July 9th 2021

કલમપ્રેમીની કેડી

###GSS Logo###

.         .કલમપ્રેમીની કેડી 

તાઃ૯/૭/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માતા સરસ્વતીની પવિત્રકૃપા પકડીને,કલમપ્રેમીઓ હ્યુસ્ટનમાં આવી જાય
પવિત્રરાહે કલમ પકડીને હ્યુસ્ટનમાં,સાહિત્ય સરીતાને પ્રેમથી વહાવી જાય
....પવિત્રકૃપા મળી માતાની કલમને,જે ભારતથી પવિત્રરાહ પકડીને આવી જાય.
માતાનોપ્રેમ કલમપ્રેમીઓને પ્રેરી જાય,એ અનેકરચનાથી પ્રેરણા આપી જાય
મને પ્રેમ મળ્યો કલમનો હ્યુસ્ટનમાં,જે ગુજરાતી સમાજના પ્રમુખથી મેળવાય
એ પ્રકાશભાઈ દેસાઈ અને જ્યોતીબેનની પ્રેરણાજ મળી,જે દર્પણમાં છપાય
વિજયભાઈ શાહથી માતાનીકૃપાએ લખાય,સાથે પુષ્પકભાઈનોસાથ મળીજાય
....પવિત્રકૃપા મળી માતાની કલમને,જે ભારતથી પવિત્રરાહ પકડીને આવી જાય.
ગુજરાતીઓની અજબ પવિત્રગાથા જગતમાં,જે હ્યુસ્ટનમાં આવીને કરી જાય
કલમપ્રેમી શ્રી કમલેશભાઈ લુલા છે,સંગે નાશાના એ સાયંટીસ્ટ પણ કહેવાય
ચંંદ્રની ધરતીપર પહેલીવાર રોકેટ મોકલ્યુ,જે અમેરીકામાં પ્રથમ સાયંંટિસ્ટથાય
એજ માતાની પવિત્રકૃપા ગુજરાતીઓ પર,જે અનેકરાહે પવિત્ર કર્મ કરી જાય 
....પવિત્રકૃપા મળી માતાની કલમને,જેજે ભારતથી પવિત્રરાહ પકડીને આવી જાય.
###############################################################
July 9th 2021

પ્રત્યક્ષ દર્શન

###આ છે સૂર્યદેવના સ્વજનો જે કોઈને આપે છે નવું જીવન તો કોઈને આપે છે દંડ - Suvichar Dhara###
.           .પ્રત્યક્ષ દર્શન 

તાઃ૯/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રકૄપાળુ સંગે અજબશક્તિશાળી,જગતમા સુર્યનારાયણ દેવ કહેવાય
અબજો વર્ષોથી જગતપર દરરોજ,સવારસાંજથી પ્રત્યક્ષદર્શન આપી જાય
....એ પવિત્ર શક્તિશાળીદેવ છે જેમના સવારસાંજ જીવને મળેલદેહને દર્શન થાય.
પરમાત્માએ અનેકદેહથી ભારતમાં જન્મલીધો,ના કોઇદેવથી સુર્યને છોડાય
જગતમાં પ્રત્યક્ષદેવ સુર્યદેવ છે,જે જગતપરના દેહને સવારસાંજ આપીજાય
પવિત્રપ્રેમ જીવનમાં મળ્યો રાંદલમાતાનો,જે સુર્યદેવની પત્નિથી ઓળખાય
હિંદુ ધર્મમાં ભક્તોની પવિત્રભક્તિથી,ૐ હ્રી સુર્યાય નમઃથી અર્ચના કરાય
....એ પવિત્ર શક્તિશાળીદેવ છે જેમના સવારસાંજ જીવને મળેલદેહને દર્શન થાય.
જગતમાં સુર્યદેવને નામાયામોહ કે અપેક્ષા અડીજાય,જે કૃપાથી અનુભવાય
પરમ શક્તિશાળી દેવ છે અવનીપર,જે જીવના દેહને સવારસાંજથી દેખાય
પુંજ્ય રાંદલમાતાની પવિત્રકૃપા ભક્તોપર,જે સુર્યદેવની સાથે કૃપા કરી જાય
પવિત્ર શક્તિશાળીદેવ છે,જેજગતના જીવોને શ્રધ્ધાથી ભક્તિરાહ આપીજાય   
....એ પવિત્ર શક્તિશાળીદેવ છે જેમના સવારસાંજ જીવને મળેલદેહને દર્શન થાય.
##################################################################
July 8th 2021

