March 30th 2021

માતા પાર્વતીપુત્ર

** જય શ્રી ગણેશ - Photos | Facebook**

           .માતા પાર્વતીપુત્ર

.તાઃ૩૦/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ     

માતા પાર્વતીના લાડલા દીકરા,હિંદુ ધર્મમાં એ ભાગ્યવિધાતાય કહેવાય
પવિત્રકૃપા મળી પિતા શંકરની,જે પ્રભુનાદેહથી શ્રીગણેશથી ઓળખાય
.....એ પવિત્ર સંતાનથી જન્મ્યા ભારતમાં,જે પરમાત્માના દેહથી મળી જાય.
જગતમાં હિંદુધર્મ પવિત્ર ધર્મ છે,જ્યાં પરમાત્માની કૃપા દેહથી મેળવાય
અનેક પવિત્ર દેહથી પરમાત્માનુ આગમન થયુ,જે પવિત્રભુમી કરી જાય
શ્રધ્ધાભાવથી જીવનમાં ભક્તિ કરતા,જીવને મળેલદેહથી પવિત્રકર્મ કરાય
શંકરભગવાનને ભોલેનાથ પણ કહેવાય,જે ભાગ્યવિધાતાના પિતા કહેવાય
.....એ પવિત્ર સંતાનથી જન્મ્યા ભારતમાં,જે પરમાત્માના દેહથી મળી જાય.
મળેલદેહના પવિત્રકર્મથી માબાપનો પ્રેમમળતા,વિઘ્નવિનાયકથી ઓળખાય
શ્રી ગણેશને સંસારી જીવનમાં,પત્નિ તરીકે રિધ્ધી સંગે સિધ્ધી મળી જાય
ભાઈ કાર્તિકેય મળ્યા અને બહેન અશોકસુંદરી મળીએ માબાપની કૃપાથઈ
કુટુંબમાં પુત્રી સંતોષી અને પુત્ર શુભાઅનેલાભ થયા,જે કુળને વધારી જાય 
.....એ પવિત્ર સંતાનથી જન્મ્યા ભારતમાં,જે પરમાત્માના દેહથી મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
March 30th 2021

પવિત્ર સંતાન

## ભગવાન શ્રી હનુમાનજી વિષે | Camp Hanumanji##

.            .પવિત્ર સંતાન   

તાઃ૩૦/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
માતા અંજનીના લાડલા સંતાન,જગતમા શ્રીરામના ભક્ત હનુમાન કહેવાય
અવનીપરના આગમનથીજ બોલાવાય,એજ પવનદેવના પુત્રથીય ઓળખાય
....એ અજબ શક્તિશાળી પવિત્રદેહ છે,જે બજરંગબલી મહાવીર હનુમાન કહેવાય.
પવિત્ર આશિવાદ મળે પરમાત્માના દેહને,જે અજબશક્તિથી મદદ કરી જાય
રાજા દશરથના સંતાન શ્રીરામ કહેવાય,પત્નિ સીતાને હનુમાન બચાવી જાય
આકાશમાં ઉડીને શોધીલાવ્યા સીતાજીને,જે આવીને પ્રભુશ્રીરામને કહી જાય
લંકાના રાજારાવણના દુશ્કર્મને પકડી,રામભક્ત હનુમાન રાવણનુ દહ કરીજાય
....એ અજબ શક્તિશાળી પવિત્રદેહ છે,જે બજરંગબલી મહાવીર હનુમાન કહેવાય.
પવિત્રસંતાન માતાઅંજનીના ને પિતાપવનપુત્ર,ભારતની ધરતી પવિત્ર કરી જાય
જગતમાં એ બજરંગબલી પણ કહેવાય,સમયે એસુવર્ચલાના પતિદેવ પણ થાય
હિંદુધર્મમાં અજબશક્તિશાળી દેહ છે,જે જગતમાં રામભક્તથી પણ ઓળખાય
સવારમાં ઉઠીને પુંજા કરતા હનુમાનને,ૐ હં હનુમંતે નમો નમઃથી વંદન કરાય 
....એ અજબ શક્તિશાળી પવિત્રદેહ છે,જે બજરંગબલી મહાવીર હનુમાન કહેવાય.
####################################################################

