June 27th 2021

નિખાલસપ્રેમની પકડ

 @પ્રેમમાં પાગલ થવું કે પ્રેમની દીવાનગી એટલે...? | shatdal magazine Mrugesh Vaishnav Vedna Samvedna 05 February 2020 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar@
.          .નિખાલસપ્રેમની પકડ

તાઃ૨૭/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
માનવદેહને સંબંધ સમયનો જીવનમાં,જે અનેકરાહે જીવનમાં દેહને સમજાય
કુદરતની આ લીલા અવનીપર મળે દેહને,એ અનેકકર્મના બંધનથી મેળવાય
...અદભુતકૃપા એ નિખાલસપ્રેમને પકડીને ચાલતા,પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાય.
જીવનેજગતપર મળેલદેહના કર્મનોસંગાથ,જે સમયસંગે ચાલતા દેહ મળીજાય
પાવનરાહ મળે દેહને અવનીપર સમયસંગે,એ મળેલદેહની માનવતા કહેવાય
જગતપર નાકોઇજ દેહની તાકાત છે જીવનમાં,જે પરમાત્માથી દુર લઈ જાય
એસમયને સમજી ચાલતા માનવદેહને,કુદરતની પવિત્રકૃપા જીવનમાં મેળવાય
...અદભુતકૃપા એ નિખાલસપ્રેમને પકડીને ચાલતા,પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાય.
શ્રધ્ધારાખીને મળેલદેહથી જીવનમાં કર્મકરાય,જે સરળજીવનનીરાહ આપીજાય
માગણી મોહને દુર રાખતા મળેલ દેહપર,પરમાત્માની પવિત્રકૃપાજ થઈ જાય
અવનીપર જીવનેમળેલદેહને સમયસાથે ચાલવા,પ્રભુકૃપા પવિત્રરાહ આપીજાય
માનવજીવનની જ્યોત પ્રગટે ધરતીપર,જે અનેકદેહોને પવિત્રપ્રેમથી મળી જાય
...અદભુતકૃપા એ નિખાલસપ્રેમને પકડીને ચાલતા,પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાય.
################################################################

	
June 26th 2021

સત્કર્મનો સંગાથ

***Jalaram Mandal Vadodara - Berichten | Facebook***

.         .સત્કર્મનો સંગાથ  

તાઃ૨૬/૬/૨૦૨૧         પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવદેહને સમયનીસાથે ચાલવા,જીવનમાં અનેકરાહે પ્રભુનીપ્રેરણા થાય
પવિત્રસંત જલારામની પાવનકૃપાએ,પરમાત્માના પ્રેમથી જીવનમાંકર્મથાય
...એ સત્કર્મનોસંગાથ કહેવાય,જે જીવનમાં પવિત્રરાહે જગતમાં પ્રેરણા કરી જાય.
જીવને અનેક દેહનો સંબંધ અવનીપર,જે પશુપક્ષીપ્રાણીમનુષ્યથી મેળવાય
નાકોઈજ દેહનોસંબંધ જીવને,જે ગતજન્મનાદેહથી થયેલકર્મથીજ મળીજાય
પરમાત્માની પ્રેરણા મળે દેહને,જે માનવદેહના જીવનમાં પ્રેભુનીપુંજા કરાય
અનેકદેહને અન્નદાનથી પવિત્રપ્રેરણા કરી,જલારામ એ પવિત્રસંત થઈ જાય
...એ સત્કર્મનોસંગાથ કહેવાય,જે જીવનમાં પવિત્રરાહે જગતમાં પ્રેરણા કરી જાય.
વિરપુરગામમાં જન્મલીધો જેજલારામ કહેવાય,જીવનમાં પવિત્રકર્મ કરી જાય
નાકોઇ અપેક્ષા કે નાકોઇ આશા કદી રખાય,એ ધાર્મિક જીવનથી જીવાય
જગતમાં એહિંન્દુધર્મને પવિત્રરાહે દોરતા,ભારતદેશમાં પ્રભુની પાવનકૃપાથાય
અનેકદેહથી પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જેમની ભગવાનથી પુંજા કરાય
...એ સત્કર્મનોસંગાથ કહેવાય,જે જીવનમાં પવિત્રરાહે જગતમાં પ્રેરણા કરી જાય.
##################################################################