જગદંબા માં અંબિકા

###આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-4.png છે###

.       .જગદંબા માં અંબિકા

તાઃ૮/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રશ્રધ્ધાથી માતાનીપુંજા કરતા,આરાસુરથી માતા અંબાજી આવી જાય
જય અંબે માતાના સ્મરણ કરતા ભક્તોને,પવિત્રકૃપાનો અનુભવ થઈ જાય
....એજ માતા અંબાની પવિત્રકૃપા,જે કરેલ ભક્તિ પારખી આરાસુરથી આવી જાય.
શ્રધ્ધાભાવનાથી ઘરમાં પુંજન કરીને,માતાને ધુપદીપ કરીને વંદન પણ કરાય
શ્રી અંબે શરણં મમઃથી પ્રાથનાકરી,જયઅંબેમા જયઅંબેમાની માળા જપાય
પવિત્ર પુજ્ય માતાની કૃપા ભક્તો પર થતા,જીવનમાં કૃપાનો અનુભવ થાય
શ્રધ્ધા રાખીને જીવનમાં સમયે માતાને વંદન કરતા,માતાનો પ્રેમ મળી જાય
....એજ માતા અંબાની પવિત્રકૃપા,જે કરેલ ભક્તિ પારખી આરાસુરથી આવી જાય.
પવિત્રદેહ લીધા છે પરમાત્માએ ભારત દેશમાં,જ્યાં ભગવાનની પવિત્રકૃપા થાય
હિંદુ ધર્મને પવિત્રરાહે લઈ જવા જીવનમાં,પવિત્રકૃપાથી માતાજી જન્મ લઈ જાય
પવિત્ર માતાએ લીધેલ દેહથી કૃપા મળતા,સમયે ભક્તિથી રાસગરબા રમી જાય
કૃપાથી માતાનો પ્રેમ મળે જીવનમાં,જે આશાઅપેક્ષા અને મોહથી બચાવી જાય
....એજ માતા અંબાની પવિત્રકૃપા,જે કરેલ ભક્તિ પારખી આરાસુરથી આવી જાય.
==================================================================
####### જય અંબે માતા ###### જય અંબે માતા ##### જય અંબે માતા #####
==================================================================
July 8th 2021

પવિત્રકૃપાળુ સાંઇ

.**ஸ்ரீ சாய் சத்சரிதம் - Google Play પર ઍપ્લિકેશનો**

.        .પવિત્રકૃપાળુ સાંઇ

તાઃ૮/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ          

પવિત્રભક્તિની પ્રેરણા શંકરભગવાને કરી,જે શ્રીસાંઇને શેરડી લાવી જાય
માનવદેહને આંગળી ચીંધી પવિત્રધર્મની,જે શ્રધ્ધાસબુરીથી જીવનેસમજાય
...અવનીપર ધર્મએ સમયનીસાંકળછે,જે નિખાલસ ભાવનાથી જન્મ મળતા દેખાય.
પવિત્ર પુજ્ય સાંઇબાબાએ પ્રેરણાકરી,ના હિંદુમુસ્લીમને ધર્મથી દુર રહેવાય
અવનીપર અનેકદેહથી જન્મમળે જીવને,સમયસાથે ચાલતા પ્રભુનીકૃપા થાય 
સાંઇબાબા એ સમયે શેરડીઆવ્યા,જ્યાં દ્વારકામાઈની પવિત્રકૃપા મળીજાય 
મળેલદેહને આંગળી ચીંધી બાબાએ,જે જન્મમળતા પાવનરાહે જીવનજીવાય
...અવનીપર ધર્મએ સમયનીસાંકળછે,જે નિખાલસ ભાવનાથી જન્મ મળતા દેખાય.
અનેકદેહથી જીવનુ આગમન થાય,પણ મળેલમાનવદેહ એપ્રભુની કૃપા કહેવાય
જીવનેસંબંધ પ્રાણીપશુજાનવરપક્ષી,અંતે માનવદેહ એગતજન્મનાકર્મથી મેળવાય
પરમાત્મા એ લીધેલદેહ ભારતની ધરતીપર,શ્રી ભોલેનાથએ પ્રભુનીકૃપા કહેવાય 
સાંઇબાબાએ ભોલેનાથનીજ કૃપા,જે ૐ શ્રી સાંઇનાથાય નમઃથીજ પુંજા કરાય
...અવનીપર ધર્મએ સમયનીસાંકળછે,જે નિખાલસ ભાવનાથી જન્મ મળતા દેખાય.
#################################################################

