April 13th 2021

પાવનકૃપા કુદરતની

###જીવનમાં જો ક્યારેય નિરાશ ન થવું હોય તો અપનાવો ગીતાના આ 11 સૂત્રો – Fitness  Tips###

.         .પાવનકૃપા કુદરતની
તાઃ૧૩/૪/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્ર શક્તિશાળી કુદરત છે,જે જગતમાં પ્રસરી જાય
જીવને મળેલદેહને સબંધ ગતજન્મમાં,થયેલ કર્મથી મેળવી જાય
....એ કુદરતની કૃપા કહેવાય,જે જીવનમાં ધર્મકર્મનો સંબંધ આપી જાય.
હિંદુધર્મની પવિત્રરાહ મળે પરમાત્મા કૃપાથી,ભારત પવિત્ર થાય
દુનીયામાં ભારતની ભુમી પવિત્ર છે,જ્યાં પ્રભુ દેહ્થી જન્મી જાય
ભગવાનના જન્મથી હિંદુધર્મ પવિત્રથયો,જેની પુંજા જગતમાં કરાય
હિંદુ ધર્મમાં દેહ લીધો અવનીપર,જે જીવનમાં સત્કર્મથી જીવીજાય
....એ કુદરતની કૃપા કહેવાય,જે જીવનમાં ધર્મકર્મનો સંબંધ આપી જાય.
મળેલ માનવદેહને સમયનોસંબંધ છે,એ પવિત્રકર્મથી કૃપા મેળવાય
પવિત્ર શક્તિશાળી કુદરત છે,જે માનવદેહને પાવનકર્મથી સમજાય
અનેકદેહથી જન્મ લઈને પરમાત્મા પધાર્યા,જે પવિત્રદેશ કરી જાય 
દુનીયામાં ભારતીઓ આવી રહ્યા,ધર્મ સાચવવા મંદીરો બાંધી જાય
....એ કુદરતની કૃપા કહેવાય,જે જીવનમાં ધર્મકર્મનો સંબંધ આપી જાય.
##########################################################

	
April 13th 2021

આંગણે આવે

###જીવન માં સફળતા અને શાંતિ મેળવવા હેતુ જરૂર કરો આ 6 કામ###
.           .આંગણે આવે   

તાઃ૧૩/૪/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
મળેલદેહ પર પરમાત્માની કૃપાએ,જીવનમાં પાવનરાહ મળી જાય 
શ્રધ્ધા રાખીને પુંજનઅર્ચન કરતા,સમયે પ્રભુ આંગણે આવી જાય
.....જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મેળવાય.
અવનીપરના દેહથી સમયની સાથે ચાલતા,પવિત્રપ્રેમનો સંગાથ મળે
પવિત્રરાહે જીવન જીવતા દેહોને,માતાની કૃપાએ સંબંધી મળી જાય
પ્રેમ પકડીને આંગણે આવતો મિત્ર,જીવનમાં પવિત્ર ખુશી દઈ જાય
શ્રધ્ધાથી કરેલ પવિત્ર ભક્તિ જીવનમાં,પ્રેમના સાગરને વહાવી જાય
.....જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મેળવાય.
કુદરતની અનંત લીલા છે ધરતીપર,ના કોઇથી સમયને છોડીને જવાય
જગતમાં પવિત્રધરતીજ ભારતની છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
પરમાત્માના પવિત્ર દેહને વંદન કરી,ધુપદીપ કરીને ઘરમાંજ પુંજા કરાય
માનવદેહથી ઘરનાઆંગણે અર્ચના કરતા,પ્રભુનીકૃપા ઘરમાંજ આવીજાય
.....જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મેળવાય.
*********************************************************
April 12th 2021