 

June 26th 2021

પકડેલ પ્રેમ

ગાયત્રી મંત્રના 24 અક્ષરોના ઉચ્ચારણથી શરીર સ્પંદનના 24 સ્થાનો પર પ્રભાવ -  Sanj Samachar
.           .પકડેલ પ્રેમ      

તાઃ૨૬/૬/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં સંબંધ મળી જાય
સમયનીસાથે ચાલતા મળેલદેહને,અનેકરાહે પ્રેમનીરાહ દેહને મળતી જાય
....એ અદભુતલીલા અવનીપર દેહને સ્પર્શે,જે જીવનમાં પ્રેમથી પકડાઇ જાય.
અવનીપર જીવને અનેકદેહ મળે,જે ગતજન્મે મળેલદેહના કર્મથી મેળવાય
કુદરતની આ પાવનકૃપા દેહને મળે,જે અનેકરાહે દેહને પ્રેમ મળતો થાય
જીવનમાં પકડેલ પ્રેમ એ પરમાત્માની કૃપા,એ જીવનમાં સમયેજ સમજાય
સરળજીવનમાં પ્રભુનો નિખાલસપ્રેમ મળી જાય,જે દેહને સુખ આપી જાય
....એ અદભુતલીલા અવનીપર દેહને સ્પર્શે,જે જીવનમાં પ્રેમથી પકડાઇ જાય.
જીવને મળેલદેહને જીવનમાં અનેકકર્મનો સાથ રહે,ના કોઇદેહથી છટકાય
શ્રધ્ધાએજ પવિત્રકૃપા પ્રભુની છે,જે જીવનમાં ભક્તિનીઆંગળી ચીંધી જાય
મળેલદેહને જીવનમાં બાળપણજુવાની ઘડપણથી જીવાય,નાકોઇથીછટકાય
પવિત્રપ્રેમની કૃપા થાય જીવનમાં,જે સંબંધીઓની સાથે વડીલોથી મેળવાય
....એ અદભુતલીલા અવનીપર દેહને સ્પર્શે,જે જીવનમાં પ્રેમથી પકડાઇ જાય.
***************************************************************
June 25th 2021

સંસારનો સાગર

શ્રી હનુમાન ચાલીસા - તુલસીદાસ | Hanuman Chalisa

.          .સંસારનો સાગર 

તાઃ૨૫/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ     
  
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ થાય
બાળપણ પછી જુવાનીમળે દેહને,જે જીવનને કુળથી આગળલઈ જવાય
....પવિત્ર કેડી પકડી ચાલતા માનવદેહને,સમયે જીવન સંગીનીનો સંબંધ થાય.
જુવાનીમાં સમયે લગ્ન કરતા,માબાપનીજ કૃપાએ જીવનસાથી મળી જાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતાજ,જીવનમાં પવિત્રરાહ મેળવાય
કુદરતની આપવિત્રકૃપા દેહ પર,જે મળેલદેહના કુળને આગળ લઈ જાય
લગ્નથી સંબંધ કરતા જીવનમાં,માનવદેહના સંબંધથી સંસારની કૃપા થાય
....પવિત્ર કેડી પકડી ચાલતા માનવદેહને,સમયે જીવન સંગીનીનો સંબંધ થાય.
અદભુતલીલા જગતપર પરમાત્માની,જે જીવનમાંઅનેક પવિત્રકર્મથી સમજાય
સમયે સંતાનનોજન્મ થાય પુત્રઅનેપુત્રીથી,જે માબાપનો પ્રેમ બતાવી જાય
મળેલદેહને પરમાત્માકૃપાએ જીવનસંગીનીનાસાથથી,સંસાર આગળલઈજાય
જગતમાં સંસારનો સાગર પવિત્રછે,જે દરેક કુળને સમયે પરિવારથી દેખાય 
....પવિત્ર કેડી પકડી ચાલતા માનવદેહને,સમયે જીવન સંગીનીનો સંબંધ થાય.
=============================================================
June 25th 2021

