June 21st 2021

જન્મદીવસની જ્યોત

 ###આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-4.png છે### 
.            .જન્મદીવસની જ્યોત

તાઃ૨૧/૬/૨૦૨૧  (Happy Birth Day) પ્રદીપ બ્રહ્મભટ્ટ   

આજના આ પવિત્રદીવસે મળ્યો પ્રેમ,માબાપનો વ્હાલી હિમાને જીવનમાં
મળેલ દેહ પર પ્રભુની પવિત્રકૃપા થઈ,જે મારા દીકરા રવિની પત્ની થઈ
...આજના આ પવિત્રદીવસે અમારા પરિવારમાં,ચીં હીમાને હેપ્પી બર્થડે કહેવાય. 
અમારા વ્હાલા દીકરાના જીવનમાં મદદકરતા,પરમાત્માની કૃપા મળી જાય 
સમયની સાથે ચાલતા વ્હાલી હિમાપર,માતા સરસ્વતીની પવિત્રકૃપા થાય
રવિ અને હિમાને પવિત્ર આશિર્વાદજ મળતા,જીવનમાં ભણતરને સચવાય
મળેકૃપા લક્ષ્મીમાતાની જે અદભુત લાયકાતથી,પરમશાંંતિએ જીવન જીવાય
...આજના આ પવિત્રદીવસે અમારા પરિવારમાં,ચીં હીમાને હેપ્પી બર્થડે કહેવાય.
વ્હાલી હિમાએ સમયે બે દીકરાને જન્મ આપ્યો,જે વિર અને વેદ કહેવાય
ખુબજ પ્રેમાળ અને લાડલા છે,જે ભણતરની રાહે સમયની સાથે ચાલીજાય
દાદાદાદીને દોડીને વ્હાલકરવા,મંદીરમા જઈને જયજલારામ પણ બોલીજાય
એવુ પવિત્રકુળ આગળ વધીરહ્યુ છે,જે પવિત્રપ્રેમનીગંગા જીવનમા વહીજાય
...આજના આ પવિત્રદીવસે અમારા પરિવારમાં,ચીં હીમાને હેપ્પી બર્થડે કહેવાય.
##################################################################
    અમારા લાડલા દીકરા ચી.રવિની પત્નિ ચી.હિમાને આજે તેના જન્મદીવસ 
નિમિત્તે રવિના પપ્પા અને મમ્મી અને બહેન દીપલ તરફથી Happy Birthday
સહિત જય જલારામ.
  લી.પપ્પા પ્રદીપ અને મમ્મી રમા તરફથી જન્મ દીવસની શુભેચ્છા.તાઃ૨૧/૬/૨૦૨૧ 
                                                       (સોમવાર)  
##################################################################
 




June 20th 2021

મળેલ દેહ

**જાણો ગીતાસારના માધ્યમથી આત્મા અને મોક્ષ એટલે શું? - Suvichar Dhara**
.            .મળેલ દેહ

તાઃ૨૦/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર અનેકદેહથી જીવનુ આગમન થાય,જે સમયે દેહને દેખાય
પાવનકૃપા પરમાત્માની જગતપર,એ મળેલ દેહના કર્મથી અનુભવાય
....માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
અનેકદેહનો સંબંધ છે જગતમાં,ફક્ત માનવદેહનેજ જીવનમાં સમજાય
પરમાત્મા પવિત્રકૃપાએ અનેકદેહથી,ભારતની ભુમીપર જન્મ લઈ જાય
બીજા અનેકદેહ મળે જીવને અવનીપર,જે પ્રાણીપશુ જાનવર કહેવાય
ના કોઇજ દેહના સંબંધની ઓળખાણ પડૅ,ના સત્કર્મની સમજણથાય
....માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
પ્રભુના દેહથી ભારતમાંજ જન્મ લઈ,જગતપરના માનવ દેહને પ્રેરી જાય
પવિત્રકર્મથી પ્રેરણાકરી માનવદેહને,જે સમજણથી કુળનેઆગળ લઈજાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધારાખી પ્રભુનીપુંજા કરાય
ઉજવળરાહે જીવન જીવતા મળેલદેહપર,પ્રભુની પવિત્ર કૃપાય અનુભવાય
....માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
***********************************************************

