July 29th 2021
++
++
. .પ્રભુનો પ્રેમ મળે
તાઃ૨૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ લઈને જીવન જીવતા,પરમાત્માની પાવન કૃપા મળી જાય
મળેલ માનવદેહને પવિત્રરાહે જીવતા,સંત જલાસાંઇની કૃપા મેળવાય
....એ અદભુતકૃપા થઈ પવિત્રસંતની,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ આપી જાય.
જીવને સંબંધ થયેલ કર્મનો,જે અવનીપર આવન જાવન આપી જાય
પવિત્ર શક્તિશાળી પરમાત્મા જગતપર,જે ભારતમા જન્મ લઈ જાય
અનંતઆનંદનો સાથમળે જીવનમાં,જે મળેલદેહને સત્કર્મ કરાવીજાય
આંગણે આવીને કૃપા કરે પરમાત્મા,જે માનવદેહને અનુભવથઈજાય
....એ અદભુતકૃપા થઈ પવિત્રસંતની,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ આપી જાય.
મળેલદેહથી કદી સમયને ના પકડાય,મળેલજીવનમાં સમજીને ચલાય
પ્રભુનો પ્રેમમળે મળેલદેહને જીવનમાં,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
ના માગણીની કોઇ રાહમળે,કે નાકોઇ મોહમાયા જીવનમાં અડીજાય
એ પવિત્રકૃપા પ્રભુના પ્રેમથી મળે,જે દેહને સમય સમજીને લઈ જાય
....એ અદભુતકૃપા થઈ પવિત્રસંતની,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ આપી જાય.
===========================================================
July 28th 2021
++
++
. .નિખાલસ પ્રેમ મળે
તા:૨૮/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રાવણમાસમાં હિંદુ ધર્મમાં,માનવદેહથી શ્રધ્ધાથી પુંજન કરાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,સંગે સંબંધીઓનો પ્રેમ મળી જાય
...એ પવિત્ર નિખાલસપ્રેમ છે પ્રેમીઓનો,જે મળેલદેહને આનંદ આપી જાય.
મળેલદેહની જ્યોત પ્રગટે,જ્યાં શ્રધ્ધારાખીને શ્રાવણ માસમાં પુંજા કરાય
પરમકૃપાળુ માતા દેવીઓનો પ્રેમમળે,જે જીવનમાં પવિત્રકૃપા આપીજાય
શ્રધ્ધાથી માતાને વંદન કરીને,પવિત્રમાતાનો મંત્ર બોલી પુંજન કરાઈજાય
અનેક દેવ અને દેવીઓએ પવિત્રદેહ લીધા,હિંદુધર્મમાં એસુખ આપીજાય
...એ પવિત્ર નિખાલસપ્રેમ છે પ્રેમીઓનો,જે મળેલદેહને આનંદ આપી જાય.
જગતમાં મળેલદેહને સમયની સાથે ચાલતા,પાવનરાહે સંબંધ મળતો જાય
જીવના આગમનને અનેકદેહનોસંબંધ,મળે માનવદેહ એજપ્રભુકૃપા કહેવાય
પાવનરાહ મળે જીવને મળેલ દેહને,જ્યાં નાકોઇજ આશાકેઅપેક્ષા રખાય
એ મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જે જીવનમાં પવિત્રપ્રેમ મળતા આનંદથાય
...એ પવિત્ર નિખાલસપ્રેમ છે પ્રેમીઓનો,જે મળેલદેહને આનંદ આપી જાય.
============================================================
July 28th 2021
**
**
. .માગણીએ ના મળે
તાઃ૨૮/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે જીવનમાં કર્મકરાવી જાય
અદભુતકૃપા પરમાત્માની જગતમાં,એ મળેલદેહને સમયસાથે લઈજાય
....માનવદેહ મળેલ જીવને ગતજન્મના,દેહથી થયેલકર્મથી જન્મ મળી જાય.
પવિત્રરાહે જીવન જીવવા પ્રભુનીકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ થાય
અનેકદેહનો સંબંધ ધરતીપર જીવને,મળે માનવદેહ એપ્રભુકૃપા કહેવાય
જીવનમાં અનેકકર્મનો સંબંધ મળી જાય,ના કોઇજ દેહથી દુર રહેવાય
મળેલદેહને જીવનમાં નામાગણી નાઅપેક્ષા અડે,જીવનમાં સુખ મેળવાય
....માનવદેહ મળેલ જીવને ગતજન્મના,દેહથી થયેલકર્મથી જન્મ મળી જાય.