દોડીને આવજો

 @@@Do not kepp such idol of Devi laxmi in home otherwise money will lost@@@
.           દોડીને આવજો

તાઃ૨૫/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જીવનમાં પવિતપ્રેમ પકડીને કલમપ્રેમીઓ,હ્યુસ્ટનમાં દોડીને આવજો
કલમની પાવનરાહમળી માતા સરસ્વતીનીકૃપાએ,જે કલમથી દેખાય
....કલમની પવિત્રપ્રેરણાથી ગુજરાતથી,હ્યુસ્ટન આવી કલમપ્રેમ આપી જાય.
નાકોઇજ અપેક્ષા રાખે જીવનમાં,પવિત્રરાહથી જીવનમાં કર્મ કરી જાય 
પરમાત્માની પવિત્રકૃપા મળેદેહને,જે સમયસાથે ચાલવાની પ્રેરણા થાય
માતાની પાવનકૃપા મળી કલમપ્રેમીને,જે અનેક રચનાથી સૌને દેખાય
તમને પ્રેરણા મળે જીવનમાં,તોસમયલઈ દોડી આવજો જ્યાં કૃપાથાય
....કલમની પવિત્રપ્રેરણાથી ગુજરાતથી,હ્યુસ્ટન આવી કલમપ્રેમ આપી જાય.
મળેલ માનવદેહને શ્રધ્ધારાખીને જીવતા,અનેક પવિત્રરાહે જીવન જીવાય
હિંદુ ધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,જે જીવનમાં શ્રધ્ધાથી મેળવાય
કલમની પવિત્રકૃપા મળે સરસ્વતીમાતાની,એ પ્રેમીઓને પ્રેરણાઆપીજાય
નાકોઇઅપેક્ષા કેઆશારાખે જીવનમાં,જે પવિત્રપ્રેમથી પ્રેમીઓ મળી જાય
....કલમની પવિત્રપ્રેરણાથી ગુજરાતથી,હ્યુસ્ટન આવી કલમપ્રેમ આપી જાય.
#############################################################

	
June 24th 2021

પવિત્રરાહ મળી

**લક્ષ્મીજીની અપાર કૃપા વરસાવતી અપરા એકાદશી | apara ekadashi vrat Laxmi Ji**
.          .પવિત્રરાહ મળી

તાઃ૨૪/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવને દેહમળે અવનીપર,જે સમયસંગે દેહને કર્મનોસંગાથઆપીજાય
....જીવને ગતજન્મે મળેલદેહના કર્મનો સંગાથ મળે,જે જન્મમરણ આપી જાય.
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,એ મળેલ દેહથી જીવને દેખાય
જગતપર મળેલ માનવદેહને સમજાય,જ્યાં પ્રભુનીપાવનકૃપા થઈજાય
જગતપર જીવને અનેકદેહથી સંબંધ છે,જે સમયે દેહમળતા સમજાય
કુદરતની આ લીલાજ જગતપર,ના કોઇજ દેહથી અવનીપર છટકાય 
....જીવને ગતજન્મે મળેલદેહના કર્મનો સંગાથ મળે,જે જન્મમરણ આપી જાય.
પવિત્રપ્રેમ મળે જીવનમાં મળેલદેહના કર્મથી,જે પવિત્રરાહ આપીજાય
જીવને મળેલ દેહપર પ્રભુની કૃપા થાય,એ શ્રધ્ધાથી પુંજા કરાવીજાય
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો ભારતમાં,જે દેશપવિત્ર કરી જાય
મળેલદેહથી શ્રધ્ધા ભાવનાથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી પુંજનપણકરાય 
....જીવને ગતજન્મે મળેલદેહના કર્મનો સંગાથ મળે,જે જન્મમરણ આપી જાય.
==============================================================
        