	
July 7th 2021

માયા મળી ગઈ

જેના મૂળ સલામત છે એ વૃક્ષ અડીખમ રહે.. જેના કષાયો સાબૂત છે એનો સંસાર અનંત રહે... | Dharmlok magazine Amrut ni Anjali 19 May 2021 | Gujarati News - News in Gujarati -

.          .માયા મળી ગઈ

તાઃ૭/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં સમયને નાપકડાય કોઇથી,એ પરમાત્માની અદભુતલીલા કહેવાય
જીવને મળેલમાનવદેહને,સમયની સમજણ પડે જેથઈરહેલ કર્મથી મેળવાય
....સમયને સમજીને ચાલતા જીવનમાં,અનેક અનુભવથાય એ પ્રભુકૃપા કહેવાય.
પાવનલીલા પરમાત્માની જે મળેલદેહને,બાળપણજુવાનીઘડપણથી મળીજાય
નાકોઇ દેહથી છટકાય જગતમાં,પ્રભુને શ્રધ્ધારાખીને વંદન કરતા કૃપા થાય
સમયને જગતમાં કોઇથીય છોડાય,જે અવનીને સતયુગકળીયુગથી સ્પર્શીજાય
સતયુગમાં નિખાલસ ભાવનાથી પ્રેમ મળી જાય,કળીયુગમા માયા મળી જાય
....સમયને સમજીને ચાલતા જીવનમાં,અનેક અનુભવથાય એ પ્રભુકૃપા કહેવાય.
માયામળી માનવદેહને જીવનમાં,જે નિખાલસપ્રેમ સંગે પવિત્રપ્રેમ આપી જાય
કળીયુગમાં નાકોઇજ દેહથી છટકાય,પ્રભુની શ્રધ્ધાથી ભક્તિકરતા બચીંજવાય
મોહમાયાનો સંબંધ સમયસંગે ચાલતો જાય,જે આશાઅપેક્ષાથી દુરરાખી જાય
નિખાલસ ભાવનાથી દેહને માયા મળી જાય,જે જીવનમાં સુખજ આપી જાય
....સમયને સમજીને ચાલતા જીવનમાં,અનેક અનુભવથાય એ પ્રભુકૃપા કહેવાય.
**************************************************************

 

July 7th 2021

પ્રેમને પકડજો

++TrulyFilipino - Filipino Dating App - Google Play પર ઍપ્લિકેશનો++

.         .પ્રેમને પકડજો

તાઃ૭/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ       

પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં પ્રભુની શ્રધ્ધાથી પુંજા કરાય
અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,જે કૃપાએ પવિત્ર પ્રેરણા આપી જાય
....એ જીવને મળેલદેહથી ભક્તિ કરતા,માનવદેહથી પવિત્ર પ્રેમ પકડાઈ જાય.
પરમાત્માએ જન્મ લઈ ભારતની ભુમીને,હિંદુ ધર્મમાં એપવિત્ર કરી જાય
અનેકદેહથી માનવદેહને પવિત્રપ્રેમની રાહ દેવા,જન્મમરણથી આવીજાય
જગતમાં જન્મ મળતા જીવને સમયસાથે ચાલતા,દેહથી અનેકકર્મ કરાય
પરમાત્માએ લીધેલદેહ એ માનવદેહને,શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરાવીજાય
....એ જીવને મળેલદેહથી ભક્તિ કરતા,માનવદેહથી પવિત્ર પ્રેમ પકડાઈ જાય.
જીવનમાં પ્રેમને અનેકરાહે સંબંધઅડે,જગતમાં મળેલદેહથી નાદુર રહેવાય
નિખાલસપ્રેમને પામવા જીવનમાં,શ્રધ્ધારાખીને પ્રભુનીધુપદીપથી પુંજાથાય
માગણી મોહને દુરરાખવા નિખાલસતાને પકડી,પવિત્રરાહે જીવન જીવાય
એજ પરમાત્માની પાવનકૃપા મળેલદેહપર,જે પવિત્ર પ્રેમને પકડીને ચલાય 
....એ જીવને મળેલદેહથી ભક્તિ કરતા,માનવદેહથી પવિત્ર પ્રેમ પકડાઈ જાય.
##############################################################

