April 8th 2021
###
###
. .જોગી જલીયાણ
તાઃ૮/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખતા જીવનમાં પવિત્રરાહ મળી,જ્યાં પરમાત્માની કૃપા થાય
મળેલ માનવદેહને સત્કર્મનો સાથ મળે,એ વિરબાઈનો સંગાથ થાય
.....પરમકૃપાળુ પરમાત્મા છે જીવનમાં,જે પવિત્ર પત્નિ વિરબાઈથી સમજાય.
વિરપુરમાં પવિત્રદેહ મળ્યો,જે માતા રાજમાઈને પિતા પ્રધાનથી મળે
જગતમાં ઠક્કર કુળને પવિત્ર કરવા,જીવનમાં પ્રભુની કૃપા મળી જાય
સત્કર્મનો સંગાથ મળ્યો પવિત્રરાહે,જે કાકાની દુકાન એ ચલાવી જાય
સમયની સાથે ચાલતા પવિત્ર કર્મથી,પરમાત્માની પાવનકૃપા મેળવાય
.....પરમકૃપાળુ પરમાત્મા છે જીવનમાં,જે પવિત્ર પત્નિ વિરબાઈથી સમજાય.
પ્રભાતે પરમાત્માને વંદન કરતા,પવિત્રરાહે કર્મ થતા એ જોગી કહેવાય
ના અભિમાનની કોઇચાદરઅડે,કે નામોહમાયાની સાંકળપણ અડી જાય
જલારામનુ પવિત્ર નામ માબાપની કૃપાએ મળ્યુ,જે જગતમાંય સચવાય
પત્નિ વિરબાઈ એ પવિત્રજીવ હતો,જે શ્રધ્ધાએ પ્રભુની સેવાકરવા જાય
.....પરમકૃપાળુ પરમાત્મા છે જીવનમાં,જે પવિત્ર પત્નિ વિરબાઈથી સમજાય.
હિંદુધર્મએ પવિત્રધર્મ જગતમાં,જે પ્રભુ અનેકદેહથી ભારતમાં જન્મી જાય
જગતમાં પવિત્રભુમીજ ભારતછે,જ્યાં પ્રભુએ દેહલીધા જેમંદીરથી સમજાય
મળેલ માનવદેહપર કૃપા કરી પરમાત્માએ,જે ભક્તિની રાહ આપી જાય
જીવનમાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજાકરતા,જીવને દેહથી મુક્તિ મળી જાય
.....પરમકૃપાળુ પરમાત્મા છે જીવનમાં,જે પવિત્ર પત્નિ વિરબાઈથી સમજાય.
##############################################################
April 7th 2021
***
***
. .પ્રભાતના દર્શન
તાઃ૭/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ અને પવિત્ર શક્તિશાળી,દુનીયામાં જે સુર્યદેવજ કહેવાય
પાવનરાહ જીવોના દેહને સવારથીજ મળે,જે માનવતા મહેંકાવી જાય
....જગતમાં સુર્યનારાયણ દેવનુ આગમન થતા,દુનીયાને સવાર આપી જાય.
પરમશ્રધ્ધાથી પ્રભાતે અર્ચના કરી,ૐ હ્રી સુર્યાય નમઃમંત્રથી વંદનથાય
અબજો વર્ષોથી દુનીયામાં,સવાર અને સાંજ આપી કૃપાજએકરી જાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે અવનીપર જન્મ મળતા મેળવાય
જગતમાં પ્રત્યક્ષદેવ સુર્યદેવજ છે,જે જગતમાં જીવોને સમયથી સમજાય
....જગતમાં સુર્યનારાયણ દેવનુ આગમન થતા,દુનીયાને સવાર આપી જાય.
હિંદુ ધર્મમાં ભારતમાં અનેક પ્રભુનાદેહથી,જન્મ લઈ ધર્મભક્તિ દઈજાય
અનેક મંદીરથી માનવદેહને ભક્તિએ પ્રેરી,જીવને જન્મમરણ મળી જાય
અવનીપરના આગમનનો સંબંધછે જીવને,જે થયેલ કર્મથી મળતો જાય
મળેલદેહને સમયે મૃત્યુ મળતા,પરમાત્મના દેહના મુર્તિથી દર્શન કરાય
....જગતમાં સુર્યનારાયણ દેવનુ આગમન થતા,દુનીયાને સવાર આપી જાય.
##############################################################
April 7th 2021

. . ંનિખાલસ ભક્તિ
તાઃ૭/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બારતદેશની ભુમીને પવિત્ર કરવા,પરમાત્માની પ્રેરણાએ મંદીર કરાય
નિખાલસ ભાવનાથી ભક્તિ કરતા,પવિત્ર દેવોની કૃપા જીવનમાં થાય
....એ પવિત્ર ભાવનાથી પુંજા કરતા,જીવપર પરમાત્માની પવિત્રકૃપા થઈ જાય.