	
June 19th 2021

અંજનીસુત

***અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા – SATVA***

.           .અંજનીસુત

તાઃ૧૯/૬/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર શક્તિશાળી સંતાન ભારતદેહમાં,જન્મ લીધો માતા અંજનીથી
કૃપામળી પરમાત્માની જીવનમાં,જે પવિત્ર પ્રેમાળ પવનદેવના સંતાન
...ભારતની ધરતીપર શક્તિશાળી ભક્ત,શ્રીરામને જીવનમાં મદદ કરી જાય.
પવનદેવની પરમકૃપા અંજનીબેનપર,જે મહાવીર હનુમાનથી જન્મીજાય
પવિત્રપ્રેમ મળ્યો પ્રભુ શ્રીરામનો,જે હનુમાનજીથી જીવનમાં મદદ થાય
આકાશમાં ઉડીને શ્રીરામના ભાઈ લક્ષ્મણની,બેહોશીથી બચાવવાજાય
સંજીવની વટીને લઈને આવવા માટે,વિશાળ પર્વતને ઉડીને લાવીજાય
...ભારતની ધરતીપર શક્તિશાળી ભક્ત,શ્રીરામને જીવનમાં મદદ કરી જાય.
શ્રીરામને પવિત્રમદદ કરવા ધરતીપર જન્મ્યા,જે શક્તિશાળી ભક્ત થાય
સમયની સાથેજ ચાલતા હનુમાનને,માબાપનીકૃપા મળતા જીવન જીવાય
પવિત્રરાહે જીવવા પરમાત્માની કૃપામળે,જેઅંજનીસુતની કૃપાએ સમજાય
શ્રીરામના પત્નિને પાછા લાવવા,રાજારાવણને મારીને લંકાને બાળી જાય
...ભારતની ધરતીપર શક્તિશાળી ભક્ત,શ્રીરામને જીવનમાં મદદ કરી જાય.
###########################################################
June 18th 2021

સરળરાહ જીવનમાં

પૈસાની તંગી દૂર કરવા માટે આજે જ કરો આ સરળ ઉપાય.... જીવનમાં એટલા પૈસા પ્રાપ્ત થશે કે પૈસા ગણવાનું મશીન રાખવા પડશે
.         સરળરાહ જીવનમાં

તાઃ૧૮/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
જીવનમાં પવિત્રરાહની જ્યોત પકડવા,પરમાત્માની પુંજા કરવી
મળેલદેહને અવનીપર કર્મનોસંબંધ,કૃપાએ દેહનેરાહ મળી જાય
....ભક્તિ અને ભજનથી કૃપા મળે,જે જીવનને સરળરાહે લઈ જાય.
મળેલદેહને સમય સાથે ચાલવા,પવિત્ર કૃપાજ મળે પરમાત્માની
શ્રધ્ધા રાખીને જીવનમાં કર્મકરતા પહેલા,ધુપદીપથી પુંજા કરાય
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,માનવદેહ એકૃપા કહેવાય
જન્મ મળતા પ્રેમ મળે માબાપનો,જે સંતાનને સુખ આપી જાય
....ભક્તિ અને ભજનથી કૃપા મળે,જે જીવનને સરળરાહે લઈ જાય.
અવનીપર દેહને સમયસાથે ચાલવા,સતયુગ કળીયુગથી સમજાય
ભારતની ધરતીને પવિત્ર કરી પ્રભુએ,જે અનેકદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને પવિત્રદેહને વંદનકરતા,જીવન જીવતા સુખ મેળવાય
નાકોઇજ આશા કે અપેક્ષારાખતા,જીવનમાં પ્રભુનોપ્રેમ મળીજાય
....ભક્તિ અને ભજનથી કૃપા મળે,જે જીવનને સરળરાહે લઈ જાય.
*****************************************************
June 18th 2021

