July 15th 2021

પ્રેમની આંગળી

આજનું 7 જાન્યુઆરીનું રાશિફળ, આજે સાંઈબાબાના આશિર્વાદથી આ પાંચ રાશિઓના  ભાગ્યમાં આવશે નિખાર | Ba Bapuji
.          .પ્રેમની આંગળી

તાઃ૧૫/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી પરમાત્માની જીવનમાં,જેઅનેકરાહે પ્રભુનીકૃપા આપીજાય
પાવનરાહને પકડવા મળેલદેહથી,જીવનમાં પ્રેમની આંગળી પકડીને ચલાય
....જે જીવનમાં સંત જલાસાંઈની કૃપાથીજ પકડાય,જે પાવનકર્મ કરાવી જાય.
અદભુતકૃપા મળી જીવનમાં પવિત્રરાહની,જે સંતના પવિત્રપ્રેમથી મેળવાય
નાઅપેક્ષા કે નાકોઇઆશા અડે દેહને,એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય
કુદરતની કૃપાને નાપકડાય મળેલ દેહથી,કે નાઅભિમાનથી આશા રખાય
પાવનરાહથી જીવન જીવતા દેહને,કૃપાએ શ્રધ્ધા સબુરીથીજ સમજાઈ જાય
....જે જીવનમાં સંત જલાસાંઈની કૃપાથીજ પકડાય,જે પાવનકર્મ કરાવી જાય.
અનેકરાહનોસંબંધ જગતપરદેહને,જે યુગપર અનુભવઆપી પ્રેરણા કરી જાય
માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાસંગે ધુપદીપથી પુંજનકરાય
મળે કૃપા પરમાત્માની જીવને મળેલ દેહને,જે સત્કર્મનો સંગાથ આપી જાય
માયામોહનો સંબંધ મળે સમયે અવનીપર,ના કોઇ દેહથી કદી દુર રહેવાય  
....જે જીવનમાં સંત જલાસાંઈની કૃપાથીજ પકડાય,જે પાવનકર્મ કરાવી જાય.
==============================================================




July 14th 2021

પ્રેમ પકડજો

##હેપી વેલેન્ટાઈન ડે' અસ્મિતાએ ઉમળકાથી કહ્યું… | chitralekha## 
            .પ્રેમ પકડજો

તાઃ૧૪/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
નિખાલસ પ્રેમ મળ્યો સંબંધીઓનો,જીવનમાં સુખસાગર વહાવી જાય 
ના મોહમાયા કે અપેક્ષાની રાહ મળે,એજ પરમાત્માની કૃપા કહેવાય
....પાવનરાહ મળી જીવને મળેલદેહને,જે સમયનીસાથે પવિત્રકર્મ કરાવી જાય.
આજકાલને નાપકડાય કોઇથી,પ્રભુ કૃપાએ સમયની સાથે ચાલી જવાય
મળેલદેહને કર્મનો સંબંધ છે,જે ગતજન્મના દેહના થયેલકર્મથી સમજાય
જીવનમાં અનેકરાહે પ્રેમમળે,જે સમજીને પકડતાદેહને સુખ આપી જાય
પવિત્રપ્રેમ એજ નિખાલસ ભાવનાથીમળે,ના કોઇજ અપેક્ષા અડી જાય
....પાવનરાહ મળી જીવને મળેલદેહને,જે સમયનીસાથે પવિત્રકર્મ કરાવી જાય.
સગાસંબંધીઓનો પ્રેમ એ પરિવારનો છે,ના કોઇ ઇચ્છાઆશા અડીજાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે નિખાલસ પ્રેમીઓથી મળીજાય
હાયબાય એ કળીયુગની સાંકળ,જગતમાં કોઇથીય તેનાથી દુર રહેવાય
સંત જલાસાંઇનીજ કૃપા મળે,જે જીવનમાં અનેકરાહે શાંંતિ આપી જાય
....પાવનરાહ મળી જીવને મળેલદેહને,જે સમયનીસાથે પવિત્રકર્મ કરાવી જાય.
=============================================================

