્મથી દેખાય
....પરમાત્માનો પ્રેમ મળેલદેહના વર્તનથી,જે સમયની સાથે લઈ જાય.
========================================================

 

August 3rd 2021

પ્રેમ સંગે કૃપા મળે

ગાયત્રી મંત્રના 24 અક્ષરોના ઉચ્ચારણથી શરીર સ્પંદનના 24 સ્થાનો પર પ્રભાવ - Sanj Samachar.

.          .પ્રેમ સંગે કૃપા મળે

તાઃ૩/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે અનેકદેહથી જન્મલઈ કૃપા કરી જાય
પવિત્રદેહથી પધાર્યા હીંદુ ધર્મમાં,જે પવિત્રકૃપાળુ દેવ દેવીઓથી ઓળખાય
....મળેલ માનવદેહને કૃપામળે,સંગે પ્રભુનોપ્રેમ મળતા જીવને જન્મમરણ છુટી જાય. 
માતાનો પવિત્રપ્રેમ સંગે કૃપા મળતા,દેહને પવિત્ર ભક્તિની રાહ મળી જાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની પુંજા કરતા,કૃપાએ સમયની સમજ પડી જાય
જીવનમાં માતાની પુંજાથી મળેલદેહને,સંતાનપર માતાની પવિત્રકૃપા થઈજાય
નાઅપેક્ષા કોઇ રહે પ્રભુનીકૃપાએ,કે નાકોઇ મોહમાયા પણ દેહને અડી જાય
....મળેલ માનવદેહને કૃપામળે,સંગે પ્રભુનોપ્રેમ મળતા જીવને જન્મમરણ છુટી જાય. 
પવિત્ર પ્રેમાળ માતાપિતાએ પરમાત્માની કૃપા છે,જે દેવદેવીઓ પણ કહેવાય
ભારતનીભુમીને પવિત્રકરીછે દુનીયામાં,જ્યાં ભગવાનની પવિત્રકૃપાજ થઈજાય
પરમાત્માએ લીધેલદેહ કોઇપણદેહને,શ્રધ્ધાથી પુંજનકરી ધુપદીપથીવંદન કરાય
જે દેવ અને દેવીઓથી જન્મલઈં,જીવને મળેલદેહને ભક્તિની પ્રેરણાઆપીજાય
....મળેલ માનવદેહને કૃપામળે,સંગે પ્રભુનોપ્રેમ મળતા જીવને જન્મમરણ છુટી જાય.
###################################################################
August 2nd 2021

શ્રી શંકર માતા પાર્વતી

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-2.jpeg છે 
.       .શ્રી શંકર માતા પાર્વતી

તાઃ૨/૮/૨૦૨૧                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપા મળી માતા પાર્વતીની,સંગે શંકર ભગવાનની કૃપા થાય
શ્રધ્ધાભાવથી પુંજનકરતાજ ઘરમા,માતાપિતાની પવિત્રકૃપામળીજાય
....બમબમ ભોલે મહાદેવથી પ્રાર્થનાકરતા,પરિવારની રક્ષાપણ કરી જાય.
વ્હાલા અમારા શંકરભગવાન ગંગાનેવહાવી,દેહોને મુક્તિ આપીજાય
એજ પાવનકૃપાથી આશિર્વાદ મળે,સંગે માતા પાર્વતીની કૃપા થાય
આવી આંગણે કૃપા મળે માનવદેહને,જે પવિત્રરાહે દેહને લઈ જાય
પવિત્ર શ્રધ્ધાની રાહમળે જીવનમાં,એજ શંકર ભગવાનની કૃપાથાય
....બમબમ ભોલે મહાદેવથી પ્રાર્થનાકરતા,પરિવારની રક્ષાપણ કરી જાય.
મળેલ માનવદેહને સમયે પરિવાર મળે,જે કુળને આગળ લઈ જાય
પવિત્ર સંતાન શ્રીગણેશ શ્રીકાર્તિકેય,સંગે દીકરી અશોકસુંદરી થાય
શ્રી ગણેશ હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતા,સંગે વિધ્નહર્તા પણ કહેવાય
માતા પાર્વતીની પવિત્રકૃપા મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા મળીજાય
....બમબમ ભોલે મહાદેવથી પ્રાર્થનાકરતા,પરિવારની રક્ષાપણ કરી જાય.
**********************************************************

 

« Previous PageNext Page »