પ્રભુની કૃપા મળી

**ભોળાનાથ આ ઉપાયો થી થાય છે જલ્દી પ્રસન્ન, સોમવારે અજમાવવા થી જીવન ના તમામ દુખ થાય છે દૂર - મોજીલું ગુજરાત**

.          .પ્રભુની કૃપા મળી

તાઃ ૧૮/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધા રાખીને પવિત્ર ધર્મમાં ધુપદીપ કરી,ભગવાનની પુંજા કરાય
ઘરમાં મળેલદેહથી કરેલ ભક્તિએ,દેહપર પ્રભુની કૃપા મળી જાય
....પ્રભુના પ્રેમથી મળેલદેહના જીવને,સમયે અવનીપરથી મુક્તિ મેળવાય.
જીવને જન્મમળે અવનીપર સમયે,જે ગતજન્મના કર્મથી મળી જાય
શ્રધ્ધાથી પરમાત્માને વંદન કરતા,જીવનમાં અનંત શાંંતિ આપીજાય
ધુપદીપની સાથે વંદન કરીને,પ્રભુને પુંજા સંગે નામની માળા કરાય
એ પવિત્ર ભક્તિ ઘરમાંજ કરતા,પરિવાર પર પરમાત્માની કૃપાથાય
....પ્રભુના પ્રેમથી મળેલદેહના જીવને,સમયે અવનીપરથી મુક્તિ મેળવાય.
સમયની સાથે ચાલતાજ સવાર અને સાંજને,સમજીનેજ ધુપદીપ કરાય
પ્રભુની કૃપા એ પવિત્રશક્તિ જગતપર,જે જીવોને પ્રેરણા આપી જાય
અવનીપર જન્મમરણનો સંબંધ જીવને,એ ગતજન્મના કર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા જીવનાદેહપર,જ્યાં શ્ર્ધ્ધાથીજ પ્રભુનીપુંજાકરાય
....પ્રભુના પ્રેમથી મળેલદેહના જીવને,સમયે અવનીપરથી મુક્તિ મેળવાય.
##########################################################

	
June 18th 2021

કળીયુગની સાંકળ

**કળિયુગનો અંત થવાનું શરૂ થશે આ ઘરથી, 5000 વર્ષ પહેલા ખુદ ભગવાન કૃષ્ણ એ કહી  હતી આ વાત !**
.          .કળીયુગની સાંકળ

તાઃ૧૮/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
જીવને સમયે જન્મ મળે અવનીપર,જે અનેકદેહના આગમનથી દેખાય
મળે માનવદેહ જીવને એ પરમાત્માનીકૃપા,જે સમજણથી જીવાડી જાય
....મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે.જે કળીયુગની સાંકળથી બચાવી જાય.
જીવનમાં દેહને કર્મનો સંબંધ અવનીપર,પવિત્રરાહે પ્રભુકૃપાએજ સમજાય
કળીયુગના સમયે મળેલદેહને અનેક તકલીફો,જે કર્મની રાહે પકડી જાય
જગતપર મોહમાયાની સાંકળ ફરે,જે દેહનાકર્મથી મળેલદેહને સ્પર્શી જાય
ના કોઇજ માનવદેહથી છટકાય,એ અવનીપર કુદરતની કેડી જ કહેવાય 
....મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે.જે કળીયુગની સાંકળથી બચાવી જાય.
કુદરતની આલીલા અવનીપર જે જીવને,સમયે સ્પર્શતાજ દેહ આપી જાય
નાકોઇજ જીવની તાકાત જગતપર,કે નાકોઇથી સમયથીદુર રહીને જીવાય
એ અદભુતલીલા અવનીપર સમયની,જે સતયુગ પછી કળીયુગ આવી જાય
મળેલદેહથી શ્રધ્ધા રાખી જીવનમાં,પરમાત્માની પવિત્રભક્તિ ઘરમાંજ કરાય
....મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે.જે કળીયુગની સાંકળથી બચાવી જાય.
#############################################################

