April 2nd 2021
**
**.
.પ્રત્યક્ષ કૃપાળુ
તાઃ૨/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ સંગે અજબ શક્તિશાળી દેવ,જગતમાં સુર્યદેવ કહેવાય
પવિત્રપ્રેમ જગતમાં મળે જીવનાદેહને,જે સમયે સવારસાંજ દઈજાય
....એ પવિત્ર શક્તિશાળી દેવછે,જે અવનીપર કાયમ પ્રત્યક્ષદર્શન આપી જાય.
પરમાત્માની પાવનકૃપા છે અવનીપર,એ મળેલદેહને સુખઆપીજાય
સુર્યદેવ જગતમાં પ્રત્યક્ષ દર્શન આપવા,સમયે સવારસાંજ દઈ જાય
અવનીપર જીવનેદેહમળે થયેલકર્મથી,જે પશુપક્ષીપ્રાણીકેમાનવ થાય
જકુદરતની આ લીલા છે ન્યારી.જે જીવને સમયની સાથે ચલાવીજાય
....એ પવિત્ર શક્તિશાળી દેવછે,જે અવનીપર કાયમ પ્રત્યક્ષદર્શન આપી જાય.
માનવદેહની જ્યોત પ્રગટે,જે ભારતમાં પ્રભુએ લીધેલદેહથી મળી જાય
પવિત્રધરતીજ ભારતની છે,જ્યાં અનેકદેહથી પરમાત્મા જન્મ લઈ જાય
પ્રભુએ દેહ જે દેવ અને દેવીઓની પાવનકૃપા,જે ધરતી પવિત્રકરીજાય
સુર્યદેવજ પરશક્તિશાળી દેવછે,જે દુનીયામાં દેહને સવારસાંજ દઈજાય
....એ પવિત્ર શક્તિશાળી દેવછે,જે અવનીપર કાયમ પ્રત્યક્ષદર્શન આપી જાય.
***************************************************************
April 2nd 2021
##
##
.ભક્તિનોજ સાગર
તાઃ૨/૪/૨૦૨૧. પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં અજબ પવિત્રદેશ ભારત છે,જેને પ્રેમથી હિંદુસ્તાન પણ કહેવાય
મળેલ માવવદેહના જીવને પવિત્રરાહમળે,જેહિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજન થાય
....એ પરમાત્માની પવિત્રકૃપા હિંદુ ધર્મપર,જે પવિત્રદેહથી જન્મ લઈ પધારી જાય.
દુનીયામાં પવિત્ર ભક્તિ હિંદુ ધર્મમાં છે,જે દુનીયામાં રહેતા દેહોથી દેખાય
પવિત્રધર્મની જ્યોત પ્ર્ગટાવી દુનીયામાં,જે સમયે હિંદુ મદીરોનેજ કરી જાય
શ્રધ્ધાભાવથી જીવન જીવતા હિંદુઓ,પવિત્ર ભક્તિની ગંગાનેજ વહાવી જાય
પરમકૃપા પરમાત્માનીછે જે ભારતની ભુમીમાં,જન્મલઈને પવિત્રકૃપા કરીજાય
....એ પરમાત્માની પવિત્રકૃપા હિંદુ ધર્મપર,જે પવિત્રદેહથી જન્મ લઈ પધારી જાય
હિંદુ ધર્મની જ્યોત પ્રગટી જગતમાં,જે અનેક પરમાત્માના દેહથી પ્રગટી જાય
દુનીયામાં પવિત્રદેશજ ભારત છે,જ્યાં જન્મથી દેહ મળે જીવનમાં પુંજા કરાય
શ્રધ્ધાથી ઘરમાં પૂંજા કરતા સમય સચવાય,દેહપર પરમાત્માની પાવનકૃપાથાય
અનેક જન્મલીધો છે પરમાત્માએ,જગતમાં પવિત્રધર્મથી ભક્તિનોસાગરવહીજાય
....એ પરમાત્માની પવિત્રકૃપા હિંદુ ધર્મપર,જે પવિત્રદેહથી જન્મ લઈ પધારી જાય.
