June 12th 2021

કળીયુગની કાતર

##પૃથ્વી - વિકિપીડિયા##

.         .કળીયુગની કાતર

તાઃ૧૨/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર મળેલદેહને સમયસાથે ચાલવુ પડે,નાકોઇજ જીવથી છટકાય
કુદરતની આ લીલા જગતપર,જ્યાં જીવના દેહને શ્રધ્ધાથી વંદન કરાય
....શ્રધ્ધાથી કરેલ ભક્તિ માનવદેહને જીવનમાં,કળીયુગની કાતરથી બચાવી જાય.
અવનીપરના જીવના દેહને સમયની સાથે ચાલતા,પ્રભુની કૃપાથી બચાય
જગતપર મળેલદેહ ના કોઇની તાકાત છે,જે સમયની અસરથી છટકાય
પરમકૃપાનો સાગરવહે ધરતીપર,જ્યાં શ્રધ્ધાભાવનાથી ઘરમાં પુંજા કરાય 
પવિત્ર શાંંતિ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્રકૃપાએજ મળતી જાય
....શ્રધ્ધાથી કરેલ ભક્તિ માનવદેહને જીવનમાં,કળીયુગની કાતરથી બચાવી જાય.
જીવને મળેદેહ એગતજન્મના થયેલકર્મ,એ જીવને આવનજાવન દઈ જાય
માનવદેહ એ કૃપાપ્રભુની,જે જીવને પશુપક્ષીપ્રાણીના દેહથી બચાવી જાય
મનુષ્યદેહને સમયની સાથે ચાલતા,મળેલદેહને ઉંમરથી સમય પસાર થાય
જે દેહને કળીયુગની કાતરથી બચાવે,એપ્રભુકૃપાએ મળેલજન્મ પવિત્ર થાય
....શ્રધ્ધાથી કરેલ ભક્તિ માનવદેહને જીવનમાં,કળીયુગની કાતરથી બચાવી જાય.
##################################################################


     

    

June 11th 2021

પ્રેમની પકડ મળી

 ##https://www.zee5.com/hi/videos/details/mumbai-shivaji-park-senior-citizen-valentine-day-celebrations/0-0-newsauto_26vku65qds30  https://akamaividz.zee5.com/resources/0-0-newsauto_26vku65qds30/list/270x152/00newsauto_26vku65qds30_li.jpg  ...##
.            .પ્રેમની પકડ મળી   

તાઃ૧૧/૬/૨૦૨૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકૃપાની રાહ મળે પરમાત્માએ લીધેલ દેહથી,જે જીવપર કૃપા કરી જાય
મળેલકૃપા એમાનવદેહને સમયની સમજણથી,એનાથી પ્રેમની પકડ મળીજાય
....દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય.
કળીયુગની આ લીલા જે દેખાવની રાહે લઈ જાય,જે મળેલદેહને ના સમજાય
જન્મો જન્મનો સંબંધ જીવને અવનીપર,અનેક દેહને માનવદેહથીજ બચાવાય
ના કોઇજ અપેક્ષા જીવને મળેલદેહની,કે ના મોહ માયા જીવનમાં અડી જાય
કુદરતની આ લીલા જગતપર જે નિખાલસ,ભાવનાને જીવનમાં રાખીને જીવાય
....દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય.
જીવને પાવનપ્રેરણા મળૅલ આશિર્વાદથી,જેથી નિર્મળ પ્રેમની પકડ મળી જાય
ના કોઇજ માગણીનો સ્પર્શ થાય,જે જીવનમાં પવિત્રરાહની પ્રેરણા આપી જાય
સમયનો સ્પર્શથાય જીવના મળેલદેહને,એ પ્રભુકૃપાએ જીવનમાં શાંંતિ દઈ જાય
પરમાત્માની કૃપા મળે સમયે જીવનમાં,જ્યાં ભક્તિ ભાવનાથી પ્રભુને વંદન થાય 
....દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