	
July 14th 2021

પરમાત્માને પ્રાર્થના

***સ્વયં પરમાત્મા તમારા ઘરે પુત્રરૂપે પધારવા આવે છે ! - Devendra Patel***
.         .પરમાત્માને પ્રાર્થના

તાઃ૧૪/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રકૃપા મળે જીવને અવનીપરના આગમને,જે માનવ દેહથી અનુભવાય
પરમાત્માને મળેલદેહથી પ્રાર્થના કરતા,જીવનમાં કૃપાએજ પવિત્રકામ કરાય
....જે શ્રધ્ધા ભાવનાથી પુંજા કરી,પ્રાર્થના કરતા પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે નિખાલસભાવનાથી કર્મ કરાવી જાય
અવનીપરનુ આગમન એ જીવના ગતજન્મના,થયેલ કર્મથી દેહ મળતો જાય
દેહ મળતા ઉંમરની સાથે પરમાત્મા લઈ જાય,જે શ્રધ્ધાથી કર્મ કરાવી જાય
એ પવિત્રકૃપા ભગવાનની માનવદેહપર,એ જીવનમાં સત્કર્મથી કૃપા મેળવાય
....જે શ્રધ્ધા ભાવનાથી પુંજા કરી,પ્રાર્થના કરતા પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
જન્મમળે જીવનેઅવનીપર એમાબાપનીકૃપા,જે પવિત્રપ્રેમથી આગમન દઈજાય
જીવના આગમનને સમજીને પરમાત્માને,પ્રાર્થના કરતાજ કૃપાનોલાભ મેળવાય
પભુને પ્રાર્થના કરવા જીવનમાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
મળેકૃપા માનવદેહને સંગે પરિવારને,જે પ્રભુની પવિત્રકૃપા કુળ આગળલઈજાય
....જે શ્રધ્ધા ભાવનાથી પુંજા કરી,પ્રાર્થના કરતા પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
##################################################################
July 14th 2021

પવિત્ર પ્રેરણા મળી

***Gopalanand Swami Jivan Darshan | Swaminarayan Gurukul Rajkot Sansthan***
.         .પવિત્ર પ્રેરણા મળી

તાઃ૧૪/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પાવનકૃપા માનવદેહપર,જ્યાં પવિત્રરાહે પ્રભુનીપુંજા કરાય 
સરળ જીવનની રાહમળે જીવનમાં,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
....એ પવિત્રકૃપા જગતપર પ્રભુએ,જન્મથી લીધેલદેહથી ભક્તોપર થઈ જાય.
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિકરતા,મળેલદેહપર માબાપની કૃપા થાય
નાકોઇ અપેક્ષા જીવનમાં અડી જાય,કે ના કોઇ આશામાયા અડી જાય
મળેલદેહને નાકદી ઉંમરથી દુર રહેવાય,કે નાકોઇથી કર્મથીય દુરરહેવાય 
એ કુદરતની પાવનકૃપા કહેવાય,જે જન્મ મળેલદેહને સમયસાથે લઈજાય
....એ પવિત્રકૃપા જગતપર પ્રભુએ,જન્મથી લીધેલદેહથી ભક્તોપર થઈ જાય.
જીવને જન્મમળે દેહથી અવનીપર,જે માબાપનો પવિત્રપ્રેમ દેહઆપીજાય
કર્મનો સંબંધ જીવને અવનીપર,એ સમયની સાથે ચાલતા દેહને સમજાય
અનેકદેહનો સંબંધછે જીવોને,જેમાં મનુષ્યદેહનો સંબંધ એપવિત્ર કહેવાય
અવનીપરનો સંબંધ એજીવને દેહથી સમજાય,નાકોઇથી તેનાથી છટકાય 
....એ પવિત્રકૃપા જગતપર પ્રભુએ,જન્મથી લીધેલદેહથી ભક્તોપર થઈ જાય.
=============================================================
July 13th 2021

ज्योत प्रगटी

******
.            .ज्योत प्रगटी

ताः१३/७/२०२१             प्रदीप ब्रह्मभट्ट 

प्रेमीओका प्रेम मीला मुझे जीवनमें,जहां परमात्माकी क्रुपा हो गई
अनंतशांंतिकी राह मीली पवित्रकर्मसे,वहां प्रेमकी ज्योतप्रग़टी जाय
....येही प्रेमकी क्रुपा कलमप्रेमीओकी,जो पवित्र कलमकी केडी देजाय.
निखालस पावनप्रेम मील जानेसे,ये अजबक्रुपा माताकी मील जाय
सुखका सागर जीवनमें मील जानेसे,परम निखालसप्रेम मीलता है
नाकोइ अपेक्षा जीवनमें रही,और नामोहमायाका स्पर्शभी हो जाय
येही क्रुपा परमात्माकी देहको मीली,जो जीवनमे प्रेमभीदे जाती है
....येही प्रेमकी क्रुपा कलमप्रेमीओकी,जो पवित्र कलमकी केडी देजाय.
पावनकर्मकी राह मीली जीवनमे,वहा परमप्रेमकी गंगा बहे जातीहै
नाजीवनमे कोइ अपेक्षा रही,वोही परमात्माकाप्रेम खुशीदे जाता है
कलम पकडके चलनेसे,मातानी क्रुपा मीलनेसे रचना हो जाती है
वोही शांन्ति मीलजाती है मनको.वो जीवनमें प्रेमकी राह देजातीहै
....येही प्रेमकी क्रुपा कलमप्रेमीओकी,जो पवित्र कलमकी केडी देजाय.
#########################################################
July 13th 2021