શ્રી ભોલે શંકર

એક બાર ભોલે ભંડારી - EK BAR BHOLE BHANDARI - YouTube

.            .શ્રી ભોલે શંકર

તાઃ૧૨/૪/૨૦૨૧.              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર શક્તિશાળી દેહ પરમાત્માએ લીધો,જે ભોલેનાથ કહેવાય
એ માતાપાર્વતીના પતિદેવથયા,એ ભગવાન શંકરથીય ઓળખાય
....અનેક પવિત્ર નામથી હિંદુ ધર્મમાં પુંજાય,એ ભક્તોના ભોળા ભગવાન.
પવિત્ર દેહ લીધો ભારતમાં,જે ભારતની ભુમીનેજ પવિત્ર કરી જાય
રાજા હિમાલયની દીકરી પાર્વતીના,એ લગ્નકરી પતિદેવ થઈ જાય
ભારતમાં મહાદેવ,ભોલેનાથ,મહાવીર,ભોલેશંકરથીય એ ઓળખાય
પવિત્ર ગંગાનદીને માથાપરથી વહાવી,જે પવિત્રઅમૃત વહાવી જાય
....અનેક પવિત્ર નામથી હિંદુ ધર્મમાં પુંજાય,એ ભક્તોના ભોળા ભગવાન.
પવિત્રકૃપાએ જીવનમાં સંતાન થયા,પ્રથમ શ્રીગણેશ બીજા કાર્તિકેય
ત્રીજોદીકરીનો જન્મથયો,જે પવિત્રસંતાન અશોકસુંદરીથી ઓળખાય
પ્રથમ સંતાન શ્રીગણેશ માતાપિતાની કૃપાએ,ભાગ્યવિધાતા થઈજાય
એ વિઘ્નવિનાયકથીય ઓળખાય,જગતમાં જીવો પર કૃપા કરી જાય
....અનેક પવિત્ર નામથી હિંદુ ધર્મમાં પુંજાય,એ ભક્તોના ભોળા ભગવાન.
ભારતદેશમાં પરમાત્માની કૃપાથી,ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
શંકર ભગવાન અને પાર્વતીમાતા,જેમને પવિત્ર પુંજન કરીને પુંજા કરાય
શ્રીગણેશની રીધ્ધી અને સિધ્ધી બે પત્નિ થઈ,એકુળ આગળ લઈ જાય
જીવને મળેલ માનવદેહથી,શ્રીગણેશની પુંજાથી જીવને મુક્તિ મળી જાય
....અનેક પવિત્ર નામથી હિંદુ ધર્મમાં પુંજાય,એ ભક્તોના ભોળા ભગવાન.
############################################################
April 11th 2021

મા દુર્ગાને વંદન

**આજથી શરુ થઇ રહી છે ચૈત્રી નવરાત્રી, જાણો કઈ રીતે કરવી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા - CLOWN'S HAT**
.           .મા દુર્ગાને વંદન

તાઃ૧૧/૪/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધા રાખીને પરમાત્માને વંદન કરતા,મળેલ દેહને શાંંતિ મળી જાય
ભારતની ભુમીને પરમાત્માએ દેહલઈ,જગતમાં પવિત્ર ધરતી કરી જાય
....હિંદુધર્મમાં પવિત્રદેહથી જન્મલઈ,અવનીપરના જીવોને જન્મમરણથી છોડી જાય.
પવિત્ર માતાનો દેહ લીધો હતો ભારતમાં,જે માતા દુર્ગાથીજ ઓળખાય
જીવને મળેલદેહ એગતજન્મના કર્મનોસંબંધ,જગતમા નાકોઇથી છટકાય
પવિત્રકૃપાળુ માતા દુર્ગાએ દેહ લીધો,સમયે માતા નવ સ્વરૂપ લઈજાય
હિંદુ ધર્મના પવિત્ર નવરાત્રીના તહેવારે,નવદુર્ગા માતાને ગરબાથી પુંજાય
....હિંદુધર્મમાં પવિત્રદેહથી જન્મલઈ,અવનીપરના જીવોને જન્મમરણથી છોડી જાય.
માતાના નવસ્વરૂપને નવદીવસે ગરબે રમતા,માતાની પાવનકૃપા મેળવાય
માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા નો મંત્ર જપી પુંજા અર્ચના કરાય
પવિત્ર શક્તિશાળી માતાહતા,જે અભિમાની રાજા મહિશાસુરને મારી જાય
મળેલ દેહને પવિત્રરાહ મળે જીવનમાં,જે માતાની પાવનકૃપાથી મળી જાય
....હિંદુધર્મમાં પવિત્રદેહથી જન્મલઈ,અવનીપરના જીવોને જન્મમરણથી છોડી જાય.
################################################################

