August 2nd 2021

શ્રી ભોલે ભંડારી

**શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં ભગવાન શિવના આ 8 મુખ્ય નામનો જાપ કરવાથી થશે  બધી જ ઈચ્છાઓ પૂર્ણ – જય કિસાન- ખેડૂત ક્લબ**
.           .શ્રી ભોલે ભંડારી

તાઃ૨/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રદેહથી જન્મલીધો ભારતમાં,જે ભોલેનાથથી ઓળખાય
એ માતા પાર્વતીના પતિ શંકર ભગવાન કહેવાય,સોમવારે પુંજા કરાય
.....શિવલીંગપર દુધ અર્ચના કરી પ્રભાતે,ૐ નમઃ શિવાય મંત્રથી વંદન કરાય.
પવિત્રદેહ લીધો ભારતમાં,સંગે હિમાલયના પુત્રી પાર્વતીનાએ પતિ થાય
પવિત્ર ગંગાનદીને વહાવી માથાની જટાથી.જે જીવને મુક્તિ આપી જાય
પરમશક્તિશાળી વ્હાલા પરમાત્માછે,શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપા મેળવાય
ભક્તિની પવિત્રરાહપકડતા જીવનમાં,બમબમ ભોલે મહાદેવપણ કહેવાય
.....શિવલીંગપર દુધ અર્ચના કરી પ્રભાતે,ૐ નમઃ શિવાય મંત્રથી વંદન કરાય.
અનેક નામથી શંકરભગવાન કૃપાકરી જાય,સંગે માતાપાર્વતીનીકૃપા થાય
પવિત્ર સંતાન શ્રી ગણેશ જે વિધ્નહર્તા,સંગે ભાગ્યવિધાતાથી ઓળખાય
રીધ્ધીસિધ્ધીના એ પતિદેવ થાય,સંગે શુભ અને લાભનાએપિતા કહેવાય
કાર્તિકેય એ બીજા પુત્ર થયા અને દીકરી તરીકે અશોકસુંદરી જન્મીજાય  
.....શિવલીંગપર દુધ અર્ચના કરી પ્રભાતે,ૐ નમઃ શિવાય મંત્રથી વંદન કરાય.
################################################################

	
August 2nd 2021

પવિત્રપ્રેમની પરખ

**આ પવિત્ર પરંપરા ઓ નુ છે ખાસ રહસ્ય, જાણૉ આજે જ. - Suvichar Dhara**
.         .પવિત્રપ્રેમની પરખ

તાઃ૨/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કુદરતની આપવિત્રકૃપા માનવદેહપર,જે યુગના સમયસાથે ચાલતી જાય
અદભુતલીલાનો સંબંધ મળે જીવનમાં,એ અનુભવ મળતા સમજાઈ જાય
....જગતપર માનવદેહ મળે જીવને,એ ગત જન્મના થયેલકર્મથીજ મળી જાય.
અવનીપરનુ આગમનવિદાય એ લીલા પ્રભુની,જે અનેકદેહથી મળતોજાય
માનવદેહ મળતા જીવને કૃપાએ સમજણમળે,એ જીવનમાં કર્મકરાવીજાય
મળેલ દેહને પ્રભુકૃપાએ રાહ મળે,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં ભક્તિ કરાય
જીવનમાં સમયની સાથે ચાલતા હિંદુ ધર્મમાં,ધુપદીપ કરીનેજ વંદન કરાય
....પવિત્રકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં નાઅપેક્ષાય અડી જાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,મનુષ્યદેહ એપ્રભુનીકૃપાએ મળી જાય
સમયનો સબંધ દેહને જે અનેક પ્રેમથી મળે,જીવનમાં અનુભવ આપી જાય
પવિત્રપ્રેમ જીવનમાં મળેમાનવદેહને,જે નિખાલસભાવનાથી દેહને મળીજાય
હિંદુધર્મને પવિત્રધર્મ કરવા પવિત્ર દેવદેવીઓથી ભારતમાં એ જન્મ લઈજાય
....એ પવિત્રકૃપા પ્રભુની જીવને મળેલદેહપર,જેં પવિત્રપ્રેમની પરખ આપી જાય 
===============================================================
August 1st 2021