જીવને સંબંધ અવનીપર મળેલદેહથી,પાવનકૃપાએ માનવદેહ મેળવાય
સૃષ્ટિના સર્જનહાર પરમાત્માજ છે,એ જગતના જીવોને સમયે સમજાય
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે નિખાલસ ભક્તિથી મળીજાય
પવિત્રધર્મ હિંદુ છે દુનીયામાં,જે અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
....એ પવિત્ર ભાવનાથી પુંજા કરતા,જીવપર પરમાત્માની પવિત્રકૃપા થઈ જાય.
માનવજીવનમાં કર્મનો સબંધ મળે,જે પવિત્રકુળને કૃપાએજ વધારી જાય
પરમાત્માની પાવનપ્રેરણા મળે,જે નિખાલસ ભક્તિથી પવિત્ર પુંજા કરાય
અનેકદેહથી પધાર્યા ભારતની ભુમીપર,એ પવિત્રનામથી અનેકમંદીર થાય
પવિત્રકૃપા મળે પ્રભુની,જે મળેલ દેહને પવિત્રરાહે લઈ મુક્તિ આપી જાય
....એ પવિત્ર ભાવનાથી પુંજા કરતા,જીવપર પરમાત્માની પવિત્રકૃપા થઈ જાય.
===============================================================
April 6th 2021
**
**
. .કૃપાની પવિત્રકેડી
તાઃ૬/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે માબાપનો જીવનમાં,જે મળેલદેહની જ્યોત પ્રગટાવી જાય
ભોલેભંડારીના લાડલા દીકરા શ્રીગણેશ,જે ગજાનંદ ગણપતિ પણ કહેવાય
....એવા પવિત્ર સંતાન જીવનમાં,જેમને માબાપની કૃપાની પવિત્રકેડી મળી જાય.
પવિત્ર શક્તિશાળી હિંદુધર્મમાં શંકર ભગવાન,જે ભોલેનાથથી ઓળખાય
ભારતમાં હિમાલયની પુત્રીપાર્વતી,એશંકર ભગવાનની જીવનસંગીની થાય
પાવનકૃપાએ જીવતા જીવનમાં,પુત્ર કાર્તિકેય અને પુત્રી અશોકસુંદરી થાય
પવિત્ર ભગવાનનુ કુળ ધરતીપર જન્મ્યુ,જેની શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ કરાય
....એવા પવિત્ર સંતાન જીવનમાં,જેમને માબાપની કૃપાની પવિત્રકેડી મળી જાય.
શંકર ભગવાનને બમબમભોલે મહાદેવ હરથી પુંજાય,સંગે પાર્વતીનેય પુંજાય
પવિત્રકેડી જીવનમાં ગણપતિને મળી,જે રીધ્ધી સિધ્ધીના પતિદેવ થઈ જાય
જગતમાં એભાગ્યવિધાતા કહેવાય,સંગે ગણપતિને વિધ્નવિનાયકપણ કહેવાય
તેમનાજીવનમાં પવિત્રસંતાન થયા,જે શુભ અને લાભથી જગતમાં ઓળખાય
....એવા પવિત્ર સંતાન જીવનમાં,જેમને માબાપની કૃપાની પવિત્રકેડી મળી જાય.
#################################################################
April 6th 2021
. .અંજનીના સંતાન
તાઃ૬/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જયહનુમાન જયહનુમાન એ રામભક્ત,જે માતા અંજનીના લાડલા સંતાન
પિતા પવનદેવનાય પુત્ર જગતમાં,જે મહાવીર બજરંગબલીથીય ઓળખાય
....એવા લાડલા દીકરા હતા,જે અજબશક્તિશાળી થઈ શ્રીરામને મદદ કરી જાય.
પવિત્રદેહ મળ્યો માતા અંજનીની કૃપાએ,એ પવનદેવના પ્રેમથી જન્મીજાય
કુદરતની પાવનકેડી પકડી જીવનમાં,જે પ્રભુએ લીધેલદેહ શ્રીરામનો કહેવાય
અવનીપર આફતઅડીં શ્રીરામને,જે ભાઇ લક્ષ્મણને બેહોશ થતાજ સમજાય
પવિત્રશક્તિશાળી હનુમાને કૃપાકરી,જે ઉડીને સંજીવની લાવી બચાવી જાય
....એવા લાડલા દીકરા હતા,જે અજબશક્તિશાળી થઈ શ્રીરામને મદદ કરી જાય.
