July 2nd 2021
. .જન્મનો દીવસ
તાઃ૩/૭/૨૦૨૧ (હેપ્પી બર્થડે રમા) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાળજમાં વહાણવટીમાતાની કૃપા થઈ,જે જીવનમાં પવિત્રરાહ આપી ગઈ
સમયનીસાથે ચાલતા એ મારી જીવનસંગીની થઈ,અને આણંદ આવી ગઈ
....જે મારી કુળદેવી કાળકા માતાનીકૃપા,જે સમયે અમારાકુળને આગળ લઈ જાય.
જીવને જન્મમળે જે પરમાત્માનીકૃપા કહેવાય,જે ગતજન્મના કર્મથી મેળવાય
માબાપનો પવિત્રપ્રેમ મળ્યો રમાને,જે સમયે પવિત્રરાહ મળતા અનુભવથાય
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા જીવનમાં,મનેપણ માતાની પવિત્રકૃપા મળતીજાય
મળેલદેહના પરિવારને આગળ લઇજવા,જીવનમાં એ મારી પત્નિજ કહેવાય
....જે મારી કુળદેવી કાળકા માતાનીકૃપા,જે સમયે અમારાકુળને આગળ લઈ જાય.
કુળદેવીની પવિત્ર કૃપાએ પ્રેમ મળ્યો,એ સંતાનને કૃપાએ જન્મ આપી જાય
પ્રથમ દીકરીનો જન્મથયો જે દીપલ કહેવાય,બીજો પુત્ર રવિનો જન્મ થયો
બંન્ને સંતાને પ્રભુકૃપાએ ભણતરકર્યુ,જે સમયે લાયકાતે સુખશાંંતિ મળી જાય
મમ્મી રમાના આશિર્વાદથી બંન્ને સંતાને લગ્ન કર્યા,જે પવિત્રજીવનથી દેખાય
....જે મારી કુળદેવી કાળકા માતાનીકૃપા,જે સમયે અમારાકુળને આગળ લઈ જાય.
#################################################################
મારી પત્નિ રમાનો આજે ૬૧મો જન્મદીવસ છે તે નીમિત્તે માતાની કૃપાએ
આ કાવ્ય લખ્યુ છે.જે રમા સહિત સંતાનને જય જલારામ સહિત સપ્રેમ ભેટ.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ તાઃ૩/૭/૨૦૨૧
#################################################################
July 1st 2021
@@
@@
. .સમયની પરખ
તાઃ૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જગતપર,નાકોઇજ દેહથીકદી સમયથી દુર રહેવાય
અવનીપર જીવને જન્મથી માનવદેહમળે,એ કર્મનીકેડીથી જીવને સ્પર્શીજાય
...ંમળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,જે જીવનમાં સમયસમજીને ચાલતો જાય.
કુદરતની આલીલા છે જે મળેલદેહને,જીવનમાં કદી સમયથી દુરના રહેવાય
જીવને જન્મમળતા અનેકદેહનો સંબંધ,પણ માનવદેહ મળે એકૃપા કહેવાય
માનવદેહને ઉંમરનો સબંધસંગે,સમયસર ચાલતા મગજમાંસમજણ મળીજાય
જગતપર સમયને નાકોઇજ પકડી શકે,કે નાકદી કોઇ દેહથીય દુર રહેવાય
...ંમળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,જે જીવનમાં સમયસમજીને ચાલતો જાય.
જગતમાં પરમાત્માની કૃપાને નાકોઇ છોડીશકે,કે ના કોઇથીય કદી છટકાય
પ્રથમ સવારમળે દુનીયામાં જ્યાંસુર્યદેવનુ આગમન થાય,જે પ્રભાતઆપીજાય
દુનીયામાં સુર્યદેવની કૃપાએ સવાર સાંજ મેળવાય,એ દેહને કામ મળી જાય
ના સમય પકડાય માનવ્દેહથી જીવનમાં,સમયસાથે ચાલતા સમજણ મેળવાય
...ંમળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,જે જીવનમાં સમયસમજીને ચાલતો જાય.
##################################################################
July 1st 2021

. .પવિત્ર શ્રધ્ધારાહ
તાઃ૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુરમાં પવિત્રરાહે જીવન જીવતા,ભક્ત શ્રી જલારામ ઓળખાય
સાથ મળ્યો પત્નિ વિરબાઇનો,જે પ્રભુની માગણીને સમજીને જાય
....એ પવિત્રપરિવાર થયો ઠક્કરકુળમાં,જે હિંદુધર્મમાં પ્રભુને આંગળી ચીંધાય.