,

June 11th 2021

પરમકૃપાળુ મહાદેવ

.       .પરમકૃપાળુ મહાદેવ

તાઃ૧૧/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને શ્રીમહાદેવની પુંજા કરતા,પરમકૃપા ભક્તપર થાય
સંગેમાતા પાર્વતીનોય પ્રેમ મળે,જે પરિવારને સુખ આપી જાય
....હિંદુધર્મમાં અનેક પવિત્ર નામથી ઓળખાય,એ પવિત્રકૃપા કરી જાય.
પવિત્ર માતાપિતા હતા પવિત્રપુત્ર,ભાગ્યવિધાતા શ્રીગણેશ કહેવાય
ભારતની ધરતીને પવિત્રકરવા,ગંગાનદીને શંકરભગવાન વહાવીજાય
જન્મલીધો પવિત્ર નામથી,જે ભોલેનાથ,મહાદેવ,શંકરથી ઓળખાય
હિમાલયના પુત્રી પાર્વતી હતા,જે શંકર ભગવાનની પત્ની કહેવાય 
....હિંદુધર્મમાં અનેક પવિત્ર નામથી ઓળખાય,એ પવિત્રકૃપા કરી જાય.
અજબ પવિત્ર શક્તિશાળી દેહ લીધા,જે ૐ નમઃ શિવાયથી પુંજાય
સાથે બમ બમ ભોલે મહાદેવ,અને પાર્વતી પતિ મહાદેવથીય પુંજાય
પરિવારમા બીજા પુત્ર કાર્તિકેય જન્મ્યા,પુત્રી અશોકસુંદરી જન્મીજાય
ભારતમાં પરમાત્માએ પવિત્રદેહ લીધા,જે શ્રધ્ધાભક્તિથી પુંજા કરાય
....હિંદુધર્મમાં અનેક પવિત્ર નામથી ઓળખાય,એ પવિત્રકૃપા કરી જાય.
##########################################################

June 10th 2021

સમયની પવિત્ર સાંકળ

Vrat Katha - Kartavya Tv 
          .સમયની પવિત્ર સાંકળ 

તાઃ૧૦/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
અવનીપરના આગમનને સંબંધ દેહનો,જે મળેલ દેહને સમયસાથે લઈ જાય
અદભુતલીલા પરમાત્માની જગતપર,એ જીવનાદેહને અનેકકર્મથી સ્પર્શીજાય
.....એ પવિત્રકૃપા છે જન્મ મળેલ દેહપર,જે દેહને સમયની પવિત્ર સાંકળ મળી જાય.
કર્મનો સંબંધ ગતજન્મે મળેલદેહથી થયેલકર્મનો,એ દેહને અનુભવ આપી જાય
પાવનકૃપા મળે પરમાત્માના દેહની,જે સમયેજ ભારતમાં જન્મથી આવી જાય
અનેકદેહ લીધા છે અવનીપર જે અનેકનામથી,ભક્તોથી પુંજનકરી વંદન કરાય
શ્રધ્ધાથી કરેલ પુંજાથી જીવનેમળેલ દેહપર,પવિત્રકૃપાજ પરમાત્માની મળી જાય
.....એ પવિત્રકૃપા છે જન્મ મળેલ દેહપર,જે દેહને સમયની પવિત્ર સાંકળ મળી જાય.
જન્મ મળતા દેહને સમયની સાથે ચાલતા,જીવનમાં ઉંમર પ્રમાણે જીવનજીવાય
ભણતર સંગે કર્મને સમયનોસંબંધ,ભક્તિ પકડવા પવિત્રસંત સાંઈની પુંજા કરાય
માનવદેહને પાવનરાહઆપવા અવનીપર પધાર્યા,જેમને શ્રશ્શસબુરીથી વંદનથાય
આંગળી ચીંધી મળેલ માનવદેહને,નાદેહને ધર્મકર્મનો સાંકળ પકડીને દુર રહેવાય 
.....એ પવિત્રકૃપા છે જન્મ મળેલ દેહપર,જે દેહને સમયની પવિત્ર સાંકળ મળી જાય.
=====================================================================
June 10th 2021