મળેલ માનવદેહથી જીવનમાં મદદકરી,એ રાજા દશરથના દીકરાથી મેળવાય
પવનદેવની કૃપા એ ઉડીને ગયા,જ્યાં શ્રીરામની પત્ની સીતાને શોધી લવાય
પરમાત્માએ ભારતમાં દેહ લીધો,જેમને મહાવીરનો સાથ જીવનમાં મળી જાય
હનુમાન શ્રીરામ,લક્ષ્મણને ઉડાવી લાવી,રાજા રાવણનુ એ દહનપણ કરી જાય
....એવા લાડલા દીકરા હતા,જે અજબશક્તિશાળી થઈ શ્રીરામને મદદ કરી જાય.
=================================================================
April 5th 2021
***
***
. .શ્રી ભોલેભંડારી
તાઃ૫/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,એ ભોલેભંડારી શ્રી શંકર કહેવાય
માતા પાર્વતીના એપતિદેવ છે,જે શંકર ભગવાનને દુધ અર્ચના કરી પુંજાય
.....ભારતની ધરતીપરએ પરમ શક્તિશાળી દેવ છે,જે પવિત્રગંગાને વહાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભક્તોપર,જે ૐ નમઃશિવાયથી તેમને વંદન કરાય
હિમાલયના પુત્રી પાર્વતી તેમની જીવનસંગી થાય,જે પવિત્ર માતા કહેવાય
પવિત્રદેહથી જન્મ્યા ભારતદેશમાં,જે પવિત્રગંગા નદીથી અમૃત લાવી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતા ભક્તોપર,ભોલેભંડારીની પવિત્રકૃપા સમયે મળી જાય
.....ભારતની ધરતીપરએ પરમ શક્તિશાળી દેવ છે,જે પવિત્રગંગાને વ થાયહાવી જાય.
સોમવારના દીવસે સવારમાં ધુપદીપ કરી,પુંજા કરતા ધરમાંજ કૃપા થઈ જાય
મળેલ દેહ પર પરમકૃપાએ જીવપર કૃપા થાય,જે જીવનમાં સુખ આપી જાય
ભોલેનાથના સંતાન શ્રીગણૅશ,શ્રીકાર્તીકેયઅનેદીકરી અશોકસુંદરીથી ઓળખાય
શ્રી ગણેશ એ ભારતમાં સીધ્ધી વિનાયક,અને વિધ્નહર્તા શ્રીગણેશજી કહેવાય
.....ભારતની ધરતીપરએ પરમ શક્તિશાળી દેવ છે,જે પવિત્રગંગાને વહાવી જાય.
###############################################################
April 4th 2021
***
***
. .લાગણી અને માગણી
તાઃ૪/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને સમજી ચાલતા જીવનમાં,ના કોઇ લાગણી કે માગણી શોધાય
ધરતીપરના આગમંથી માનવદેહને,ગત જન્મના દેહના કર્મથી મેળવાય
....પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જીવનમાં ના કોઇજ અપેક્ષા કદી રખાય.
માનવદેહને સમયને સમજીને ચાલતા,જીવનમાં ના માગણી કોઇ રખાય
મળે સાથ જીવનમાં જે થયેલ કર્મથી,ના કોઇજ માગણી પણ રહી જાય
અવનીપરના આગમનને સમયનોસંબંધ,જે મળેલદેહને સત્કર્મથી મળીજાય
કુદરતની આલીલા જગતમાં મળેલદેહપર,એ પવિત્રકર્મથી પાવનકરી જાય
....પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જીવનમાં ના કોઇજ અપેક્ષા કદી રખાય.
પરમાત્માએ પવિત્રદેહ લીધા ભારતમાં,જે દેહને જન્મમરણથીજ સ્પર્શી જાય
મળેલ માનવદેહના જીવનમાં, પ્રભુનીકૃપા મેળવવા ધુપદીપથી પુંજન કરાય
સમય પ્રમાણે ચાલતા બાળપણ,જુવાની અને અંતે ઘડપણ દેહને મળીજાય
ના કોઇજ માગણી જીવનમાં રખાય,સંગે મળેલદેહથીજ લાગણીને સચવાય
....પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જીવનમાં ના કોઇજ અપેક્ષા કદી રખાય.
################################################################
April 4th 2021
<<
>>
. .માતા દુર્ગાની કૃપા
તાઃ૪/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ માતા છે અવનીપર,જે પરમકૃપાળુ માતા દુર્ગાથી ઓળખાય
સમયસંગે ચાલતાજ હિંદુધર્મમાં,માતાની પાવનકૃપાએ પવિત્રજીવન જીવાય
....પુંજન કરતા માતાને વંદન કરી,ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય.