જલારામની ભક્તિજ્યોત પ્રગટી જીવનમાં,જે પ્રભુની કૃપાએજ દેખાય
મળેલદેહને સંબંધ કર્મનો ધરતીપર,એ સમયની સાથે દેહને લઈ જાય
જીવને જન્મમળે દેહથી એપ્રભુનીરાહે ચીંધાય,જે કરેલ કર્મથીય દેખાય
કુળને પવિત્રરાહે લઈ જવા જલારામને પ્રેરણા થઈ,જે જીવનમાં કરાય
....એ પવિત્રપરિવાર થયો ઠક્કરકુળમાં,જે હિંદુધર્મમાં પ્રભુને આંગળી ચીંધાય.
પરમાત્માએ આંગળીચીંધી જલારામને,જે ભુખ્યાને ભોજનઅપાવી જાય
નાકોઇ આશા રહી જીવનમાં,કે નાકોઇજ માગણીની અપેક્ષાય રખાય
પવિત્રકર્મની પરિક્ષા કરવાઆવ્યા,પરમાત્માદેહથી જે પત્નિને માગીજાય
વિરબાઈ પવિત્રશ્રધ્ધાએ મદદકરવાજાય,ત્યાં પ્રભુજોળીજંડોદઇ ભાગીજાય
....એ પવિત્રપરિવાર થયો ઠક્કરકુળમાં,જે હિંદુધર્મમાં પ્રભુને આંગળી ચીંધાય.
##############################################################
July 1st 2021
. .સાંઇબાબા પ્રેમ
તાઃ૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમાળ હિંદુધર્મમાં સાંઇબાબા,જે શ્રધ્ધાથી ભક્તિ કરતા અનુભવ થાય
મળે પવિત્રપ્રેમ સાંઇબાબાનોભક્તને,જ્યાં ૐ શ્રી સાંઈનાથાય નમઃથી પુંજાય
....પ્રભુએ દેહલીધો જે શેરડીમાં આવી,માનવદેહને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય.
જગતમાં જીવને સંબંધછે અવનીપર,જે ગતજન્મના કર્મથી માનવદેહ મૅળવાય
અનેકદેહનો સંબંધ જીવને ધરતીપર,પણ માનવદેહમળે જે પ્રભુનીકૃપા કહેવાય
પવિત્રકૃપાથી દેહલીધો જેસાંઇબાબાકહેવાય,એ માનવીને ભક્તિરાહ આપીજાય
પાવનકૃપા મળે પરમાત્માએ લીધેલદેહની,જે માનવજીવનને પવિત્રરાહે લઈજાય
....પ્રભુએ દેહલીધો જે શેરડીમાં આવી,માનવદેહને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય.
પવિત્રદેહથી જન્મલીધો પાર્થીવ ગામમાં,જ્યાંથી અનુકુળસમયે શેરડી આવીજાય
શેરડી ગામમાં નિરાધાર રહેતા,દ્વારકામાઇનો નિખાલસપ્રેમથી પાવનરાહ અપાય
હિંદુ અને મુસ્લીમધર્મને આંગળીચીંધી ભક્તિની,જે શ્રધ્ધા અને સબુરી મેળવાય
પરમાત્માની કૃપામળે દેહને,જે જીવનમાં અનેકરીતે પવિત્રરાહની પ્રેરણામળીજાય
....પ્રભુએ દેહલીધો જે શેરડીમાં આવી,માનવદેહને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય.
#################################################################
June 30th 2021
. .પ્રભુના પ્રેમની ગાથા
તાઃ૩૦/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલદેહને થયેલકર્મનો સંબંધ જીવનમાં,જે સમયસાથે સમજાય
માનવદેહને અવનીપર અનેકકર્મની કેડીમળે,જ્યાં પરમાત્માની કૃપાથાય
....શ્રધ્ધારાખી પ્રભુની પુંજા જીવનમાં કરતા,પ્રભુના પ્રેમની ગાથાજ મળી જાય.
અજબલીલા જગતપર પરમાત્માની,જે અનેકકર્મથી માનવદેહથી જીવાય
પ્રભુનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,એ મળેલ દેહને પવિત્રકર્મથીજ દેખાય
પાવનરાહે જીવન જીવતા મળેલદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય
જીવને મળેલદેહપર પરમાત્માનીકૃપામળે,જે જીવનો જન્મસફળ કરી જાય
....શ્રધ્ધારાખી પ્રભુની પુંજા જીવનમાં કરતા,પ્રભુના પ્રેમની ગાથાજ મળી જાય.