June 17th 2021

સાંઇબાબાનો પ્રેમ

 .         .સાંઇબાબાનો પ્રેમ

તાઃ૧૭/૬ /૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધારાખીને પ્રાર્થના કરતા,વ્હાલા સાંઇબાબાનો પવિત્રપ્રેમ મેળવાય
મળેલ જીવનમાં ન કોઇ અપેક્ષા અડે,કે નાકોઇ માગણી પણ રખાય
....પવિત્ર પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે માનવદેહને પ્રેરણા આપી જાય.
પવિત્ર સાંઇબાબાએ આંગણીચીંધી દેહને,ના હિંદુમુસ્લીમથી દુર રહેવાય
માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,શ્રધ્ધા સબુરીથી પ્રભુની પુંજા થાય
પવિત્રરાહે આંગળીચીંધી મળેલદેહને,એ પરમાત્માએ લીધેલદેહથીમેળવાય
જીવનમાં શ્રધ્ધાથી ૐ શ્રી સાંઇનાથાય નમઃથી,પુંજાકરતા કૃપા મળીજાય 
....પવિત્ર પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે માનવદેહને પ્રેરણા આપી જાય.
જન્મલીધો પાર્થીવગામમાં સમયે શેરડીજાય,જયાંદ્વારકામાઇની મદદ થાય
આંગણી ચીંધી હિંદુમુસ્લીમ દેહને,જે જીવને જન્મ મળતા દેહને સમજાય
મળેલદેહને પવિત્રરાહે જીવન જીવવા,શ્ર્ધ્ધા સબુરીથી પ્રભુની પુંજા કરાય
એ જીવના દેહને અવનીપરથી વિદાય લેતા,પરમાત્મા મુક્તિ આપી જાય
....પવિત્ર પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે માનવદેહને પ્રેરણા આપી જાય.
##############################################################
June 17th 2021

પાવન ભક્તિ

***ભગવાન શિવના એક મંત્રનો જાપ કરવાથી તમારી મનોકામના થશે પૂર્ણ***
           .પાવન ભક્તિ   

તાઃ૧૭/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જીવને માનવદેહ મળે અવનીપર,એ પવિત્ર પાવનકૃપા પ્રભુની કહેવાય
સમય સમજીનેચાલતા પવિત્રધર્મથી,મળૅલદેહને પવિત્રભક્તિ મળી જાય
....એ પરમાત્માની કૃપાએ પાવન ભક્તિ થાય,જે જીવને સત્કર્મ આપી જાય.
પવિત્રરાહ મળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરાય
માનવદેહ એજ પરમાત્માની કૃપા જગતમાં,જે અનેક દેહથી બચાવી જાય
જીવનેસંબંધ ગતજન્મથી થયેલકર્મનો,એ અવનીપર આગમન આપી જાય
જગતમાં નાકોઇ જીવથી છટકાય,એજ લીલા આગમનવિદાયથી સમજાય 
....એ પરમાત્માની કૃપાએ પાવન ભક્તિ થાય,જે જીવને સત્કર્મ આપી જાય.
જીવનમાં ના કોઈની તાકાત છે,પણ પ્રભુ કૃપાએ ધુપદીપથી પુંજા કરાય
સમયે શ્રધ્ધાએ પરમાત્માના નામની માળા જપતા,પવિત્રકૃપા મળી જાય
જીવનમાં નાકોઇજ તકલીફ અડે,કે નાકોઇ અપેક્ષા જીવનમાં સ્પર્શી જાય
પવિત્રકૃપાજ મળે પરમાત્માએ લીધેલ દેહથી,જ્યાં શ્રધ્ધાથીજ પુંજન કરાય
....એ પરમાત્માની કૃપાએ પાવન ભક્તિ થાય,જે જીવને સત્કર્મ આપી જાય.
============================================================

           

 

June 16th 2021

શાંન્તિ મળે

ગાયત્રી મંત્રના 24 અક્ષરોના ઉચ્ચારણથી શરીર સ્પંદનના 24 સ્થાનો પર પ્રભાવ - Sanj Samachar