મળે માતાની કૃપા ભક્તને જીવનમાં,જે નવરાત્રીમાં નવ સ્વરૂપને પુંજાય
પવિત્ર શક્તિશાળી માતા હિંદુધર્મમાં,એ મળેલદેહપર માતાની કૃપા થાય
શ્રધ્ધાથી માતાને ધુપદીપ કરી વંદન કરતા,પુજ્ય માતાનો પ્રેમ મળીજાય
મળેલદેહને થઈ રહેલા કર્મનો સંબંધ,જે જીવને આવનજાવનથી સમજાય
....પુંજન કરતા માતાને વંદન કરી,ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય.
અવનીપર અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરે,જે માતાની પુંજા કરાવી જાય
મળે માતાનોપ્રેમ શ્રધ્ધારાખીને પુંજન કરતા,દેહપર કૃપાનો અનુભવ થાય
પવિત્ર પ્રસંગ નવરાત્રીનો હિંદુધર્મમાં,જેમાં માતાના નવસ્વરૂપનેજ પુંજાય
મળેલ માતાના દેહથી ભારતદેશમાં,રાજા મહીસાસુરને માતાદુર્ગા મારીજાય
....પુંજન કરતા માતાને વંદન કરી,ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય.
###############################################################
April 3rd 2021

. .પવિત્ર પ્રેમ જ્યોત
તાઃ૩/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,જે માનવદેહને પાવનરાહે લઈ જાય
મળે પવિત્ર પ્રેમ જીવનમાં,એ મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય
....શ્રધ્ધાથી જીવનમા ભક્તિ કરતા,પરમાત્મા કૃપાએ પવિત્રપ્રેમ મળતો જાય.
માનવદેહને કર્મનો સંબંધ છે,જે જીવને મળતા દેહોને કર્મ કરાવી જાય
પાવનપ્રેમ મળે જીવનમાં,જે પવિત્રરાહે જીવતા માનવનો પ્રેમ મળીજાય
જીવનમાં માગણી કે નાકોઇ અપેક્ષા રહે,એજ નિખાલસ પ્રેમથી દેખાય
અવનીપર મળેલ માનવદેહને સંબંધ કર્મનો,જે પવિત્ર ભક્તિથી સચવાય
....શ્રધ્ધાથી જીવનમા ભક્તિ કરતા,પરમાત્મા કૃપાએ પવિત્રપ્રેમ મળતો જાય.
નિખાલસરાહે જીવનજીવતા દેહપર,ભગવાનની પાવનકૃપા દેહને મળીજાય
પવિત્ર પરમાત્માના દેહની માળાથી પુંજનકરતા,પરમ પવિત્રપ્રેમ મેળવાય
આંગણેઆવી પ્રભુનીકૃપા મળે,જે જીવનાદેહને પરિવારસહિત આનંદથાય
માનવદેહને નિખાલસ પ્રેમીઓનો સાથ મળે,જે તકલીફથી બચાવી જાય
....શ્રધ્ધાથી જીવનમા ભક્તિ કરતા,પરમાત્મા કૃપાએ પવિત્રપ્રેમ મળતો જાય.
=============================================================
April 3rd 2021

. .શ્રીરામ ભક્ત
તાઃ૩/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપ્રેમ મળ્યો શ્રીરામનો,જે બજરંગબલી મહાવીરથી ઓળખાય
જે માતા અંજનીના લાડલાદીકરા,જગતમાં પવનપુત્ર પણ કહેવાય
....એવા પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત થયા,જે હનુમાનજી કહેવાય.
મળેલદેહને પાવનરાહ મળી માતાનીકૃપાએ,શ્રીરામને મદદ કરી જાય
પિતા પવનદેવની કૃપાથઈ,જે આકાશમાં ઉડીને પર્વતને લાવી જાય
શ્રીરામના ભાઈ લક્ષ્મણ બેહોશીથી,બચાવવા સંગીવની આપી જાય
પાવનરાહની કેડીએ ચાલતા,પ્રભુ શ્રીરામને શ્રધ્ધાથી વંદન કરી જાય
....એવા પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત થયા,જે હનુમાનજી કહેવાય.
શ્રી રામના પવિત્રપત્નિ સીતાજીને,ઉઠાવી જઈ જંગલમાં લવાઈ જાય
હનુમાનને પ્રેરણા મળી કૃપાએ,જે સીતાને શોધી શ્રીરામને કહી જાય
લંકાના રાજા રાવણની આ કેડી,એ શ્રીહનુમાન શોધીને બચાવી જાય
પવિત્ર સીતાજીને લાવવા અંતે રાજા રાવણનુ લંકામાં દહન કરી જાય
....એવા પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત થયા,જે હનુમાનજી કહેવાય.
###########################################################