જન્મમરણ એ દેહનેમળે જે જીવને અનુભવાય,ના કોઇથીય દુર રહેવાય
પરમાત્માનીકૃપા મળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધારાખીને પુંજા કરાય
જીવનમાં નાકદી કોઇ માગણી રહે,કે નાકોઇજ અપેક્ષા જીવનમાં રખાય
એ પવિત્રકૃપા પ્રભુની જીવનમાંથાય,જે મળેલદેહને સુખશાંંતિ આપીજાય
....માનવદેહ મળેલ જીવને ગતજન્મના,દેહથી થયેલકર્મથી જન્મ મળી જાય.
===========================================================
July 28th 2021
**
**
. .પવિત્ર ભક્તિસાગર
તાઃ૨૮/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં પરમાત્માની કૃપાએ જીવન જીવાય
જીવને મળેલદેહને સમયની સમજણ પડે,જે પાવનકર્મથી અનુભવ થાય
....જ્યાં પવિત્ર ભક્તિનો સાગર વહેછે,જે જીવને મળેલદેહને મુક્તિ આપી જાય.
પવિત્રકૃપા જગતપર પરમાત્માની કહેવાય,જ્યાં માનવદેહને સમજાઈ જાય
અવનીપર જીવનુઆગમન દેહથીથાય,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે જગતમાં,જે મળેલદેહને પવિત્રરાહ આપી જાય
પવિત્રધર્મમાં નામોહમાયા કે અપેક્ષાઅડે,અને દેહથી પવિત્રભોજનજ કરાય
....જ્યાં પવિત્ર ભક્તિનો સાગર વહેછે,જે જીવને મળેલદેહને મુક્તિ આપી જાય.
ભારતની ધરતીપર પ્રભુએ અનેકદેહથી જન્મલીધો,જેમની શ્રધ્ધા પુંજા કરાય
પવિત્રકૃપાએજ જીવને માનવદેહ મળે,જે પવિત્ર ભક્તિસાગરમાં જીવી જાય
જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મછે,એ મળેલદેહને પ્રભુની કૃપા મળી જાય
જન્મમરણ એસંબંધ જીવનાદેહના કર્મનો,પ્રભુકૃપાએ જીવને મુક્તિ મેળવાય
....જ્યાં પવિત્ર ભક્તિનો સાગર વહેછે,જે જીવને મળેલદેહને મુક્તિ આપી જાય.
###############################################################
July 27th 2021
**
**
. . વક્રતુંડ શ્રી ગણેશ
તાઃ૨૭/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપવિત્ર માતા પાર્વતીના લાડલા નંદન,સંગે પિતા ભોલેનાથ કહેવાય
અવનીપરના આગમનને માબાપની કૃપાથી,ભાગ્યવિધાતાથીય ઓળખાય
....પવિત્રદેહ હિંદુ ધર્મમાં,જે વિઘ્નવિનાયક સંગે ગજાનંદ શ્રીગણેશ પણ કહેવાય.
પરમાત્માએ દેહલીધો ભારતમાં,જે પરમશક્તિશાળી ભોલેનાથથીઓળખાય
માતા પાર્વતી એહિમાલયની પુત્રી,જે સમયે શંકરભગવાનથી લગ્નકરી જાય
ભગવાનની કૃપાએ જન્મલીધો અવનીપર,જે જીવનમાં પરિવારને લાવીજાય
પવિત્ર સંતાન શ્રી ગણેશ કહેવાય,પછી શ્રી કાર્તિકેયનો જન્મપણ થઈ જાય
....પવિત્રદેહ હિંદુ ધર્મમાં,જે વિઘ્નવિનાયક સંગે ગજાનંદ શ્રીગણેશ પણ કહેવાય.
માબાપની પવિત્રરાહે કૃપામળતા,વક્રતુંડ મહાકાય સર્વકાર્યના પ્રેરકપણ થાય
એવા વ્હાલા લાડલા દીકરા શ્રીગણેશ,જે રિધ્ધી સિધ્ધીના પતિદેવ થઈ જાય
પાર્વતી માતાએ દીકરીને જન્મ આપ્યો,એ પરિવારમાં અશોક સુંદરી કહેવાય
શ્રીગણેશએ ભાગ્યવિધાતા અનેવિઘ્નહર્તા કહેવાય,સંગે શુભલાભના પિતાથાય
....પવિત્રદેહ હિંદુ ધર્મમાં,જે વિઘ્નવિનાયક સંગે ગજાનંદ શ્રીગણેશ પણ કહેવાય.