          

July 6th 2021

કળીયુગનો સંગ

***વીણેલા મોતી – Page 47 – "દાદીમા ની પોટલી"….***
.           .કળીયુગનો સંગ  

તાઃ૬/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પાવનકૃપા મળી પરમાત્માની માનવદેહને,જે દેહને સમયની સાથે લઈ જાય
અવનીપરનો સંબંધ જીવને મળેલદેહથી,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
....જગતપર પાવનકૃપાછે ભગવાનની,જે અનેકદેહથી જન્મલઈ પ્રેરણા કરી જાય.
અનેક સંબંધ મળેલદેહને જગતમાં,જે મળેલદેહના વર્તનથી જીવને મળી જાય
સમયની સાથે ચાલતા અવનીપર,સમયે સતયુગ પછી કળીયુગથી અનુભવાય
કળીયુગની એ રાહ માનવદેહને મળે,જે તનમનને સમય સાથે સમજાઈ જાય
મળેલદેહના જીવનમાં આશા અપેક્ષાનો સાથ મળે,એ અનેકરીતે સ્પર્શી જાય
....જગતપર પાવનકૃપાછે ભગવાનની,જે અનેકદેહથી જન્મલઈ પ્રેરણા કરી જાય.
કુદરતની આજ પવિત્રલીલા અવનીપર,એ પાવન કૃપા જીવનમાં મળતી જાય 
રામનામની માળા જપતા દેહપર પાવનકૃપા થાય,જે પવિત્રરાહે જીવનજીવાય
મળેકૃપા માનવદેહને જીવનમાં,જે જીવને મળેલદેહને જીવનમાં સુખ આપીજાય
કળીયુગમાં અદભુતલીલા પ્રભુની,જે પવિત્રશ્રધ્ધાથી ભક્તિકરતા પાવનકૃપાથાય
....જગતપર પાવનકૃપાછે ભગવાનની,જે અનેકદેહથી જન્મલઈ પ્રેરણા કરી જાય.
###############################################################
July 5th 2021

સમય મળ્યો

લાંબા સમય બાદ આજે બન્યા બે શુભયોગ, આ રાશિઓનું ગણેશજી કરશે ભાગ્ય પરીવર્તન | Lagni No Sambandh

.           .સમય મળ્યો

તાઃ૫/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માનો પાવનપ્રેમ મળે માનવદેહને,જે સમયને સમજીને ચાલી જાય
કુદરતની આ પવિત્રલીલા છે ધરતીપર,એ કૃપાએજ જીવનાદેહને સમજાય
....જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને મળેલ માનવદેહને સમયે સમજાઈ જાય.
અદભુતલીલા જગતપર પરમાત્માની,એ જીવનાદેહને માનવતા સ્પર્શી જાય
જીવનેસંબંધ ગતજન્મે મળેલદેહથી,થયેલકર્મનો સંબંધ માનવદેહને સમજાય
માનવદેહને સમયની સાથે ચાલતા,સમયે સમજણનોસંગાથ પણ મળીજાય
એ પવિત્રકૃપા પ્રભુની જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પભુની પુંજા કરાય
....જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને મળેલ માનવદેહને સમયે સમજાઈ જાય.
જીવનમાં સમયની સાથે ચાલતા માનવદેહને,નાઆશા નાઅપેક્ષા અડી જાય
કુદરતની કૃપા પરમાત્માના ભક્તપર,જ્યાં પવિત્રભાવનાથી ધુપદીપથી પુંજાય
મળેલદેહને સમયનો સંબંધ જીવનમાં,જે બાળપણ જુવાની ઘડપણથી દેખાય
શ્રધ્ધાભાવનાથી પુંજાની રાહમળી,એ ભારતમાં લીધેલ પ્રભુનાદેહથી મળીજાય
....જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને મળેલ માનવદેહને સમયે સમજાઈ જાય.
===============================================================
July 5th 2021