નાલાગણી નામાગણી

**વિચારીને કર્મ કરો, અપેક્ષા વિના કરો - Sandesh**
.         .નાલાગણી નામાગણી

તાઃ૧૩/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    
અવનીપરનુ આગમન અને વિદાય,એ જીવને જન્મ મળતા અનુભવાય
કુદરતની આ પાવનકૃપા જગતમાં,જે દેહના કર્મ અને સત્કર્મથી દેખાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જીવનમાં નાકોઇમાગણી કે લાગણી અડી જાય.
અનેકદેહનો સંબંધ અવનીપર,જે મનુષ્યપ્રાણીપશુ જાનવરથી મળી જાય
માનવદેહએ જીવના ગતજન્મે મળેલદેહના કર્મથી,જે આગમનઆપીજાય
સમયને ના પકડાય કોઇથી જીવનમાં,પણ સમયની સાથે ચાલી શકાય
ગઈકાલને ભુતકાળ કહેવાય,નાકોઇથી યાદ કરીને કોઇ માગણી રખાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જીવનમાં નાકોઇમાગણી કે લાગણી અડી જાય.
આવતીકાલને સમજીને ચાલવા,શ્રધ્ધારાખીને પ્રભુનીપુંજાથી દેહને સમજાય
જીવનમાં મળેલદેહથી નાલાગણી કોઇ રખાય,જે પરમાત્માની કૃપાકહેવાય
સમય જગતમાં યુગની સાથેજ ચાલી જાય,ના કોઇથીજ દુર રહીને જીવાય
જીવનમાં કુદરતની કૃપાએજ બધુજ આપી જાય,ના કોઇજ માગણી રખાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જીવનમાં નાકોઇમાગણી કે લાગણી અડી જાય.
###############################################################

 

 

 

July 12th 2021

નિખાલસપ્રેમ મળ્યો

++માસિક શિવરાત્રી પર આ ઉત્તમ ઉપાય આપશે મનગમતુ ફળ | એક વાત કહુ?++
.           .નિખાલસપ્રેમ મળ્યો  

તાઃ૧૨/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ
   
પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો,જે માતા પાર્વતીના આશિર્વાદથી મળી જાય
પુજ્ય ભોલેનાથને શંકર ભગવાનથી ઓળખાય,એ સોમવારે પ્રેમથીપુંજાય
....એવા પવિત્ર વ્હાલા માબાપ જીવનમાં,જે મને હંમેશા કૃપાથી અનુભવ થાય.
ભારતમાં પ્રભુએ પવિત્રદેહ લીધો,એ હિમાલયની પુત્રી પાર્વતીના પતિ થાય
પરમશક્તિશાલી ભોલેનાથથી ઓળખાય,જે પવિત્રગંગા નદીને વહાવી જાય
જીવને જન્મ મળે માનવીથી,એ અવનીપર દેહને કર્મથી સંબંધ મળતો જાય
સત્કર્મનો સંગાથ પ્રભુકૃપાએ મળેદેહને,જે મળૅલજન્મની જ્યોત પ્રગટાવીજાય
....એવા પવિત્ર વ્હાલા માબાપ જીવનમાં,જે મને હંમેશા કૃપાથી અનુભવ થાય.
પવિત્ર દેહના જન્મથી આગમન થતા,જગતમાં શંકર ભગવાનથી પુંજા કરાય
કૃપાળુ પત્નિ પાર્વતીનો સાથમળતા,જીવનમાં પવિત્રસંતાનને જન્મઆપીજાય
પવિત્રસંતાન શ્રી ગણેશ એભાગ્યવિધાતાય કહેવાય,સંગે કાર્તિકેય જન્મીજાય
પવિત્ર પુત્રી અશોકસુંદરી અવનીપર આવીજાય,સંતાનએ પવિત્રજીવ કહેવાય
....એવા પવિત્ર વ્હાલા માબાપ જીવનમાં,જે મને હંમેશા કૃપાથી અનુભવ થાય.
################################################################
July 11th 2021

નાઆશા નાઅપેક્ષા

 +++કળિયુગની ભવિષ્યવાણી છે ભયાનક, તમારા પણ રુંવાડા ઉભા થઈ જાશે આપણા વિચિત્ર  ભવિષ્યને સંભાળીને... - જાણવા જેવું.કોમ+++      
.          .નાઆશા નાઅપેક્ષા