લાગણી અને પ્રેમ

**જાણો તમારો જીવનસાથી તમને સાચા હૃદયથી પ્રેમ કરે છે કે નહી? આ લેખ વાંચશો તો  બધા જવાબ મળી જશે - Moje Mastram** 
         .લાગણી અને પ્રેમ  

તાઃ૧/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રકૃપા મળી પ્રેમાળ પ્રેમીઓની,જીવનમાં અનંત આનંદ આપી જાય
પવિત્રપ્રેમની રાહ મળી જીવનમાં,એ જીવનમાં સુખસાગરને વહાવી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવનમાં,જે પ્રભુકૃપાએ સમયેજ સમજાઈ જાય.
કુદરતની આપવિત્રરાહ જીવનમાંમળે,જે પ્રેમાળ પ્રેમીઓના પ્રેમથી મેળવાય
જીવનમાં નાકદી કોઇ અપેક્ષારાખી,કે નામોહમાયાની સાંકળ કદીય પકડાય
મળેલ માનવદેહને સમયનો સંબંધછે,જે જીવનમાં ઉંમરથી દેહને મળતો જાય
નામાગણી કે કોઇઅપૅક્ષા જીવનમાં રહે,જે પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવનમાં,જે પ્રભુકૃપાએ સમયેજ સમજાઈ જાય.
જીવને જન્મમળતા દેહમળે અવનીપર,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
અનેકદેહથી જીવનુ આગમનથાય,એ પરમાત્માનીકૃપા મળતા દેહ મળી જાય
માવનદેહને પરમાત્માકૃપાએ સમજણ મળીજાય,જે સમયસાથે દેહને લઈ જાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતા,જીવને મળેલદેહને ભક્તિરાહ મળીજાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવનમાં,જે પ્રભુકૃપાએ સમયેજ સમજાઈ જાય.
==============================================================
August 1st 2021

માતાનો અદભુતપ્રેમ

**મહિષાસુર-વધ બાદ મળ્યુ હતું માતાને 'દુર્ગા' નામ, આવો જાણીએ દેવી સાથે જોડાયેલા આવા જ 10 રોચક તથ્યો | મહિષાસુર-વધ બાદ મળ્યુ હતું માતાને 'દુર્ગા ...** 
.         .માતાનો અદભુતપ્રેમ

તાઃ૧/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને પવિત્રદુર્ગા માતાને,સેવાપુંજા સંગે ધુપદીપથી વંદન કરાય
માતાનો અદભુતપ્રેમ મળે જીવનમાં,જે કૃપાથી પરમ સુખ આપી જાય
....એ વ્હાલામાતા હિંદુધર્મમાં છે,એ જીવનમાં અનેકરાહે સુખ આપી જાય.
પવિત્રકૃપાળુ માતાછે જે નવરાત્રીમાં,નવમાતાના સ્વરૂપે દર્શન દઈ જાય
ભારતની ભુમીને પવિત્રકરવા પરમાત્મા,અનેકદેહથી જન્મલઈ આવી જાય
પવિત્રપ્રેમ મળે દુનીયામાં ભક્તોને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપથી પુંજન કરાય
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં માતાનો પવિત્રપ્રેમ મળી જાય
....એ વ્હાલામાતા હિંદુધર્મમાં છે,એ જીવનમાં અનેકરાહે સુખ આપી જાય.
શ્રધ્ધારાખીને નિખાલસ ભાવનાથી વંદન કરી,ધરમાં માતાની પુંજા કરાય
પ્રેમમળે માતાનો જીવનમાં શ્રધ્ધાથી પુંજનકરતા,પવિત્રરાહની જ્યોતપ્રગટે
જીવનમાં ના આશા કે અપેક્ષા રહે,એજ માતાની અદભુતકૃપાજ કહેવાય
પુજ્ય માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,સ્મરણ કરીને વંદનથાય 
....એ વ્હાલામાતા હિંદુધર્મમાં છે,એ જીવનમાં અનેકરાહે સુખ આપી જાય.
############################################################