March 29th 2021

ભોલેનાથને વંદન

** Webdunia Archives**

           .ભોલેનાથને વંદન

તાઃ૨૯/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    
પવિત્રદેહથી ભારતમાં જન્મ લીધો,દુનીયામાં પાવનકૃપા કરી જાય
પરમાત્માની કૃપા સમયપર,જે દુનીયામાં શંકર ભગવાનથી પુંજાય
....પવિત્રપ્રેમ મળે શ્રધ્ધાળુ ભક્તોને,જે બમબમ ભોલે મહાદેવ બોલી જાય.
પવિત્ર ગંગાને લઈને આવ્યા ભારતમાં,એ જગતમાં પવિત્ર કહેવાય
જન્મ લીધો જે ભોલેનાથ,મહાદેવ,શંકર ભગવાનથીય ઓળખાયછે
પરિવારની કૃપા કરવા,રાજા હિમાલયની પુત્રી પાર્વતીના પતિ થાય
જે અનેકનામથી બોલાય,એપાર્વતીપતિ,ઉમાપતિ ભોલેનાથ કહેવાય
....પવિત્રપ્રેમ મળે શ્રધ્ધાળુ ભક્તોને,જે બમબમ ભોલે મહાદેવ બોલી જાય.
હિંદુધર્મમાં શંકર ભગવાનના શિવલીંગપર,દુધ અર્ચનાથી પુંજા થાય
પવિત્રસંતાન વિઘ્નવિનાયક શ્રીગણેશ,જગતમાં ભાગ્યવિધાતાકહેવાય
કાર્તિકેયએ પણ સંતાન થયા,ને દીકરી અશોક સુંદરીથી ઓળખાય
શંકરભગવાન ખુબજ શક્તિશાળી,સંગે માતા પાર્વતી પવિત્ર કહેવાય
....પવિત્રપ્રેમ મળે શ્રધ્ધાળુ ભક્તોને,જે બમબમ ભોલે મહાદેવ બોલી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

 

 

 

 

March 29th 2021

ભક્તિનો સંગાથ

^^આપો ટુકડો, હરિ આવે ઢૂકડો^^
.           . ભક્તિનો સંગાથ 
  
તાઃ૨૯/૩/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્ર આશિર્વાદ મળ્યા માબાપના,જે મળેલદેહને પાવનરાહ આપી ગઈ
જીવને મળેલદેહપર પવિત્રકૃપા થઈ,એ કુળદેવી કાળકામાતાની કૃપા થઈ
....ંમાનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
શ્રધ્ધાભાવે મળેલ દેહથી સોમવારે,શંકર ભગવાનને ૐનમઃશિવાયથી પુંજાય
પવિત્રકૃપા મળે મા પાર્વતીની,અને ગણપતિ સંગે રીધ્ધીસિધ્ધીનોય મેળવાય
જીવને માનવદેહ મળે માબાપથી,જે બાળપણ,જુવાની,ઘડપણ આપી જાય
મળેલજન્મને પાવનકરવા ભક્તિનો સંગાથ મળે,જે માબાપની કૃપા કહેવાય
....ંમાનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
જીવનમાં ભજનભક્તિનો કોઇ સમય નથી,શ્રધ્ધાથી સમય મળતા પુંજા કરાય
ભારતમાં અનેકદેહથી પરમાત્મા પધાર્યા છે,જે દુનીયામાં પવિત્ર દેશ કહેવાય
પ્રેરણાકરી મળેલદેહના જીવને,નામંદીર,મસ્જીદ,ચર્ચની જરૂર ઘરમાં પુંજાથાય
જીવથી નાકૃપા કે મોહમાયાની અપેક્ષા રખાય,એ કળીયુગમાં અસરથીદેખાય
....ંમાનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
***************************************************************