પાર્વતી માતા

પાર્વતી માતા - સનાતન જાગૃતિ | Sanatan Jagruti

.           .પાર્વતી માતા

તાઃ૫/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ અને શક્તિશાળી પ્રભુ,હિંદુધર્મમાં શંકરભગવાન કહેવાય 
પવિત્રપ્રેમાળ એપાર્વતીના પતિથયા,જે પાર્વતીપતિ મહાદેવથી પુંજાય
....ભારતની ભુમીને પવિત્રકરવા,ગંગા નદીને એ હિમાલયથી વહાવી જાય.
માતા પાર્વતીની કૃપાથી,પવિત્રપુત્ર ગણેશ અને કાર્તિકેય જન્મી જાય
દીકરી અશોકસુંદરી પણ જન્મી જાય,જે પવિત્ર સંતાનથી ઓળખાય
પવિત્રપુત્ર શ્રી ગણેશને હિંદુ ધર્મમાં,જગતમાં ભાગ્યવિધાતાય કહેવાય
પવિત્રકૃપા માબાપની મળી શ્રીગણેશને,એ વિઘ્નવિનાયકથી એપુંજાય
ભગવાને અનેક જન્મલીધાછે અવનીપર,જે માનવદેહપર કૃપા કરીજાય
....ભારતની ભુમીને પવિત્રકરવા,ગંગા નદીને એ હિમાલયથી વહાવી જાય.
શંકર ભગવાનનો પવિત્રપ્રેમ મળે,સંગે માતાપાર્વતીની પવિત્રકૃપાથાય
પવિત્રભુમી જગતમાં ભારતની છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જીવને મળેલ જન્મ અવનીપર,જે ગત જન્મના કર્મથીજ મળતો જાય
પવિત્રરાહ મળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
જીવને અવનીપર દેહ મળે,જે કર્મના સંબંધે જન્મમરણથી અનુભવાય 
....ભારતની ભુમીને પવિત્રકરવા,ગંગા નદીને એ હિમાલયથી વહાવી જાય.
===========================================================
July 4th 2021

સિધ્ધી દાતા

વિઘ્નો દૂર કરી, મનોકામના પૂર્ણ કરનાર કરનાર અંગારકી ચોથનું ધાર્મિક મહત્વ જાણો . - Jentilal.com | DailyHunt

           .સિધ્ધી દાતા

તાઃ૪/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભોલેનાથનો કૃપા મળી જીવનમાં,સંગે માતા પાર્વતીનો પ્રેમ મળી ગયો
મળેલ દેહને પવિત્રરાહ મળી,જે સિધ્ધીવિનાયક શ્રી ગણેશથી મેળવાય
....એ પવિત્રસંતાન શંકરભગવાનના હિંદુધર્મમાં,જે ભાગ્યવિધાતાથી ઓળખાય.
માતા પાર્વતીની કૃપા થઈ જીવનમાં,જે સંતાનને જન્મથી દેહ આપી જાય
પવિત્રધર્મમાં જન્મ લેતા શ્રીગણેશ કહેવાય,સંગે શ્રીગૌરીનંદન પણ કહેવાય
એપવિત્ર શક્તિશાળી પ્રભુનોદેહ છે,જે શ્રધ્ધાથી પુંજાકરતા કૃપા આપીજાય
જગતમાં એ ભાગ્યના વિધાતા,સંગે જીવનમાં વિધ્નહર્તા શ્રીગજાનંદ કહેવાય
....એ પવિત્રસંતાન શંકરભગવાનના હિંદુધર્મમાં,જે ભાગ્યવિધાતાથી ઓળખાય.
હિંદુ ધર્મમાં જીવને જન્મ મળતા,ગત જન્મે થયેલકર્મનો સંગાથ મળી જાય
પરમાત્માની કૃપા મળે અનેકદેહથી,ભારતદેશમાં જન્મલઈ પ્રેરણાઆપીજાય
શંકરપાર્વતીના પવિત્રસંતાન ગણેશ,કાર્તિકેય અને દીકરીઅશોકસુદરી થાય
સિધ્ધી વિનાયક ગણેશના જીવનમાં,રિધ્ધી અને સિધ્ધી એ પત્નિ કહેવાય
....એ પવિત્રસંતાન શંકરભગવાનના હિંદુધમર્મમાં,જે ભાગ્યવિધાતાથી ઓળખાય
###############################################################
« Previous PageNext Page »