સમયને પારખી જીવનમાં પવિત્રકર્મકરતા,નાકોઇ આફતઆશા અડી જાય
પ્રભુકૃપાએ મળેલદેહના જીવનમાં,પવિત્રરાહે જીવનમાં સુખસાગર વહીજાય
આવી આંગણે પવિત્રપ્રેમ મળે દેહને,જે પરમાત્માની કૃપાથીજ આવી જાય
મળેલદેહને જીવનમાં કૃપા મળે પ્રભુની,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરાય
....શ્રધ્ધારાખી પ્રભુની પુંજા જીવનમાં કરતા,પ્રભુના પ્રેમની ગાથાજ મળી જાય.
===========================================================
June 30th 2021
@@
@@
. .મળે કૃપા માતાની
તાઃ૩૦/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને પુંજન કરીને વંદન કરતા,માતાના આશિર્વાદ મળી જાય
પરમકૃપાળુ માતા હિંદુ ધર્મમાં ભારતમાં,મને મમ્મીનોપ્રેમ મળતો થાય
....એ પવિત્રકૃપા વિષ્ણુ ભગવાનની મળે,સાથે માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
જગતમાં પવિત્ર હિંદુ ધર્મ છે,જે પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
પ્રભુની આપવિત્રકૃપા હિંદુધર્મમાં છે,જે અનેકસ્વરૂપે દર્શન આપી જાય
મળેલ માનવદેહને સરળ જીવનની રાહ મળે,એજ માતાનો પ્રેમ કહેવાય
ધનલક્ષ્મીમાતાની શ્રધ્ધાથી પુંજાકરતા,માનવદેહના જીવનમાંસુખમળીજાય
....એ પવિત્રકૃપા વિષ્ણુ ભગવાનની મળે,સાથે માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
પરમકૃપાજ મળે માતાની,જે જીવને મળેલ દેહને સુખસાગરમાં લઈ જાય
પરમપ્રેમાળ માતા હિંદુ ધર્મમાં,જે શ્રધ્ધા રાખીને વંદન કરતા અનુભવાય
તનઅનેમનને શાંંતિ મળે જીવનમાં,જ્યાં માતાનીકૃપાએ ધનની કૃપા થાય
લક્ષ્મીમાતાના પવિત્ર શ્લોકના સ્મરણથી,મળેલદેહપર પાવનકૃપા થઈ જાય
....એ પવિત્રકૃપા વિષ્ણુ ભગવાનની મળે,સાથે માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
###############################################################
June 29th 2021
***
***
. .ભાગ્યવિધાતા શ્રીગણેશ
તાઃ૨૯/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમશક્તિશાળી હિંદુ ધર્મમાં,એ માતા પાર્વતીના લાડલાસંતાન કહેવાય
પવિત્રપ્રેમ પિતાનોમળ્યો જીવનમાં,જગતમાં ભાગ્યવિધાતા શ્રીગણેશ થાય
....જીવને મળેલદેહથી પુંજનકરતા,માબાપની કૃપાથી એ વિઘ્નવિનાયક થઈ જાય.
માનવદેહને પવિત્રરાહ આપેજીવનમાં,જ્યાં શ્રધ્ધાથી શ્રીગણેશની પુંજાથાય
જગતમાં એ ભોલેનાથના પવિત્રસંતાન છે,જેને માતા પાર્વતીની કૃપા થાય
પવિત્ર હિંદુ ધર્મમાં જગતમાં,એપરમાત્માની કૃપાએ ભાગ્યવિધાતા કહેવાય
નાકોઇ અપેક્ષાઆશા રહે જીવનમાં,એ રિધ્ધીસિધ્ધીના પતિથી ઓળખાય
....જીવને મળેલદેહથી પુંજનકરતા,માબાપની કૃપાથી એ વિઘ્નવિનાયક થઈ જાય.
જીવને ગતજન્મના થયેલકર્મથી દેહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા થાય
માનવદેહને ભગવાનની કૃપા મળે,જેસમયની સાથે ચાલતા સત્કર્મને કરાય
અદભુતકૃપા પિતા શંકર ભગવાનની,સંગે માતા પાર્વતીની પવિત્રકૃપા થાય
પરિવારમાં શ્રીગણેશને ભાઈ કાર્તિકેય મળે,બહેન અશોકસુંદરી આવી જાય
....જીવને મળેલદેહથી પુંજનકરતા,માબાપની કૃપાથી એ વિઘ્નવિનાયક થઈ જાય.
================================================================
June 28th 2021
@@
@@
. .માબાપના આશિર્વાદ
તાઃ૨૮/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા જગતપર,અબજો વર્ષોથી સમયસાથે ચાલી જાય
પરમ શક્તિશાળી પરમાત્મા અવનીપર,અનેકદેહથી ભારતમાં જન્મીજાય
....એ પવિત્રદેશ અવનીપર પ્રભુની પાવનકૃપાથી,હિંદુધર્મમાં પુંજાથી સમજાય.