પવિત્ર દેહથી પધાર્યા ભારત દેશમાં,જે અનેક દેવ અને દેવીઓથી જન્મી જાય
હિંદુ ધર્મને પવિત્રધર્મ કર્યો અવનીપર,જેમાં પવિત્ર અનેકદેહથી પ્રભુ આવીજાય
પરમાત્માના પવિત્રનામની માળા કરીને,ભાવનાથી હિંદુધર્મમાં ધુપદીપથી કરાય
પ્રભુની પાવનકૃપા મળે જીવનમાં,જે સત્કર્મથી જીવતા જીવને મુક્તિ મળી જાય
....એ પરમાત્માની પવિત્રકૃપા હિંદુ ધર્મપર,જે પવિત્રદેહથી જન્મ લઈ પધારી જાય.
##################################################################
April 1st 2021

. ગજાનંદ શ્રી ગણેશ
તાઃ૧/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં મનોકામનાનો સંગાથ મળે,જેને પુર્ણ કરવા શ્રધ્ધા રખાય
માનવજીવનમાં પ્રેરણા મેળવવા,ગજાનંદ શ્રી ગણેશનીજ પુંજા કરાય
....પાવનરાહે નિર્મળભાવનાથી ભક્તિ કરતા,ભક્તો પર પવિત્રકૃપા થઈ જાય.
અવનીપરનુ આગમન જીવના કર્મથી મળે,જે સમયસંગે ચલાવી જાય
માનવદેહ એજ પરમામાની કૃપા,જીવના દેહને સમજણ આપી જાય
પવિત્ર શ્રધ્ધાથી ભક્તિ કરતા જીવનમાં,પાવનરાહની કેડી મળી જાય
વિઘ્નવિનાયક શ્રીગણેશની કૃપા,જે જીવનમાં પરમશાંંતિ આપી જાય
....પાવનરાહે નિર્મળભાવનાથી ભક્તિ કરતા,ભક્તો પર પવિત્રકૃપા થઈ જાય.
અવનીપર અનેકદેહથી જીવનુઆગમન,જે દેહના જન્મમરણથી દેખાય
માનવદેહ એ પરમાત્માની કૃપા,જે મળેલ દેહને ભક્તિસંગે મળી જાય
જન્મ અને મરણ એ જીવના દેહને મળે,જગતમાં ના કોઇથી છટકાય
સમયસમજીને ચાલવા જીવનમાં,પાર્વતીમાતાના સંતાનનો પ્રેમ મેળવાય
....પાવનરાહે નિર્મળભાવનાથી ભક્તિ કરતા,ભક્તો પર પવિત્રકૃપા થઈ જાય.
=============================================================
April 1st 2021
***
***
. .પ્રગટે ભક્તિ જ્યોત
તાઃ૧/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંત જલારામે આંગળી ચીંધી જીવનમાં,જે જીવને ભક્તિ જ્યોત આપી જાય
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે સમયેજ પવિત્રકર્મને કરાવી જાય
....એ પવિત્રવ્હાલા સંત વિરપુરમાં થયા,જે અન્નદાનથી પરમાત્માની કૃપા મેળવી જાય.
માબાપના પ્રેમથી ઠક્કર કુળમાં જન્મ લીધો,જે વિરપુરના જલારામ કહેવાય
પવિત્રરાહ મળી જીવનમાં પરમાત્મા કૃપાએ,એ મળેલદેહના વર્તનથી દેખાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,પાવનકર્મની ભક્તિ જ્યોત પ્રગટી જાય
પરમકૃપા પ્રભુની થતા પત્નિ વિરબાઈ મળ્યા,જે પતિની શ્રધ્ધામાંજ જોડાય
....એ પવિત્રવ્હાલા સંત વિરપુરમાં થયા,જે અન્નદાનથી પરમાત્માની કૃપા મેળવી જાય.