June 24th 2021

શ્રધ્ધાથી વંદન

***જાણો નમસ્કાર એટલે શું અને તેનું મહત્વ - Suvichar Dhara***
.           .શ્રધ્ધાથી વંદન

તાઃ૨૪/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમકૃપાળુ પરમાત્માજ જગતમાં,જે મળેલદેહપર પવિત્રકૃપા કરી જાય
સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં પ્રભુકૃપાનો અનુભવ થાય
...અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે માનવદેહથી શ્રધ્ધાએ કૃપા મેળવાય.
અવનીપર પ્રભુની પવિત્રકૃપા,જે જીવને ગતજન્મે થયેલકર્મથી મળીજાય
અનેકદેહનો સંબંધ જીવને,જે પશુપક્ષીજાનવર અને માનવીથી સમજાય
માનવદેહને સમયે સમજણ મળી જાય,જે જીવનમાં ઉંમરથીજ મેળવાય
શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુનીપુંજા,ધુપદીપ પ્રગટાવી વંદનકરી ભજન કરાય
...અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે માનવદેહથી શ્રધ્ધાએ કૃપા મેળવાય.
હિંદુધર્મમાંસવારમાં સુર્યદેવને,અર્ચનાથી ૐ હ્રીમ સુર્યાયનમઃથી વંદનથાય
પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,સંગે પવનદેવની કૃપાપણ થઈજાય
વરસાદનુ આગમન થતા સમયે,મેઘરાજા ખમૈયા કરો મહારાજથી પુંજાય
આપ્રાર્થનાથી સુર્યદેવ,પવનદેવ અને મેઘરાજાની કૃપા અવનીપર થઈજાય
...અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે માનવદેહથી શ્રધ્ધાએ કૃપા મેળવાય.
###########################################################
June 23rd 2021

મળે પ્રભુનીકૃપા

++ગુરુવારે કરો આ સરળ કામ, વધશે આવક, બની રહેશે પ્રભુ શ્રી હરિ અને લક્ષ્મીની  કૃપા. |++
.          .મળે પ્રભુનીકૃપા
 
તાઃ૨૩/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને અવનીપર માનવદેહ મળે,જે પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય
જન્મે મળેલ દેહને જીવનમાં,સમજણનો સંગાથ મળે જે કર્મથી દેખાય
.....એ અદભુતલીલા પ્રભુની જગતપર,જે પવિત્રકર્મથી મળેલદેહને પ્રેરી જાય.
અવનીપર અનેકદેહનો સંબંધ જીવને,જે જન્મ મળતાજ દેહને સમજાય
મળેલદેહને હિંદુધર્મમાં જન્મમળતા,પરમાત્મા અનેકદેહથી કૃપા કરીજાય
ભારતદેશમાં પ્રભુએ અનેકદેહથી જન્મલીધો,જે પરમાત્માનો પ્રેમકહેવાય
શ્રધ્ધા રાખીને પરમાત્માની પુંજા કરતા,મળેલ દેહ પર પ્રભુની કૃપાથાય
.....એ અદભુતલીલા પ્રભુની જગતપર,જે પવિત્રકર્મથી મળેલદેહને પ્રેરી જાય.
મળેલ માનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,એજ જીવને દેહથી સમજાય
અવનીપરનુ આગમન એગતજન્મે,મળેલદેહના કર્મથી જીવને મળી જાય
કુદરતની આ પવિત્રલીલા જગતમાં,જે ધર્મકર્મથી સમય સાથે લઈ જાય
પવિત્રપ્રેમથી શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાથાય,જીવનમાં નાઉંમર અડી જાય
.....એ અદભુતલીલા પ્રભુની જગતપર,જે પવિત્રકર્મથી મળેલદેહને પ્રેરી જાય. 
#############################################################
June 22nd 2021