===============================================================
July 27th 2021
**
**
.. .કૃપા પવિત્ર માતાની
તાઃ૨૭/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રશ્રધ્ધાએ પરમાત્માને વંદન કરતા,પાવનકૃપા મળેલદેહને મળી જાય
જીવનમાં અનેકરાહે જીવન જીવતા,દરેક રાહે સત્કર્મનો સંગાથ મેળવાય
.....કલમની પવિત્રરાહ મળી જીવનમાં,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય.
પ્રેમથી કૃપાકરવા પધારે માતા આંગણે,જે પવિત્રકલમની કેડી આપીજાય
પ્રભુકૃપાથી મળેલ માનવદેહને,પાવનરાહની કેડીઓ જીવનમાં મળતીજાય
માતાસરસ્વતીએ પવિત્રદેવી છે,જે મળેલદેહને મગજથી સમજણ દઈજાય
મળેલદેહના મગજને કૃપાએ,પવિત્રકલમનીકેડી મળતા રચનાઓ થઈજાય
.....કલમની પવિત્રરાહ મળી જીવનમાં,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય.
પકડેલ કલમને માતાની કૃપા મળતા,અનેક સુંદર રચનાઓથી અનુભવાય
પવિત્ર કૃપાળુજ માતા છે જે માનવદેહને,સમજણથી કલમને પકડાઇ જાય
અનંત આનંદ મળે ક્લમપ્રેમીઓની,રચનાને વાંચતા વાંચકોને ખુશકરીજાય
માતાની પવિત્ર કૃપા મળતાજ હ્યુસ્ટનમાં,કલમપ્રેમીઓને બેઠકથીજ મળાય
.....કલમની પવિત્રરાહ મળી જીવનમાં,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય.
############################################################
July 26th 2021
. .અજબ કૃપાળુ
તાઃ૨૬/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,જીવનમાં અનેક અનુભવ થાય
કુદરતની આલીલા જગતપર પ્રસરીરહી,જે મળેલદેહને સમયે મળતીજાય
....અવનીપર જીવનુ આગમન દેહથી થાય,જે ગતજન્મના કર્મથી મળી જાય.
જન્મમળતા દેહનેકર્મ મળે જે જીવને,અવનીપર આવનજાવન આપી જાય
જીવને અનેકદેહનો સંબંધજન્મથી,પણ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય
ભગવાનની ભક્તિ કરતાજ માનવદેહપર,પરમાત્માની પાવનક્રૃપા થઈ જાય
જગતમાં અજબકૃપાળુ પરમાત્મા છે,જે ભારતમાં અનેકદેહથી જન્મી જાય
....અવનીપર જીવનુ આગમન દેહથી થાય,જે ગતજન્મના કર્મથી મળી જાય.
જીવને મળેલદેહ જન્મથી લાવી જાય,જે સમયસમજીને ચાલતા અનુભવાય
કુદરતની પાવનરાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરાય
આંગણેઆવી કૃપામળે પ્રભુની જીવનમાં,જ્યાં ઘરમાં પરમાત્માને વંદનથાય
મળેલદેહના જીવનમાં નાકોઇ અપ્રેક્ષારખાય,કે નાકોઇ માગણી પણ રખાય
....અવનીપર જીવનુ આગમન દેહથી થાય,જે ગતજન્મના કર્મથી મળી જાય.
============================================================
July 26th 2021

.દેવી પાર્વતી અને શિવ
તાઃ૨૬/૭/૨૦૨૧ (શ્રાવણ માસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળ્યો જીવનમાં પાર્વતીનો,જે પ્રભુ શિવને અનંતપ્રેમ આપી જાય
પાવનરાહે જીવન જીવતા સત્કર્મનો સંગાથ મળે,જે નિખાલસ જીવન જીવાય
....એ નિર્મળ ભાવનાથી જીવનમાં સાથ મળતા,જગતમાં પરિવારને વંદન કરાય.
પરમકૃપાળુ પરમાત્માનો દેહછે હિંદુધર્મમાં,જેમને સોમવારે દુધ અર્ચના કરાય
સંગેપવિત્રપ્રેમ પત્નિ પાર્વતીનો મળ્યો,જે જગતમાં પતિ મહાદેવની પુંજા થાય
પવિત્ર પ્રભુનોદેહ શંકર કહેવાય,જીવનસંગીની હિમાલયની પુત્રી પાર્વતી થાય
પ્રભુકૃપાથી પવિત્રદેહ જન્મ્યા ભારતમાં,જે દેવી પાર્વતી અને શિવથીજ પુંજાય
....એ નિર્મળ ભાવનાથી જીવનમાં સાથ મળતા,જગતમાં પરિવારને વંદન કરાય.