અવનીપર જીવના આગમને દેહને કર્મ મળી જાય,જે જન્મોજન્મથી મેળવાય
પાવનકૃપા થાય પરમાત્માની મળેલદેહપર,જે જલારામબાપાના કર્મથી દેખાય
માનવદેહને નિર્મળ ભાવનાથી મદદ કરતા,પડોશીને એ ઇર્શાથી દેખાઈ જાય
જલારામના જીવનમાં પરમાત્માની કૃપા,જે પત્નિ વિરબાઈના વર્તનથી દેખાય
....એ પવિત્રવ્હાલા સંત વિરપુરમાં થયા,જે અન્નદાનથી પરમાત્માની કૃપા મેળવી જાય.
=====================================================================
April 1st 2021

. .પરમાત્માની કૃપા
તાઃ૧/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને પવિત્રપ્રેમથી પ્રેરણા આપી જાય
પવિત્રદેહ ધરતીપર લઈ શેરડીગામમાં આવી જઈ,જીવન પાવન કરી જીવી જાય
....પાવનધર્મની આંગળી ચીંધી માનવદેહને,ના હિંદુમુસ્લીમ ધર્મથી દુર રહી જીવન જીવાય.
પવિત્રવ્હાલા સાંઇબાબા પરમકૃપાથી,પરમાત્મા માનવદેહ લઈ શેરડી આવી જાય
શેરડી ગામમાં દ્વારકામાઈની કૃપા થઈ,જે મળેલદેહની માનવતાને પ્રસરાવી જાય
મળેદેહ જીવને જે ગતજન્મે થયેલ કર્મથી મેળવાય,નાકોઇજ જીવથી કદી છટકાય
અવનીપરના આગમનને સંબંધછે ધર્મનો,જે અનેકધર્મના પવિત્રદેવોની પુંજા કરાય
....પાવનધર્મની આંગળી ચીંધી માનવદેહને,ના હિંદુમુસ્લીમ ધર્મથી દુર રહી જીવન જીવાય.
હિંદુધર્મમાં અનેક સ્વરૂપથી પરમાત્મા પધાર્યા,જે અનેક મંદીરોમાં પુંજાથી સમજાય
પવિત્રધર્મ મુસ્લીમછે જગતમાં,ના પરમાત્મા અલ્લાહનો કોઇજ ફોટો જગતમાં હોય
સાંઇબાબાનો લીધેલદેહ એપવિત્રકૃપા ધરતીપર,જે માનવદેહની મહેંક પ્રસરાવી જાય
મને પવિત્રકૃપા કરવા પધાર્યા આંગણે,જે સમયે મને સાંઇબાબાનો પ્રેમ મળી જાય
....પાવનધર્મની આંગળી ચીંધી માનવદેહને,ના હિંદુમુસ્લીમ ધર્મથી દુર રહી જીવન જીવાય.
########################################################################
March 31st 2021
.
.પ્રભાતનુ આગમન
તાઃ૩૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમકૃપા સુર્યનારાયણની છે,જે અજબશક્તિશાળી દેવ કહેવાય
ભારતની ધરતીપર પવિત્ર શ્રધ્ધાથી,સવારમાંજ શ્રીસુર્યદેવને અર્ચના કરાય
....હિંદુ ધર્મંમાં પરમાત્માને સવારથી,પુંજા કરી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય.
મળેલ માનવદેહપર ભગવાનની કૃપાછે,જે જીવને પવિત્ર્રરાહ બતાવી જાય
ધરતીપર જીવના દેહોને પરમકૃપાએ,સમયે સુર્યદેવ સવારર્સાંજ આપી જાય
અવનીપરના દેહને સમયસંગે ચાલવા,અબજો વર્ષોથી પવિત્રકૃપા કરી જાય
દુનીયામાં સુર્યનારાયણજ દેવ છે,જે પવિત્ર જીવન જીવવાજ બચાવી જાય
....હિંદુ ધર્મંમાં પરમાત્માને સવારથી,પુંજા કરી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય.