આંગળી ચીંધી

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image.png છે

.           .આંગળી ચીંધી

તાઃ૧૦/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવદેહને આંગળી ચીંધી જીવનમાં,જે મળેલ જન્મને પ્રેરણા આપી જાય
હિંદુધર્મમાં પરમાત્માની પરમકૃપા મળી,જયાં શ્રધ્ધાથી ભક્તિરાહ મળીજાય
....ના મોહમાયાનો સ્પર્શ અડે,કે ના કોઇજ અપેક્ષા દેહને જીવનમાં અડી જાય.
ભારતનીભુમીને પવિત્રકરવા પાથરીગામમાં,જન્મલીધો જે પવિત્રજીવ કહેવાય
મળેલદેહની માનવતા પ્રસરાવવાની પ્રેરણાકરી,શ્રધ્ધાસબુરીને સમજતા દેખાય
પરમાત્માની પાવન આંગળીચીંધી સાંઇએ,જે પવિત્રસંત સાંઇબાબા થઈજાય
માનવદેહને હિંદુમુસ્લીમનો સંબંધનાઅડે,એ શ્રધ્ધાસબુરીની પવિત્રરાહે દેખાય
....ના મોહમાયાનો સ્પર્શ અડે,કે ના કોઇજ અપેક્ષા દેહને જીવનમાં અડી જાય.
પ્રભુની પવિત્રકૃપા હિંદુધર્મ પર થઈ,જે પવિત્ર સંતના જીવથી જન્મ લઈ જાય
વિરપુરગામમાં ઠક્કર કુળમાં જન્મલીધો,જે હિંન્દુ ધર્મમાં જલારામથીઓળખાય
મળેલ માનવદેહને આંગળી ચીંધી જીવનમાં,જે ભુખ્યાને ભોજનથી પ્રેરી જાય
ના કોઇજ અપેક્ષાથી ભોજન આપતા,પ્રભુનો પાવનકૃપાજ દેહને મળતી જાય
....ના મોહમાયાનો સ્પર્શ અડે,કે ના કોઇજ અપેક્ષા દેહને જીવનમાં અડી જાય.
################################################################

	
June 9th 2021

કળીયુગની કેડી

###આખરે શા માટે કળિયુગ આવ્યો પૃથ્વી પર ? શું હશે તેના પરિણામો ? કેવું થશે  માનવી નું જીવન (ભાગ-૧) - Gujaratidayro###

.           .કળીયુગની કેડી

 તાઃ૯/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
અદભુતલીલા  પરમાત્માની અવનીપર,જગતમાં ના કોઇજ દેહથી છટકાય
સમયની સમજણ એ પ્રભુકૃપા માનવદેહપર,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
....જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી સમય સાથે લઈ જાય.
કુદરતની આ પાવનલીલા જગતપર થાય,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુને પુંજાય
માનવદેહને સમજણનો સંગાથ મળે જીવનમાં,જ્યાં માબાપને વંદન કરાય 
જીવનમાં પવિત્રરાહે જીવવા,પવિત્ર પરમાત્માના દેહની ધુપદીપથીપુંજાથાય
કળીયુગમાં નાકોઇની તાકાત અવનીપર,જે સમયની આફતથી બચી જાય
....જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી સમય સાથે લઈ જાય.
કુદરતની આ લીલા ધરતીપર આવી,ના કોઇની તાકાત કે દુરરહી જવાય
કળીયુગની આ કેડી સમયસંગે ચાલે,જગતપર ના કોઇથી સમયને છોડાય
પવિત્ર સમયે પરમાત્માએ કૃપા કરી,જે ભારતમાં અનેકદેહથી જન્મી જાય
મળેલદેહને સમયથી બચાવવા,પ્રભુની પુંજાકરી પરિવાર સહિત વંદનકરાય
....જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી સમય સાથે લઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
June 9th 2021

આશિર્વાદ મળે

નાણાંકીય મુશ્કેલીઓ થી હેરાન છો તો આજે જ આ ટેવો છોડી દો, કારણ કે એનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે

.           .આશિર્વાદ મળે

તાઃ૯/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માબાપનો સંબંધ સંતાનને,જે સમયની સાથે જીવને દેહ મળી જાય
પવિત્રકૃપા પરમાત્માની જીવનમાં,જે પાવનરાહે જીવતા જન્મદઈજાય
....પવિત્ર આશિર્વાદ સંતાનને મળે,જે દેહને જીવનમાં ઉજવળતા આપી જાય.
શ્રધ્ધા રાખીને માબાપને વંદન કરે,એ સંતાનને પવિત્રકૃપા મળી જાય
જીવને દેહ મળે એ ગતજન્મના કર્મથીજ,જે દેહને સંબંધ આપી જાય
સમયને પારખી ચાલતા સંતાનને,માતાપિતાના આશિર્વાદ મળી જાય
પાવનકૃપા મળે પરમાત્માની જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાથાય
....પવિત્ર આશિર્વાદ સંતાનને મળે,જે દેહને જીવનમાં ઉજવળતા આપી જાય.
સંતાનને પવિત્રસંસ્કાર મળે આશિર્વાદથી,જે પાવનરાહ દેહથી મેળવાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીને પવિત્ર કરી,જે જીવને મળેલ દેહના કર્મથી અનુભવાય
શ્રધ્ધારાખીને પરમાત્માના દેહની,પુંજા ઘરમાંકરતા નાકળીયુગ અડી જાય
....પવિત્ર આશિર્વાદ સંતાનને મળે,જે દેહને જીવનમાં ઉજવળતા આપી જાય.
==============================================================
June 9th 2021

માતાની કૃપા મળે

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

.          .માતાની કૃપા મળે

તાઃ૯/૬/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધા રાખીને ઘરમાં માતાની પુંજાએ,ધુપદીપ પ્રગટાવી પ્રાર્થના કરાય
પરમાત્માએ લીધેલ પવિત્રદેહને,વંદન કરતાં માતાનીકૃપા દેહનેમળીજાય
....પવિત્ર દેહથી ભારતમાં જન્મ લઇ,માનવદેહને ભક્તિથી પાવનરાહ આપી જાય.
સમયની સાથે ચાલતાદેહને ના ઉંમર અડે,કે નાદુશ્કર્મનો સંગાથ થાય
પવિત્ર જીવનની રાહ મળે જીવનમાં,જ્યાં ઘરમાંજ પ્રભુની પુંજા કરાય
પરમાત્માની કૃપાએ હિંદુ ધર્મમાં,દેવ અને દેવીઓના દેહથી જન્મીજાય
શ્રધ્ધાએ વંદન કરતા પવિત્ર લક્ષ્મીમાતા,જીવનમાં સુખશાંંતિ આપીજાય
....પવિત્ર દેહથી ભારતમાં જન્મ લઇ,માનવદેહને ભક્તિથી પાવનરાહ આપી જાય.
માનવદેહને સમયની સાથે ચાલવા,પ્રભુની પ્રેરણાએ જીવનમા કર્મ કરાય
જીવને મળેલ દેહને પ્રભુકૃપાએ પરિવાર મેળવાય,જે કુળઆગળ લઈજાય
કર્મનોસંબંધ છે જીવને ગતજન્મના દેહનો,એ જીવને જન્મમરણ દઈ જાય
ધરતીપર અનેકદેહથી જન્મ મેળવાય,મનુષ્ય દેહ એ પ્રભુની કૃપા કહેવાય  
....પવિત્ર દેહથી ભારતમાં જન્મ લઇ,માનવદેહને ભક્તિથી પાવનરાહ આપી જાય.
#################################################################
June 8th 2021

કલમપ્રેમીની ગાથા

## Vasant Panchami on January 30, Worship Goddess saraswati On this auspicious day | 30 જાન્યુઆરીએ વસંત પંચમી, દેવી સરસ્વતી સાથે હંમેશાં તેમની પ્રિય વીણા રાખવી જોઇએ - Divya Bhaskar##