	
March 28th 2021

હોળી આવી

###how-to-do-holi-pujan-know-right-method-so-you-can-get-progress###

.            .હોળી આવી

તાઃ૨૮/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રતહેવાર આજે અમેરીકામાં ઉજવાય,જેને હેંદુ ધર્મમાં હોળી કહેવાય
શ્રધ્ધાથી પુંજાકરી હિંદુ ધર્મી સૌ,પુંજાકરી વધાવી હોળીનુ દહન કરી જાય
....એવો પવિત્રપ્રસંગ ઉજવાય હિંદુધર્મનો,દુનીયામાં હિંદુઓજ સમયે ઉજવી જાય.
પુંજન કરી હોળીનુ સૌ ભક્તોપર,કંકુ વરસાવીને સૌને ગરબે ઘુમાવી જાય
પરમકૃપા મળે ભક્તોને પરમાત્માની,જે સમયે પ્રસંગ ઉજવતાસૌને સમજાય
હિંદુધર્મમાં અનેક પવિત્ર પ્રસંગ વર્ષમાં ઉજવાય,જે પ્રભુનીકૃપા આપી જાય
માનવદેહને સમય સંગે ચાલવા,પરમાત્માની પવિત્ર પ્રેરણાજ જગતમાં થાય
....એવો પવિત્રપ્રસંગ ઉજવાય હિંદુધર્મનો,દુનીયામાં હિંદુઓજ સમયે ઉજવી જાય.
દર્શન કરી હોળીને વંદન કરતા,પરમાત્માનો પવિત્ર પ્રેમ ભક્તોને મળી જાય
દુનીયામાં હિંદુધર્મની પ્રેરણા ભારતથીમળે,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય
પ્રસંગનો પ્રેમ એ પરમાત્માની કૃપા છે,જે મળેલદેહના જીવને સમયે મેળવાય
આજકાલને નાકોઇ રોકી શકે,પણ સમયસાથે ચાલતા પરમાત્માની કૃપા થાય
....એવો પવિત્રપ્રસંગ ઉજવાય હિંદુધર્મનો,દુનીયામાં હિંદુઓજ સમયે ઉજવી જાય.
################################################################

 

March 28th 2021

જય મા દુર્ગા

નવરાત્રી/ જગત જનની માં અંબાની આરતી

.           .જય મા દુર્ગા 

તાઃ૨૯/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેમની ગંગા વહે દુનીયામાં,શ્રધ્ધાથી માતાને વંદન કરતા મેળવાય
પરમકૃપાળુ માતાદુર્ગાનો મંત્ર,ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાથાય
....શ્રધ્ધા રાખીને પુંજન કરતા,નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપની પુંજા કરાય.
માતાનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જે સમયે સત્કર્મનો સંગાથ આપી જાય
સમયસંગે ચાલવા કૃપા મળે દેહને,એ શ્રધ્ધાભાવનાથી પુંજન કરાવી જાય
આંગણે આવી કૃપાજ મળે જીવનમાં,જ્યાં પ્રભાતે માતાને ધુપદીપ કરાય
પાવનરાહે જીવનજીવવા કૃપામળે માતાની,જીવનમા સુખશાંંતિ મળી જાય
....શ્રધ્ધા રાખીને પુંજન કરતા,નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપની પુંજા કરાય.
પરમ શક્તિશાળી માતા હતા ભારતમાં,જે રાજા મહિસાસુરનેય મારી જાય
શ્રધ્ધારાખીને માતાની પુંજા કરતા,જીવનમાં નાકોઇજ તકલીફ મળતી જાય
મારા જીવનમાં પવિત્રમાતા દુર્ગાની કૃપા છે,જે જીવનમાં સુખ આપી જાય
માનવજીવનમાં નાકોઇજ અપેક્ષા રહે,કે નાકોઇજ માગણી જીવનમાં રખાય
....શ્રધ્ધા રાખીને પુંજન કરતા,નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપની પુંજા કરાય.
##############################################################
March 27th 2021