માનવદેહને જીવનમાં સરળતા મળે,એજ જન્મ મળતા પવિત્રકર્મ થઈ જાય
સુર્યદેવ એજ પરમશક્તિશાળી દેવ છે,જે જગતના જીવોને સુખી કરી જાય
જન્મ મળે જીવને જે ગતજન્મના કર્મથી,અવનીપર આવનજાવન મળી જાય
પાવનકૃપા મળે સુર્યદેવની મળેલ દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય
....હિંદુ ધર્મંમાં પરમાત્માને સવારથી,પુંજા કરી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય.
#############################################################
March 31st 2021
#
#
. .સમયની સમજ
તાઃ૩૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની અજબલીલા છે અવનીપર,જે સમયસંગે ચાલતા સમજાય
મળેલદેહને સમયસંગે જીવન જીવતા,ના કોઇ તકલીફ મળતી જાય
....એ પરમાત્માની પવિત્ર કૃપા જગતપર,જે જીવને મળેલ દેહથી જીવાય.
જીવને મળેલદેહ એ કર્મનીકેડી,જે ગતજન્મે થયેલ કર્મથી મેળવાય
અવનીપર પ્રાણી,પશુ,પક્ષી અને માનવદેહ,એ આગમન કહેવાય
માનવદેહને પરમાત્માની કૃપામળે,જેસમયની સમજથી બચાવીજાય
પરમકૃપા અવનીપર પ્રભુની,જે અજબરાહે મળેલદેહને સ્પર્શી જાય
...એ પરમાત્માની પવિત્ર કૃપા જગતપર,જે જીવને મળેલ દેહથી જીવાય.
મળેલદેહને ઉંંમરનો સંબંધ છે,જે સમજવા સમયને સાચવીને જવાય
જીવને સંબંધ છે દેહથી જે કર્મથી સમજાય,ના કોઇથીય દુર રહેવાય
પવિત્રકર્મ એજ પરમત્માની કૃપા છે,જે દેહને અંતે મુક્તિ આપીજાય
સરળજીવનની રાહમળે મળેલદેહને,જ્યાં મળેલ સમયની સમજ થાય
....એ પરમાત્માની પવિત્ર કૃપા જગતપર,જે જીવને મળેલ દેહથી જીવાય.
*********************************************************
March 31st 2021
**
**
. .ના અપેક્ષા
તાઃ૩૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે સમય સાથે મેળવાય
કુદરતની આપાવનકૃપા જગતમાં,એ અનેકદેહથી જીવને લાવી જાય
....અવનીપર આગમન થાય જીવનુ,જે ગતજન્મે થયેલ કર્મથી મળતુ જાય
શ્રધ્ધા ભાવનાથી પરમાત્માની ભક્તિ કરતા,જીવનમાં કૃપા થઈ જાય
માનવદેહ એ દેહ છે જેને,સમયની સમજણ પ્રભુના પ્રેમથી મળીજાય
અનેક દેહથી પરમાત્માએ જન્મ લીધો,જે ભારતને પવિત્રદેશ કરીજાય
પવિત્રમાતાના દેહપણ લીધા,શ્રધ્ધાથી માતાની પુંજાએ કૃપામળી જાય
.....અવનીપર આગમન થાય જીવનુ,જે ગતજન્મે થયેલ કર્મથી મળતુ જાય.
માનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે અનેક રીતેજ જીવનમા થઈ જાય
પ્રેમથી પરમાત્માની પુંજા કરતા,દેહના જીવને પાવનરાહે પ્રેરણા થાય
મળે માતાની પાવનકૃપા દેહને,જે મળેલ દેહને ના અપેક્ષાથી જીવાય
આવી આંગણે કૃપા મળે માતાની,ના મંદીરની કોઇ જરૂર પડી જાય
....અવનીપર આગમન થાય જીવનુ,જે ગતજન્મે થયેલ કર્મથી મળતુ જાય.