	
July 31st 2021

અંજનીસુત મહાવીર

**શું તમે અનેક સમસ્યાઓથી કંટાળી ગયા છો? તો મંગળવારે કરો માત્ર આ 1 ઉપાય, હનુમાન  દાદા દરેક સમસ્યાનો લાવી દેશે અંત - આપણી સંસ્કૃતિ**
.          .અંજનીસુત મહાવીર  

તાઃ૩૧/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ                     

પવિત્રરાહે જીવન જીવતા મળેલદેહ પર,પ્રભુ શ્રીરામનો પ્રેમ મળી જાય
આકાશમાં ઉડીને શ્રીરામનાપત્નિ,સીતાને લંકામાં શોધીને બતાવી જાય
....એ પવનદેવના પુત્ર છે,સંગે માતાઅંજનીસુત મહાવીર હનુમાન કહેવાય.
શ્રી રામના એ લાડલા ભક્ત થયા,જે પવિત્ર શક્તિથી મદદ કરી જાય
લંકામાં શ્રીરામના પત્નિને શોધી,શ્રીરામ સંગે ભાઈ લક્ષ્મણને લઈ જાય
પવિત્રકૃપા પ્રભુની મળતા આકાશમાં ઉડીને,બન્નેને એ લંકામાં લઈજાય
સમયસંગે ચાલતા શ્રીરામના ભાઈ માટે,પર્વત લઇ સંજીવની લાવી જાય
....એ પવનદેવના પુત્ર છે,સંગે માતાઅંજનીસુત મહાવીર હનુમાન કહેવાય.
પરમાત્માએ જન્મ લીધો ભારતદેશમાં,જે જગતમાં શ્રી રામથી ઓળખાય
પ્રભુનાદેહને મદદકરવા અંજનીમાતાના,એ પવિત્રશક્તિશાળી સંતાનથયા
હિંદુ ધર્મમાં અજબશક્તિશાળી હનુમાન,અનેક પવિત્રનામથી ઓળખાય
સમયે રાજારાવણથી સીતાનેબચાવી,રાવણ સહિત લંકાનુ દેહન કરીજાય
....એ પવનદેવના પુત્ર છે,સંગે માતાઅંજનીસુત મહાવીર હનુમાન કહેવાય.
###########################################################
July 30th 2021

પકડેલ પ્રેમ

**શનિદેવ અને ભોલેનાથની અસીમ કૃપા બની રહેશે આ રાશિઓ પર - અઢળક ખુશીઓ અને ધન-ધાન્યથી જીવન ભરાઈ જશે - Gujarati News & Stories**
.           .પકડેલ પ્રેમ

તાઃ૩૦/૭/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે અનેકરાહે મળેલદેહને આપી જાય
કર્મનો સંબંધ એ ધરતીપર મળે,ના કોઇજ જીવના દેહથી છટકી જવાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
અવનીપર સમયનોજ સ્પર્શ થાય,જે સતયુગ કળીયુગથી ઓળખાઈ જાય
સમય સમજીને ચાલતા માનવદેહને,અવનીપર આવનજાવનથી બંધનથાય
જીવનમાં માનવદેહને કર્મનોસંબંધ છે,જે અનેકરાહે સમયની સાથે ચલાય
દેહમળે જીવને જે ગતજન્મના કર્મથી,અવનીપર આગમનથી મળતો જાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
અવનીપર જીવના આગમનથી કર્મ થાય,એ સમય પ્રમાણે ચલાવી જાય
હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે પ્રભુકૃપાએ,પવિત્રરાહેજ જીવન જીવાડી જાય
પવિત્ર ભુમી જગતમાં ભારતની છે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મલઈ જાય
શ્રધ્ધારાખીને પવિત્રભાવનાથી પુંજા કરતા,અંતે જીવને મુક્તિજ મળીજાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
***************************************************************
July 30th 2021