અવનીપરનુ આગમન એ જીવને,ગતજન્મના કર્મથી દેહ મળતાજ દેખાય
માનવદેહ મળે જ્યાં માબાપનો પવિત્રપ્રેમ થાય,એ સંતાનથી જન્મીજાય
જન્મ મળતા જીવને દેહ મળે,જે મળેલદેહને ઉંમરના સંબંધથી મેળવાય
સંતાનને જીવનમાં પવિત્રરાહ મળૅ,જ્યાં માબાપના આશિર્વાદ મળીજાય
....એ પવિત્રદેશ અવનીપર પ્રભુની પાવનકૃપાથી,હિંદુધર્મમાં પુંજાથી સમજાય.
જીવનમાં પ્રેમનો સંબંધ મળેલદેહને,જે અનેકરાહે પ્રેમ દેહને મળતો જાય
પ્રેમની અનેક કેડી ધરતીપર મળે,એ નિખાલસ,પવિત્ર,સ્વાર્થથી મેળવાય
પવિત્રપ્રેમ મળે વડીલના જીવનમાં,સંગે નિખાલસ સંબંધીનાપ્રેમ મળીજાય
કળીયુગની હવામાં સમજીને જીવતા,દેખાવનો પ્રેમપણ જીવને જકડી જાય
....એ પવિત્રદેશ અવનીપર પ્રભુની પાવનકૃપાથી,હિંદુધર્મમાં પુંજાથી સમજાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
June 28th 2021
. .પ્રેમની લીલા
તાઃ૨૮/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા સમયની અવનીપર,જે મળેલ સમયથી પ્રેમને પકડી જાય
મળેલમાનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં નામોહમાયા અડી જાય
....કુદરતની આકૃપા ધરતીપર,જે સમયે કળીયુગની લીલા દેહને અડી જાય.
જીવને સંબંધઅવનીપર મળે દેહથી,એગતજન્મના થયેલ કર્મથી મેળવાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમનથાય,માનવદેહએકૃપાથી મળીજાય
પરમાત્માની પવિત્રકૃપા જીવના દેહપર,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુનીપુંજા કરાય
જગતપર અનેક પ્રેમની રાહ છે,જે માનવદેહને સમયે મળતા અનુભવાય
....કુદરતની આકૃપા ધરતીપર,જે સમયે કળીયુગની લીલા દેહને અડી જાય.
પવિત્રલીલા પ્રેમની જગતપર,જે પ્રાણી,પશુ,જાનવર,મનુષ્યને મળી જાય
નિખાલસ ભાવનાથી જીવનજીવતા,અનેકપ્રેમ સાથે પ્રભુનો પ્રેમ મેળવાય
જીવને મળૅળ માનવદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં પુંજા કરીને વંદન કરાય
માનવદેહને પવિત્ર ધર્મનીરાહ હિંદુ ધર્મમાં મળે,જે પવિત્રકર્મથી મેળવાય
....કુદરતની આકૃપા ધરતીપર,જે સમયે કળીયુગની લીલા દેહને અડી જાય.
###########################################################
June 27th 2021
**
**
. .પવિત્ર કૃપાળુ માતા
તાઃ૨૭/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જે હિંદુધર્મમાં દેહથી જન્મી જાય
પાવનકૃપા એ માનવદેહ પર,એ પ્રભુએ લીધેલદેહ દેવદેવીઓથી પુંજાય
...એ પવિત્રકૃપા હિંદુ ધર્મ પર,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
અનેકદેહથી જન્મલીધો ભગવાને,જેમાંપવિત્રદેવ અને દેવીથી ઓળખાય
જીવને મળેલ માનવદેહ અનેકધર્મથી,પરમાત્માની શ્રધ્ધાથીપુંજા કરીજાય
હિંદુધર્મમાં પ્રભુએ જન્મલીધો ભારતમાં,જે જીવના જન્મનેસફળ કરીજાય
પવિત્ર સ્વરૂપ માતાના લીધાસમયે,એ હિંદુધર્મના અનેકમંદીરથી દેખાય
...એ પવિત્રકૃપા હિંદુ ધર્મ પર,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને,દેવ અને દેવીઓની કૃપા મળી જાય
શ્રધ્ધાથી માતાના દેહને વંદન કરતા,માતાની પવિત્રકૃપા દેહથી મેળવાય
પવિત્રશક્તિશાળી માતા દુર્ગાનો દેહલીધો,જે પવિત્રકર્મનીકેડી આપીજાય
ૐ હ્રીમ દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદનકરતા,પરમકૃપા માતાનીમળી જાય
...એ પવિત્રકૃપા હિંદુ ધર્મ પર,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
############################################################