સમયનો સંગાથ

**સંગાથ જીવનને તરતું રાખે છે - Sandesh**

.          .સમયનો સંગાથ

તાઃ૨૭/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને જીવનમાં અનેકકર્મનો,સંગાથછે જેઅવનીપર મેળવાય
આગમનથી જીવને સમયનોસ્પર્શ થાય,જે મળેલદેહની ઉંમરથી સમજાય
....સમયને સમજી ચાલતા પરમાત્માનીકૃપા થાય,જે પવિત્રકર્મની રાહ આપી જાય.
જીવને મળતા દેહને બાળપણ,જુવાની અને ધડપણ સમયે મળતા જાય
દેહને કર્મનોસંબંધ જીવનમાંમળે,જે સમજીને ચાલતા નાતકલીફ મેળવાય
પવિત્રરાહને પકડી ચાલવા સવારમાં,શ્રધ્ધાથી ભગવાનની પુંજા થઈ જાય
ઉંમરને સમજી ચાલતા માબાપના આશીર્વાદથી,ભણતરની રાહને પકડાય
....સમયને સમજી ચાલતા પરમાત્માનીકૃપા થાય,જે પવિત્રકર્મની રાહ આપી જાય.
જન્મ મળે જીવને ગતજન્મના કર્મથી,જે અવનીપર જન્મથી સમજાઈ જાય
અનેકદેહનો સંબંધ જીવને,જે પશુ,પક્ષી,પ્રાણીઅને માનવીથી મળતો જાય
માનવદેહને પરમાત્માની કૃપાથી,શ્રધ્ધારાખતા જીવનમાં પવિત્ર્રરાહ મળીજાય
મારુ તારુની સમજણને છોડીને ચાલતા જીવને,પવિત્રકર્મથી મુક્તિમળી જાય 
....સમયને સમજી ચાલતા પરમાત્માનીકૃપા થાય,જે પવિત્રકર્મની રાહ આપી જાય.
#################################################################
March 27th 2021

મળેલ પ્રેમ જ્યોત

સવારે અને સાંજે દીવો પ્રગટાવવા થી તમારા બધા દુ: ખ થશે દૂર, જાણો તેના ફાયદા અને ઉપાય

.          .મળેલ પ્રેમ જયોત

તાઃ૨૭/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માનવદેહ પર પ્રભુનીકૃપા થાય,જે શ્રધ્ધાથી માતાની પુંજાકરતા દર્શન થાય
એ જીવને મળેલ પ્રેમની જ્યોત પ્રગટે,જે મળેલદેહનો જન્મસફળ કરી જાય
.....અજબકૃપાળુ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રભાવનાથી પુંજા કરાવી જાય
જીવને સંબંધ ગતજન્મના થયેલ કર્મથી,જે ધરતીપર આવન જાવન આપી જાય
કુદરતની અજબલીલા અવનીપર,જે અનેકરાહે શ્રધ્ધાથી થયેલ કર્મથી મળીજાય
પવિત્રમાતાના દેહ લીધા ભારતમાં,એ જીવોને પાવનરાહની પ્રેરણા આપી જાય
હિંદુ ધર્મની પવિત્ર જ્યોત અવનીપર પ્રગટી છે,જે પવિત્ર મંદીરથીય મળી જાય
.....અજબકૃપાળુ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રભાવનાથી પુંજા કરાવી જાય
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,શ્રધ્ધાભાવથી પુંજન કરી ના અપેક્ષા રખાય
આંગણે આવી પવિત્રકૃપા મળે પરમાત્માની,જે દેહને સવારસાંજથી મળતી થાય
પવિત્ર સ્વરૂપ હિંદુ માતાના છે,જે જીવનમાં મળૅલ પ્રેમ જ્યોતથી અનુભવ થાય
શ્રધ્ધારાખીને માતાની પુંજા કરી વંદન કરતા,જીવનમાં દેહને પાવનરાહ મળીજાય
.....અજબકૃપાળુ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રભાવનાથી પુંજા કરાવી જાય
*******************************************************************
March 26th 2021