***********************************************************
March 31st 2021
##
##
. .શ્રધ્ધાળુ પ્રેમ
તાઃ૩૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,જે મળેલ જીવનમાં સુખ આપી જાય
શ્રધ્ધાભાવનાથી પુંજન કરી વંદન કરતા,પરમપ્રેમથી ધનનીવર્ષા કરી જાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
મળેલદેહને કર્મનોસંબંધ છે,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય
માનવજીવનમાં શ્રધ્ધાથી પુંજા કરતા,જીવપર પાવનકૃપા પ્રભુની થઈ જાય
પરમાત્માએ પવિત્રદેહો લીધા ભારતમાં,અને પવિત્રમાતાના દેહો લઈ જાય
પવિત્ર લક્ષ્મીમાતા હિંદુ ધર્મમાં,જે માનવજીવનમાં ધનલક્ષ્મીમાતાથી પુંજાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
શ્રધ્ધારાખી ધુપદીપ કરી વંદનકરતા,પવિત્ર જીવનની રાહ કૃપાએ મેળવાય
પવિત્રદેવી છે હિંદુ ધર્મમાં,જેમના પવિત્ર પતિદેવ વિષ્ણુ ભગવાન કહેવાય
પ્રેમની વર્ષા થાય જીવનમાં પતિદેવની,જ્યાં તેમના પગને વંદન કરી જાય
અદભુતકૃપાનો પ્રેમ મને મળ્યો માતાનો,જે જીવનમા અનુભવ આપી જાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
માતાલક્ષ્મીની પવિત્રકૃપામળે જીવનમાં,જે કુળને પવિત્ર્રરાહે સુખ આપીજાય
પરમકૃપાળુ દેવ શ્રી વિષ્ણુભગવાન છે,એ પત્નિ લક્ષ્મીથી ધનવર્ષા કરીજાય
માનવદેહને સમયની સાંકળનો સ્પર્શ,જે મળેલદેહને કર્મની કેડીથી સમજાય
પવિત્રરાહની આંગળી ચીંધી માતાએ,જે જીવનમાં મંત્રકરી માળાથી પુંજાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
################################################################
March 30th 2021

. .પરમકૃપાળુ પ્રેમ
તાઃ૩૦/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાંકળ એ સંબંધદેહનો,જે જીવનમાં અનેકરાહે મેળવાય
પવિત્રપ્રેમ એ નિખાલસ ભાવનાથી મળે,ના મોહમાયા અડી જાય
.....એ પરમકૃપાળુ પ્રેમ પ્રભુની પ્રેરણાથી,માનવદેહને સમયે મળી જાય.
મળેલ માનવદેહને સમયસંગે ચાલવા,સવારસાંજને સમજીને ચલાય
કુદરતની પવિત્રકૃપા મળેલદેહ પર,જે જીવનાદેહને કર્મકરાવી જાય
પરમકૃપાળુ પરમાત્માનો પ્રેમછે,જે શ્રધ્ધાથી પુંજા કરનારને સમજાય
પવિત્રદેહથી ભારતમાં પધાર્યા,એ પરમાત્માની પાવનકૃપાથી દેખાય
.....એ પરમકૃપાળુ પ્રેમ પ્રભુની પ્રેરણાથી,માનવદેહને સમયે મળી જાય.
જન્મ મળેલ દેહને સમયસંગે,બાળપણ,જુવાની,ઘડપણ મળતુ જાય
કર્મ એજ જીવના દેહને સ્પર્શે,જે અવનીપર જન્મમ્રરણ આપી જાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,સમયે કોઇ તકલીફ નાથાય
શાંંતિની કૃપા થાય મળેલદેહને,જ્યાં વડીલોના આશિર્વાદ મળીજાય
.....એ પરમકૃપાળુ પ્રેમ પ્રભુની પ્રેરણાથી,માનવદેહને સમયે મળી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&