 

April 11th 2021

પ્રેમની સાંકળ

***સાચા ઇશ્વરભક્તને બીજાઓનું દુઃખ જોઈને તેની આંખો માંથી દયાનું ઝરણું ફૂટી નીકળે છે | નવગુજરાત સમય***
.           .પ્રેમની સાંકળ

તાઃ૧૧/૪/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમપ્રેમ મળે મળેલદેહને જીવનમાં,જે પરમાત્માની પાવનકૃપાથી મેળવાય
જીવને સંબંધ છે કર્મનો જે મળેલદેહને થઈ રહેલ કર્મથી સમયથી સમજાય
....જગતમાં પ્રેમની સાંકળ પવિત્ર ભાવનાથી મળે,જે જીવનમાં પવિત્રકર્મ દઈ જાય
માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,પરમાત્મા એ લીધેલદેહની કૃપા મેળવાય
અનેક દેહથી જીવનુ આગમન થાય અવનીપર,ફક્ત મનુષ્યદેહ સમજતો જાય
મળેલ પ્રાણી પશુના દેહ એ નિરાધાર જીવન,નાકોઇથી કદી એને દુર કરાય
એ લીલા પરમાત્માની જગતપર,નાકોઇ દેહથી કદી પ્રેમની સાંકળથી છટકાય
....જગતમાં પ્રેમની સાંકળ પવિત્ર ભાવનાથી મળે,જે જીવનમાં પવિત્રકર્મ દઈ જાય
મળેલદેહને થયેલ કર્મનો સંગાથ મળે,જે જીવનમાં સમયસંગે ચાલવા લઈ જાય
જગતમાં માનવદેહને અનેકરાહે પરમાત્મા પ્રેરી જાય,દેહને સરળતા આપી જાય
માનવદેહ એજ કૃપા પરમાત્માની જીવપર,જે જીવનાદેહને સમજણથી પ્રેરી જાય
જન્મ મરણનો સંબંધ છે જગતમાં મળેલ દેહને,ના કોઇજ દેહથી કદીય છટકાય
....જગતમાં પ્રેમની સાંકળ પવિત્ર ભાવનાથી મળે,જે જીવનમાં પવિત્રકર્મ દઈ જાય
=================================================================

              

April 10th 2021

રામ ભક્તની જય

###હનુમાનજી મંદિર ટાંકલ, ટાંકલ હનુમાન ફળિયા નવયુવક મંડળ, Chikhli (2021)###
.          .રામ ભક્તની જય

તાઃ૧૦/૪/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્ર ભક્તિનીરાહ પકડવા જીવ,ભારતમાં માતા અંજનીથી જન્મી જાય
પિતા પવનદેવના એસંતાન કહેવાય,જગતમાં રામભક્ત હનુમાન કહેવાય
....પરમ શક્તિની ઓળખાણ થઈ,જે પ્રભુના દેહને અનેકરીતે મદદકરી જાય.
પવિત્રદેહ લીધો જે શ્રીરામ કહેવાય,જેમને પવિત્રભક્ત હનુમાન મળીજાય
પ્રભુ કૃપાએ અજબ શક્તિશાળી બજરંગબલી,મહાવીરથી પણ ઓળખાય
શ્રી રામના જીવનમાં તકલીફમળી,જ્યાં લંકાના રાજા સીતાને ઉઠાવી જાય
અનેક રીતે શોધ કરી પત્નિ સીતાની,શ્રીરામને કોઇ જગ્યાએ નામળી જાય
....પરમ શક્તિની ઓળખાણ થઈ,જે પ્રભુના દેહને અનેકરીતે મદદકરી જાય.
સીતા માતાને શોધવા પવનપુત્ર આકાશમાં ઉડીને,લંકામાંજઈ શોધી લાવ્યા
શ્રીરામ સહિત શ્રીલક્ષ્મણને ઉડાવી લંકાલાવ્યા,જ્યાં રાજારાવણને જાણ થાય
હનુમાને પોતાની શક્તિને વાપરી,લંકાના રાજા રાવણનુ એ દહન કરી જાય
રામના પરમભક્ત થયા જે બજરંગબલી હનુમાનથાય જ્યાં રામની કૃપા થાય
....પરમ શક્તિની ઓળખાણ થઈ,જે પ્રભુના દેહને અનેકરીતે મદદકરી જાય.
==============================================================