હિંદુ ધર્મમાં શંકર ભગવાનને,પાર્વતી પતિ મહાદેવથી ધુપદીપથી પુંજન કરાય
મળ્યો મને ભોલેનાથસંગે માતાપાર્વતીનોપ્રેમ,જે જીવનમાં નાકોઇઅપેક્ષારખાય
મળેલ માનવદેહ પર પ્રભુનીકૃપા થતાજ,જીવનમાં પવિત્રરાહેજ જીવન જીવાય
પવિત્ર પ્રસંગને પારખીને જીવનમાં,શ્રાવણ માસના પ્રથમ દીવસે પુંજન કરાય
....એ નિર્મળ ભાવનાથી જીવનમાં સાથ મળતા,જગતમાં પરિવારને વંદન કરાય.
################################################################
July 26th 2021
*
*
. .શિવ ભોલે ભંડારી
તાઃ૨૬/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં એ શ્રીમહાદેવ,સંગે શિવ ભોલેભંડારીય કહેવાય
ભક્તોની ભક્તિ પારખી શ્રાવણ માસમાં,કૃપા કરીને આનંદ આપી જાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
ભારતની ભુમીને પવિત્રકરવા અનેકદેહથી,જન્મલઈ જીવનેસુખ આપીજાય
હિંદુ ધર્મમાં જીવને મળેલદેહને,પવિત્ર ભક્તિરાહ પ્રભુના દેહથી મળીજાય
શંકર ભગવાન જે ભારતમાં પવિત્ર ગંગા નદીને,જટાથી એ વહાવી જાય
જગતમાં શંકરભગવાન એ પવિત્રદેવી,માતા પાર્વતીના પતિથી ઓળખાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
સોમવારની સવારે શ્રધ્ધાથી બમબમ ભોલે મહાદેવ,બોલીને ધુપદીપકરાય
શિવલીંગને વંદનકરી દુધથી અર્ચના કરવાથી,પવિત્રકૃપા મળેલદેહપર થાય
પવિત્રસંતાન શ્રી ગણેશ જે જગતમાં,ભાગ્યવિધાતા સંગે વિહ્નહર્તા કહેવાય
રિધ્ધીસિધ્ધીના એ પતિદેવ છે,સંગે શુભ અને લાભના એ પિતાપણ થાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
પવિત્ર પિતા જગતમાં ભક્તોના છે,જ્યાં ૐ નમઃ શિવાયથીજ જાપ કરાય
અજબશક્તિશાળી પ્રભુનો દેહ છે,જે શ્રધ્ધાથી પુંજનકરતા કૃપા અનુભવાય
મળે કૃપા જીવનમાં નિખાલસ ભક્તિથી,જે મળતાદેહને પાવનરાહે લઈ જાય
શ્રીગણેશ સંગે કાર્તીકેય એપુત્ર જન્મ્યા,અને દીકરી અશોકસુંદરી જન્મી જાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
=============================================================
July 25th 2021
. .મળ્યો માતાનો પ્રેમ
તાઃ૨૫/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા જીવનમાં,પવિત્ર પ્રેમાળરાહ મળી જાય
અજબકૃપાળુ દેહ લીધા હિંદુધર્મમાં,જે દેવદેવીઓથી ઘરમાંજ પુંજાય
....ધુપદીપ કરીને પુંજન કરતા જીવનમાં,માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
પવિત્ર ધર્મમાં શ્રધ્ધા સહિત વંદનકરતા,પવિત્રકૃપા માતાની મેળવાય
નાકોઈજ અપેક્ષા રાખી માનવદેહથી,પરમાત્માની સમયે પુંજા કરાય
ભક્તિથી પરમશક્તિ મળે જીવનમાં,જે માનવદેહથી સત્કર્મ થઈજાય
પવિત્રકૃપા પરમાત્માએ લીધેલદેહની,જે મળેલદેહના જીવનેમળી જાય
....ધુપદીપ કરીને પુંજન કરતા જીવનમાં,માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
જીવને માનવદેહ મળે એગતજન્મના,કરેલ કર્મથી અવનીપર મેળવાય
અનેકદેહથી આગમન થાય જીવનુ,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
ધરતીપર જીવનેસંબંધ જન્મમરણનો,નાકોઇજ જીવથીકદી દુર રહેવાય
પરમાત્માના અનેકદેહથી કૃપામળે,જે જીવનાદેહને પાવનરાહઆપીજાય
....ધુપદીપ કરીને પુંજન કરતા જીવનમાં,માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
##########################################################