પ્રેમની ભક્તિ

+++Sai Baba Aarti - Google Play પર ઍપ્લિકેશનો+++
.            .પ્રેમની ભક્તિ

તાઃ૩૦/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
ભક્તિની પવિત્રરાહ મળી જીવનમાં,જ્યાં સાંઇબાબાની પવિત્રકૃપા થાય
મળેલદેહને ભક્તિપ્રેમથી શ્રધ્ધામળી,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જાય
....એજ કૃપામળી વ્હાલા સાંઇબાબાની.જે જીવને પવિત્રભક્તિરાહ આપી જાય. 
પરમાત્માએ ભારતમાં અનેકદેહથી જન્મલીધો,જે દેવદેવીઓથી ઓળખાય
શેરડી ગામમાં પધાર્યા પરમાત્માની કૃપાએ,જે સંત સાંઇબાબાજ કહેવાય
જીવનમાં પવિત્રરાહે જીવતા દ્વારકામાઈ,એ બાબાને પવિત્રમદદ કરીજાય
પવિત્રસાંઇને ૐ શ્રીસાંઇનાથાય નમઃથી ભજતા,બાબાનીકૃપા મળતીજાય
....એજ કૃપામળી વ્હાલા સાંઇબાબાની.જે જીવને પવિત્રભક્તિરાહ આપી જાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,જે દેહના વર્તનથી જીવનમાં દેખાય
માનવજીવનમાં કર્મનો પવિત્રસંબંધ છે,એ પ્રભુકૃપાએ અનુભવ આપી જાય
સાંઇબાબાની કૃપા મળીદેહને,જેશ્રધ્ધાસબુરીથી હિંદુમુસ્લીમપર કૃપાકરીજાય
પ્રભુની કૃપાએજ જીવને માનવદેહ મળૅ,જેને ભક્તિપ્રેમથી મુક્તિ મળી જાય
....એજ કૃપામળી વ્હાલા સાંઇબાબાની.જે જીવને પવિત્રભક્તિરાહ આપી જાય.
###############################################################
July 29th 2021

વિરપુરના વ્હાલા

***140 Jalaram Bapa ideas in 2021 | jalaram bapa, jalaram bapa photo, jay  jalaram***
.            .વિરપુરના વ્હાલા

તાઃ૨૯/૭/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
જય જલારામનુ સ્મરણ કરતા, દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય
ભોજનની પવિત્રરાહ લીધી જીવનમાં,જે ભુખ્યાને એસુખ આપી જાય
....પવિત્રકૃપા સંતજલારામની વિરપુરમાં,ભોજનથી જીવોને શાંંતિ આપી જાય.
પરમાત્મની કૃપા મળે માનવદેહને,જે જન્મ મળતા અનેકરાહ મેળવાય
કર્મનો સંબંધ એ મળેલદેહને અવનીપર,નાકોઇજ દેહથી કદી છટકાય
પાવનરાહને પામવા જીવનમાં,શ્રધ્ધારાખીને ભક્તિકરતા પ્રભુકૃપા થાય
વિરપુરગામની પવિત્રકેડી મળી જલારામથી,જે જગતમાં પ્રેમપામી જાય
....પવિત્રકૃપા સંતજલારામની વિરપુરમાં,ભોજનથી જીવોને શાંંતિ આપી જાય.
ભુખ્યાને ભોજનની આંગણીચીંધી,જ્યાં અન્નપુર્ણા માતાનીકૃપા થઇજાય
સત્કર્મનો સાથ મળે જીવનમાં,એ પવિત્ર પ્રેમનીરાહ કૃપાએ મળી જાય
કુદરતની લીલાને સાચવીને સમજતા,મળેલ દેહને ભક્તિરાહ મળી જાય
જગતમાં પવિત્રધર્મ હિંદુ છે,જે પરમાત્માની પાવનકૃપાએ સમજાય જાય
....પવિત્રકૃપા સંતજલારામની વિરપુરમાં,ભોજનથી જીવોને શાંંતિ આપી જાય.
#############################################################