 

April 10th 2021

પવિત્રજીવન જ્યોત

##Navratri kalash sthapana Puja- કેવી રીતે કરીએ ઘટસ્થાપના##
.           .પવિત્રજીવન જ્યોત

તાઃ૧૦/૪/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ.   

શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતા,જીવનમાં કૃપાએ પાવનકર્મ થઈ જાય
જીવનમાં નાકોઇજ અપેક્ષા રહે,કે નાકોઇ મોહમાયાની ચાદરપણ અડી જાય
.....જે પવિત્ર ભાવનાથી પુંજન કરી ભક્તિ કરતા,મળેલ જીવનની જ્યોત પ્રગટી જાય.
માનવદેહ એ ગતજન્મના થયેલ કર્મનીકેડી,જે જીવને દેહનોસંબંધ આપી જાય
નિખાલસ ભાવનાથી જીવનમાં કર્મકરતા,પરમાત્માની પવિત્રકૃપા દેહ પર થાય
હિંદુ ધર્મમાંજ પરમાત્માની ભક્તિની રાહમળે,જે મળેલદેહને પુંજા કરાવી જાય
સમયને સમજીને ચાલતા જીવનમાં,દરેક પળે પ્રભુનાપ્રેમથી શાંંતિ મળતી જાય
.....જે પવિત્ર ભાવનાથી પુંજન કરી ભક્તિ કરતા,મળેલ જીવનની જ્યોત પ્રગટી જાય.
પાવનરાહ મળેદેહને જેથઈરહેલ કર્મથી દેખાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
પવિત્ર ધરતી અવનીપર ભારતની છે,જ્યાં પરમાત્માદેહથી જન્મમરણ લઈ જાય
માનવદેહ લઈ પરમાત્મા પ્રેરણાકરે,જે નિખાલસ ભાવનાથી ભક્તિ કરાવી જાય
મળેલદેહના થયેલકર્મથીજ માનવતા પ્રસરે,એજ પાવનકૃપા પરમાત્માની કહેવાય
.....જે પવિત્ર ભાવનાથી પુંજન કરી ભક્તિ કરતા,મળેલ જીવનની જ્યોત પ્રગટી જાય.
####################################################################૩
April 9th 2021

Happy Birthday Deer Veer

### Happy Birthday GIF for Veer with Birthday Cake and Lit Candles — Download on Funimada.com###
.                Happy Birthday  
                   .Dear Veer  
Date:10/4/2021    (10/4/2014)     Pradip Dada     
                                  Rama Ba
My grandson Dear Veer, We pray for living Happy Life
Today is the Birthday, our family has very nice little Boy
....Pappa Ravi with Mommy Hima will blessing for live nice life..

Enjoy the life with the blessings from pappa mommy.
   Education in tha life will make you profeshional Student
Today Dear Veer will enter the age of Eight Year in life
   Saint Jalarambapa  Saibaba will make your real life strong
....Little lovely boys Veer and Ved will blessing from Dada & Ba.