.             શાંન્તિ મળે

તાઃ૧૬/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

ધુપદીપથી પુંજા કરતા હિંદુધર્મમાં,દેવ દેવીઓની પવિત્રકૃપા મળી જાય
મળેલ માનવદેહ પર પાવન કૃપા થતા,જીવનમાં દેહથી શાંંતિ મેળવાય 
...પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા ભારતમાં,જે જગતમાં પવિત્રભુમી કહેવાય.
શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુનીપુંજા કરતા,જીવને મળેલદેહપર કૃપા થઈ જાય
પવિત્ર ભાવનાથી માતાને વંદન કરતા,ગાયત્રીમાતાની પવિત્રકૃપાપણ થાય
અજબશક્તિ છે પરમાત્માના દેહની,જે જીવનમાં પવિત્ર શાંંતિ આપીજાય
માનવદેહને સંબંધ પવિત્ર દેવતા દેવીઓનો,જે જીવને મુક્તિમાર્ગે દોરીજાય
...પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા ભારતમાં,જે જગતમાં પવિત્રભુમી કહેવાય.
હિંદુધર્મમાં પરમાત્માની કૃપામેળવવા,અનેકપવિત્રમંત્રથી પ્રભુની પુંજા કરાય
મળે કૃપા જીવને મળેલ દેહને,જે જીવને જન્મ મરણથી મુક્તિ આપી જાય
માનવદેહના જીવનમાં સતકર્મના સંગાથથી,દેહને અનંત શાંંતિ મળી જાય
એ પાવનકૃપાની રાહમળે દેહને,જે મળેલદેહના જીવથી ભક્તિરાહ મેળવાય
...પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા ભારતમાં,જે જગતમાં પવિત્રભુમી કહેવાય.
###############################################################
June 16th 2021

સમયની પકડ

**રાજકોટનો શરમજનક કિસ્સો: પૌત્રએ દાદા-દાદીને ધક્કો મારી કાઢી મૂક્યાં, વીડિયો જોઈને હેબતાઈ જશો | son beaten grand father and grand mother rajkot**

.           .સમયની પકડ

તાઃ૧૬/૬/૨૦૨૧  (ફાધર ડે)   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયની સાથે ચાલવા નાકોઇજ દેહથી,જીવનમાં ક્યારે કદીય છટકાય
જીવને મળેલ માનવદેહને અવનીપર,ઉંમરનો સાથ જીવનમાં મળી જાય 
...એ અદભુતલીલા પરમાત્માની દુનીયામાં,આ દેશમાંય નાકોઇથી દુર રહેવાય.
માબાપને પવિત્રપ્રેમથી જીવતા,જીવનમાં પ્રભુકૃપાએ સંતાન જન્મી જાય
સમયની સાથે ચાલતા દેહને સમયે,ઉંમરથી નાકદી કોઇથી દુર રહેવાય
આ દેશમાં ઉંમર વધતા દેહને ઘરડા કહેવાય,જેને સંતાન દુર રાખીજાય
ઘરડા ઘરમાં ઉંમર લાયક માબાપને,રાખીને સંતાન આનંદથી જીવીજાય 
...એ અદભુતલીલા પરમાત્માની દુનીયામાં,આ દેશમાંય નાકોઇથી દુર રહેવાય.
કળીયુગમાં આ દેશમાં ઘરડા માબાપને,ફાધરડે અને મધ્રરડે એજ મળાય
એજ પવિત્રદીવસ કહેવાય જે જન્મદીવસે,સંતાનની સવારથી રાહ જોવાય
આ દેશની ભાષામાં ઘરડાઘરને,સીનીયર સીટીજન હાઉસથીજ ઓળખાય
માબાપને અહીના જીવનમાં નાસંતાનનો પ્રેમ મળે,એ સમયથીજ સમજાય
...એ અદભુતલીલા પરમાત્માની દુનીયામાં,આ દેશમાંય નાકોઇથી દુર રહેવાય.
#############################################################


   

 

 

 

« Previous PageNext Page »