શ્રધ્ધાભક્તિ પ્રેમ

**મનમાં ક્રોધ રાખી ભોળાનાથની ભક્તિ કરવાની ક્યારેય ન કરો ભુલ, મળશે આ સજા - GSTV**
.         .શ્રધ્ધાભક્તિ પ્રેમ 

તાઃ૨૨/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતપર પરમાત્માની પવિત્રકૃપા,જે જીવને અવનીપર દેહથી દેખાય 
ગત જન્મનો સંબંધ જીવનેમળે,એ સમયે દેહમળતા જીવને સમજાય
...આ અદભુતલીલા પરમાત્માની,મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
કુદરતની પવિત્રકૃપા હિંદુ ધર્મમાં,જે ભારતમાં દેહથી જન્મ લઈ જાય
પ્રભુના પવિત્રદેહની શ્રધ્ધાથી પ્રાર્થના કરતા,મળેલ દેહપર કૃપા થાય
ભારતદેશમાં પ્રભુએ અનેકદેહથી જન્મ લઈ,ધરતીને પવિત્ર કરી જાય
મળેલ માનવદેહને જીવનમાં,પ્રભુનીકૃપા મેળવવા શ્રધ્ધાથી ભક્તિથાય
...આ અદભુતલીલા પરમાત્માની,મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
કળીયુગમાં પવિત્રભાવનાથી પુંજાકરવા,ઘરમાંજ ધુપદીપથીજ પુંજાથાય
મળેલદેહને સમયનીસાથે ચાલવા,પરમાત્માની કૃપાએ પ્રેરણા મેળવાય
પવિત્રદેવ અને દેવીઓથી પરમાત્માએ,દેહલઈ માનવદેહપર કૃપા કરી
પવિત્ર ધર્મને સમજીને ચાલતા જીવનમાં,પ્રભુના નામની માળા જપાય
...આ અદભુતલીલા પરમાત્માની,મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
############################################################
June 22nd 2021

પવિત્રકૃપા પરમાત્માની

++આ 6 કામ કરવાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ, દરેક પરેશાની થઇ જશે દુર |  Happiness will come in life by doing these 6 works, every trouble will be  removed++
.         .પવિત્રકૃપા પરમાત્માની

તાઃ૨૨/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
જીવને જન્મમળે માનવદેહનો,જ્યાં જીવથી પરમાત્માની પવિત્રકૃપા મેળવાય
જગતપર અનેકદેહથી જીવનુ આગમનથાય,મળે માનવદેહ એ કૃપા કહેવાય
...પરમકૃપાળુ અને શક્તિશાળી પરમાત્મા જગતપર,જે દેહને પાવનરાહ આપી જાય.
જીવને ગતજન્મે થયેલ કર્મનો સંબંધ છે,જે અવનીપર સમયે દેહ મળી જાય
નાકોઇજ જીવથી છટકાયકર્મથી જગતમાં,એજ અદભુતલીલા પ્રભુની કહેવાય 
મળૅલદેહને પવિત્ર કર્મની કેડી મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા રાખીને પુંજા કરાય
અવનીપર અનેકદેહથી પરમાત્મા ભારતદેશમાં,જન્મલઈને ભુમીપવિત્ર કરીજાય
...પરમકૃપાળુ અને શક્તિશાળી પરમાત્મા જગતપર,જે દેહને પાવનરાહ આપી જાય.
પરમાત્માએ અનેક દેહથી જન્મલીધા,જે હિંદુધર્મને દુનીયામાં પવિત્ર કરી જાય
શ્રધ્ધારાખીને ધુપદીપ કરીને વંદનકરતા,પરમાત્માએ લીધેલદેહથી કૃપામેળવાય
આંગણે આવી પવિત્રકૃપા મળે માનવદેહને,જે જીવનમાં અનંતપ્રેમ મળી જાય
કુદરતની આ અદભુતલીલા દુનીયામાં,જે મળેલદેહ થઈ રહેલકર્મથીજ સમજાય
...પરમકૃપાળુ અને શક્તિશાળી પરમાત્મા જગતપર,જે દેહને પાવનરાહ આપી જાય.
==================================================================
« Previous PageNext Page »