તાઃ૧૧/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
            
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે જગતપર જન્મથી આવેલાને દેખાય
માનવદેહ એ ગતજન્મના કર્મનો સંબંધ,જેમળેલદેહને પાવનરાહે લઈ જાય 
....મળેલદેહને પ્રભુકૃપાએ જીવનમાં,નાકોઇ આશા કે નાકોઇ અપેક્ષા અડી જાય.
જીવને જન્મમળે જે દેહથી દેખાય,જગતમાં માનવદેહથી પ્રભુકૃપા મેળવાય
પાવનરાહ મળે જીવનમાં જેસમયને પારખતા,જીવનમાં પાવનકર્મ થઈજાય
સમયની સાંકળ એ યુગનીકેડી,જે કળીયુગ સતયુગથી મળેલદેહને સમજાય 
ના કોઇથી છટકાય કુદરતનીલીલાથી,જે જગતમાં અનુભવથી દેહને દેખાય
....મળેલદેહને પ્રભુકૃપાએ જીવનમાં,નાકોઇ આશા કે નાકોઇ અપેક્ષા અડી જાય.
કર્મનો સંબંધ અવનીપર મળેલદેહને,જીવનમાં અનેક કર્મથીરાહત મળીજાય
પાવનકૃપા ભગવાનની મળે માનવીને,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા કરાય
અવનીપર મળેલદેહથી નાકદી છટકાય,કે ના આશાઅપેક્ષાથીય દુર રહેવાય
એલીલા અવનીપર સમયની કહેવાય,જગતમાં નાકોઇજ દેહથી કૃપા મેળવાય
....મળેલદેહને પ્રભુકૃપાએ જીવનમાં,નાકોઇ આશા કે નાકોઇ અપેક્ષા અડી જાય.
================================================================


	
July 11th 2021

પવિત્રકૃપાની કેડી

***Durga Ashtami 2020 : નવરાત્રીના અષ્ટમી અને નવમી તિથિ પર માતાના આ સ્વરૂપની  પૂજા કરો | navratri 2020 worship these forms of maa shakti on ashtami and  navami tithi of navratri |***
.          .પવિત્રકૃપાની કેડી 

તાઃ૧૧/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
શ્રધ્ધારાખીને દુર્ગા માતાને પ્રાર્થનામાં,ધુપદીપ કરીને વંદનકરતા કૃપા મેળવાય 
પવિત્રકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,જે નવરાત્રીના નવસ્વરૂપે પણ પ્રગટ થાય
.....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જે ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથીય પુંજાય.
જીવને મળેલદેહને જીવનમાં સમયનો સાથ મળે,જે માતાની કૃપાએજ સમજાય
માનવદેહ એગતજન્મના કર્મથીમળીજાય,જેપવિત્રકૃપાએ શ્રધ્ધાભક્તિ આપી જાય
અદભુતકૃપાળુ છે દુર્ગામાતા જગતમાં,જે જીવનાદેહને પવિત્રકૃપાએજ મળી જાય
પવિત્રકૃપા મળે માતાની જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને માતાની પુંજા ધરમાં થાય
.....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જે ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથીય પુંજાય.
અનેક પવિત્ર દેવ દેવીઓથી જન્મ લીધો ભારતમાં,જે ભુમીને પવિત્ર કરી જાય
માનવદેહના જન્મને સાર્થક કરવાથી,અંતે દેહથી વિદાયમળતા મુક્તિ મળીજાય
જીવના અવનીપરના સંબંધને,માતાની પવિત્રકૃપાએ જીવ જન્મમરણ છુટી જાય
એ દુર્ગામાતાની પવિત્રકૃપા માનવદેહ પર,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
.....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જે ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથીય પુંજાય.
#################################################################
 

 

July 10th 2021

પવિત્રકૃપા પ્રભુની

***સોહમ : સપ્ટેમ્બર 2013***

.          .પવિત્રકૃપા પ્રભુની

તાઃ૧૦/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલ દેહ અવનીપર,એ ગત જન્મના થયેલ કર્મથીજ મેળવાય
માનવદેહ એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે સમયે દેહને સમજાય
....જગતપર પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
પરમાત્માનો પ્રેમ મળે દેહને,જે પ્રભુની ભક્તિ કરતાજ ભક્ત થઈ જાય
પાવનરાહની કેડી મળે જીવનમાં,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પુંજન કરાય 
પવિત્રકૃપાથી જીવનમાં ધર્મઅનેકર્મને સચવાય,જે મળેલદેહને અનુભવાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ છે,જે જીવનમાં દરેકપળે મળતો જાય
....જગતપર પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
જગતપર પવિત્રપ્રેમ આપવા જન્મલીધો,જેથી શ્રધ્ધાળુ ભક્તોપર કૃપા થાય
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે સમય અને સંસારથી ચાલીજાય
પવિત્રકુળની આંગળી ચીંધી માનવદેહને,એ પાવનકૃપા ભગવાન આપીજાય
આશા અપેક્ષાને દુર રાખવા પ્રેરણાકરી,જે ભક્તિરાહે ચાલતા અનુભવથાય 
....જગતપર પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
#############################################################

   

« Previous PageNext Page »