 

July 29th 2021

પવિત્રપ્રેમની કેડી


.           .પવિત્રપ્રેમની કેડી

તાઃ૨૯/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જન્મ મળે જીવને અવનીપર,જે ગતજન્મના કર્મથીજ મળી જાય
પાવનરાહ મળેદેહને જીવનમાં,જે પવિત્રપ્રેમની રાહ આપી જાય
....એ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રદેહને જીવનમાં મળી જાય.
અનેકદેહનોસંબંધ જીવનેજન્મથી,માનવદેહ એપ્રભુની કૃપાકહેવાય
અવનીના પરનુ આગમન એકર્મનોસંબંધ,જે દેહ મળતા સમજાય
મળેલદેહના જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા,એ ભક્તિથી મેળવાય
પ્રભુની પવિત્રકૃપા એ દેહનેમળે,એ માનવદેહથી પવિત્રકર્મ કરાય
....એ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રદેહને જીવનમાં મળી જાય.
ભારતની ધરતીને પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથી જન્મલઈજાય
પવિત્રજીવનની આંગળી ચીંધી,એ માનવદેહને સત્કર્મ કરાવી જાય
અવનીપર જીવનુ આગમન,એ ગતજન્મના દેહના કર્મથી મેળવાય
શ્રધ્ધાનો સંબંધએ ભક્તિથીમળે,જે પવિત્રરાહે દેહને સુખઆપીજાય
....એ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રદેહને જીવનમાં મળી જાય.
=========================================================
July 29th 2021

સમયને પકડજે

માતા મેલડીમાં શ્રદ્ધા હોય તો આ લેખ જરૂર વાંચજો, શા કારણે માતા મેલડીનું આટલું સત છે આ ધરતી ઉપર, સમજાઈ જશે

.          .સમયને પકડજે

તાઃ૨૯/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહની થયેલ કર્મથી,સમયે જ્યોત પ્રગટે જીવનમાં
જે પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે સમયેજ સમજાઈ જાય
....જીવનમાં સુખસાગરની રાહમળે,જ્યાં પરિવારનોય પ્રેમ મળી જાય.
મળેલદેહને ગતજન્મના કર્મનો સંબંધ,જે સમય સાથે લઈ જાય
પવિત્રરાહ મળે પ્રભુની કૃપાથી,એ દેહને ભક્તિરાહે દોરી જાય
ના માગણી કે કોઇજ અપેક્ષા રહે જીવનમાં,એજ કૃપા કહેવાય
કુદરતની આલીલા અવનીપર,જે જીવને મળેલદેહને સ્પર્શી જાય
....જીવનમાં સુખસાગરની રાહમળે,જ્યાં પરિવારનોય પ્રેમ મળી જાય.
જન્મમરણનો સંબંધ જીવને જગતપર,નાકોઇ જીવથીદુર રહેવાય
કર્મનીરાહ માનવદેહને મળે,જે નિરાધાર જીવન જીવતા મેળવાય
જીવને મળેલદેહ એજ કુદરતની કૃપા,જે સમયની સાથેલઈ જાય
માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુકૃપાએ સમયસમજીનેચલાય
....જીવનમાં સુખસાગરની રાહમળે,જ્યાં પરિવારનોય પ્રેમ મળી જાય.
#########################################################

	
« Previous PageNext Page »