The Both Children  of My son Ravi with Dear Hima ara nice
     They both are praying God which will make strong
They both are enjoying the life in the Sugarland Texas in USA
    Mom Hima will bring blessing  of pappa mommy from Dubai
....That is very important blessings on Birthday for Dear Veer.
==========================================================
 HAPPY BIRTHDAY HAPPY BIRTHDAY TO DEAR VEER HAPPY BIRTHDAY
==========================================================

	
April 9th 2021

પ્રભુનો પ્રેમ મળે

શાંતિ પ્રાર્થના - શાંતિ સાચી આપજો... | Shanti Sachi Aapajo
.           .પ્રભુનો પ્રેમ મળે

તાઃ૯/૪/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં સંબંધ મળેલ દેહથી,જે જીવનમાં થયેલ કર્મથી મેળવાય
પાવનકૃપા મળે પ્રભુની જીવનમાં,એ શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
....જીવનમાં પવિત્રરાહ મળે દેહને,જે માનવજીવનમાં પ્રભુની કૃપાએ દેખાય.
કુદરતની આલીલા ધરતીપર,નાકોઇને સમયની સમજણ મળીજાય
સમયનો સંબંધ એ મળૅલ દેહથી,જે જીવનમાં થયેલકર્મથી દેખાય
માનવતાની મહેંકપ્રસરે જીવનમાં,એ દેહના થઈરહેલ વર્તનકહેવાય
પરમાત્માની ક્રુપા મળે દેહને,જે જીવનમાં થતી ભક્તિથી મેળવાય
....જીવનમાં પવિત્રરાહ મળે દેહને,જે માનવજીવનમાં પ્રભુની કૃપાએ દેખાય.
શ્રધ્ધા રાખીને પ્રભુને વંદન કરતા,જીવનમાં પાવન ક્રુપા અનુભવાય
સુર્યદેવનુ આગમન જે સવાર આપે,સાંજની વિદાય રાતઆપી જાય 
જગતપર પવિત્રકૃપાછે પ્રભુની,જે ભારતમાં અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીને પાવન કરી,જ્યાં હિંદુ ધર્મમાં પવિત્રકર્મ દઈ જાય
....જીવનમાં પવિત્રરાહ મળે દેહને,જે માનવજીવનમાં પ્રભુની કૃપાએ દેખાય.
***********************************************************
April 8th 2021

માનવતાની મહેંક

### સાંઈબાબાના આ અગિયાર વચનો… જીવનમાં કરશે બધી સમસ્યાનું નિવારણ, કોમેન્ટ કરો "જય સાઈનાથ" - Gujaratidayro###

          .માનવતાની મહેંક      

તાઃ૮/૪/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ      

મળે માનવદેહ અવનીપર જીવને,જે ગત જન્મના કર્મથી મળી જાય
પવિત્રરાહે જીવન જીવવા શેરડી આવ્યા,જે પવિત્રકર્મથી જીવી જાય
....એવા એ વ્હાલા માનવી થયા,જે હિંદુમુસ્લીમને માનવતા આપી જાય.
માનવદેહને સંબંધ કર્મથી જે જીવનમાં,પ્રેરણા આપતા દેહને સમજાય
સાંઈબાબા એવ્હાલા યોગી થયા,જે જીવનમાં પવિત્રપ્રેરણા આપીજાય
જગતમાં ધર્મને પકડીને ચાલવુ,એ પળેપળ દેહને સમજણ આપી જાય
પવિત્ર પ્રેરણાકરી બાબાએ શેરડીથી,કે શ્રધ્ધાશબુરીથી શાંંતિ મેળવાય
....એવા એ વ્હાલા માનવી થયા,જે હિંદુમુસ્લીમને માનવતા આપી જાય.
નિરાધારદેહથી આવ્યા શેરડીમાં,જ્યાં દ્વારકામાઈથી જીવનમાંમદદથાય
મળેલદેહથી પરમાત્માને પ્રાર્થના કરી,જે માનવદેહને પરમપ્રેમ દઈ જાય
અનેકદેહથી ભારતદેશમાં જન્મ્યા,એજ પ્રભુનો પાવનપ્રેમ સૌથી મેળવાય
જીવનમાં ધર્મની પ્રેરણામાં સમજાયુ,કે માનવદેહથી શ્રધ્ધાસબુરીથી પુંજાય
....એવા એ વ્હાલા માનવી થયા,જે હિંદુમુસ્લીમને માનવતા આપી જાય.
============================================================
« Previous PageNext Page »