         .કલમપ્રેમીની ગાથા

તાઃ૮/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કલમની પવિત્રરાહમળી માતાસરસ્વતીની કૃપાએ,જે કલમની રચનાથી દેખાય
પરમપ્રેમ કલમનો લઈ ભારતથી હ્યુસ્ટન આવ્યા,માકૃપાએ કલમ પકડાઇ જાય
...ંમળેલ માનવદેહના મનને કલમની પવિત્રરાહે લઈ જતા,કલમપ્રેમીઓ મળતા જાય. 
પરમ શક્તિશાળી માતા હિંદુ ધર્મમાં છે,જે ભારતમાં જન્મ લઈને આવી જાય
પવિત્ર આંગળી ચીંધી કલમથી માનવદેહને,એ બુધ્ધીથી પવિત્રરચના કરી જાય 
ભારતનીભુમીમાં હિંદુધર્મમાં પરમાત્મા,અનેકદેહથી જન્મલઈ ધરતીપવિત્રકરીજાય 
દુનીયામાં પવિત્રદેશ ભારત છે,જેના કલમપ્રેમીઓ હિંદુ ધર્મને વંદન કરાવીજાય 
...ંમળેલ માનવદેહના મનને કલમની પવિત્રરાહે લઈ જતા,કલમપ્રેમીઓ મળતા જાય.
કલમની પ્રેરણા માટે પરમકૃપાળુ સરસ્વતી માતા,જે કલમથી રચના કરાવીજાય 
અનંત શક્તિશાળીમાતા હિંદુધર્મમાં,મગજને અનેકરાહે પ્રેરણાથી કલાએ દેખાય 
અનેક રચનાઓની પ્રેરણા મળે,જે કલાકાર ગાયક સંગે અનેક ફીલ્મ પણ થાય
એ પવિત્રકૃપા માતાની જે કલમની પ્રેરણાએ,જગતમાં જીવોને પ્રેરણા કરી જાય
 ...ંમળેલ માનવદેહના મનને કલમની પવિત્રરાહે લઈ જતા,કલમપ્રેમીઓ મળતા જાય.
##################################################################

   

June 8th 2021

પ્રેમાળ પ્રેમ

આજકાલનો પ્રેમ સંબંધ.. - રાજકોટ મિરર

.          .પ્રેમાળ પ્રેમ           

તાઃ૮/૬./૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
પવિત્ર નિખાલસપ્રેમ મળે માબાપનો,જે સંતાનને પવિત્રજીવન મળી જાય
મળેલ જીવનમાં પ્રેમાળ પ્રેમને શોધાય નહીં,પ્રભુ કૃપાએ દેહને આપીજાય
...અદભુત લીલા અવનીપર પરમાત્માની,એ મળેલ જીવનને પવિત્રરાહે લઈ જાય.
સરળ જીવનની રાહ મળે જીવનમાં,જે પવિત્ર શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
મળેલ માનવદેહને માબાપનો પવિત્રપ્રેમ મળૅ,જે આશિર્વાદથી અનુભવાય
પવિત્રપ્રેમથી માતાપિતાને વંદન કરતા આનંદ થાય,એ શાંંતિ આપી જાય
જીવનને સંબંધકર્મનો જે સમજીને,સમયસાથે ચાલતા ઉંમરનો અનુભવથાય
...અદભુત લીલા અવનીપર પરમાત્માની,એ મળેલ જીવનને પવિત્રરાહે લઈ જાય.
પતિપત્નિના પવિત્ર પ્રેમથી પ્રભુકૃપાએ,સંતાનને જન્મ મળતા આનંદ થાય
મળેલદેહના પરિવારને પરમાત્માના પ્રેમથી,સમયનીસાથે આગળલઈ જવાય
જીવને મળેલદેહના કુળને આગળલઈજવા,પરમાત્માનો પ્રેમાળ પ્રેમ મેળવાય
એ પવિત્રલીલા જગતપર પવિત્ર ભગવાનની,જે મળેલ માનવ દેહને સમજાય
...અદભુત લીલા અવનીપર પરમાત્માની,એ મળેલ જીવનને પવિત્રરાહે લઈ જાય.
##############################################################
« Previous PageNext Page »