પ્રેમાળ માતા

###Saraswati Vandana - Ya kundendu Tushar | કાઠિયાવાડી ખમીર###

.           .પ્રેમાળ માતા 

તાઃ૨૬/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

તાલી પાડીને ભજન ગાતાજ,પરમાત્માની પાવન કૃપા પણ થાય
પ્રેમાળ માતા સરસ્વતીનો પ્રેમમળૅ,માતાજી સીતાર વગાડી જાય
....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય.
મળેલ માનવદેહને ધર્મથી સંગાથમળે,હિંદુ ધર્મમાં અનુભવ થાય
અનેકદેહ લીધા છે પરમાત્માએ,જે ભારતદેશને પાવન કરી જાય
પવિત્ર પરિવારથી જીવતા મળેલદેહને,જીવનમાં પરમઆનંદ થાય
કલમપકડી ચાલતા દેહને પવિત્રકૃપા,માતા સરસ્વતીની મળીજાય
....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય.
પવિત્ર ધર્મમાં અનેકરાહે કૃપા મળે,જે માનવદેહને કર્મથી દેખાય
નિર્મળભાવથી પરમાત્માની ભક્તિ કરતા,જીવનમાં સુખ મેળવાય
અનેક માતાના દેહ લીધા છે હિંદુ ધર્મમાં,એ માતાની પુંજા કરાય
જીવને મળેલદેહને માતાની કૃપાએ,જીવને અંતે મુક્તિ મળી જાય
....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય.
ભણતરની રાહ મળે સંતાનને,સમય સંગે સફળતા પણ મળી જાય
અનેકરાહે મળેલદેહ જીવનમાં રાહ મેળવી જાય,એજ કૃપા કહેવાય
મળેલદેહના મગજને માતાના પ્રેમે,માનવદેહથી પવિત્રરાહ મેળવાય
જીવનમાં કલમ,કલા,નૃત્યકેનાટક જોઈને,અનેકને ખુબ આનંદથાય
....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય.
**************************************************************
 

March 26th 2021

પરમ કૃપાળુ

સૂર્ય ને જળ અર્પિત કરતા સમયે ના કરો આ ભૂલ નહિ તો સૂર્યદેવ થઇ જશે નારાજ

.          .પરમ કૃપાળુ  

તાઃ૨૫/૩/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પરમ કૃપાળુ સંગે,અજબ શક્તિશાળી સુર્યદેવ જ કહેવાય
દુનીયામાં સુર્યના આગમનથી,સવારપડે જે જીવોને કર્મ કરાવી જાય
....એવા પવિત્ર કૃપાળુ અને અજબ શક્તિશાળી જગતમાં સુર્યદેવ કહેવાય.
સવારમાં સુર્યનારાયણને શ્રધ્ધાથી,અર્ચના સંગે દર્શન કરી વંદન કરાય
અનંત પવિત્રકૃપાળુ ધરતીપર,જે અવનીપરના જીવોને સમયથી દેખાય
હિંદુધર્મના જીવોને એભક્તિરાહથી દેખાય,જે પ્રભાતે દર્શનથી સમજાય
સુર્યદેવને સવારે શ્રધ્ધાથીદર્શન કરી,ૐ હ્રીંમ સુર્યાય નમંઃથી પુંજનથાય
....એવા પવિત્ર કૃપાળુ અને અજબ શક્તિશાળી જગતમાં સુર્યદેવ કહેવાય.
પવિત્રદેહ સમયસંગેહતો ભારતમાં,જે જગતપર શક્તિધારીથૉ ઓળખાય
માનવદેહને સંસાર મળે સમયે,એમની જવનસંગીની રાંદલમાતા કહેવાય
પાવનકૃપા મળે ભક્તોને,જે સવારના દર્શને સુર્યસ્નાનથીજ દેહ સચવાય
એવા કૃપાળુ છે પવિત્રદર્શનથી,વર્ષોથી ધરતીપર સવારસાંજ આપી જાય 
....એવા પવિત્ર કૃપાળુ અને અજબ શક્તિશાળી જગતમાં સુર્યદેવ કહેવાય.
############################################################

	
« Previous PageNext Page »