February 26th 2021

. .પવિત્રકૃપાળુ
તાઃ૨૬/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્માની કૃપા છે,જગતમાં એ સુર્યનારાયણથી ઓળખાય
અબજો વર્ષોથી ભુમીપર કૃપા કરે,જે જીવનમાં સવારસાંજથીજ મેળવાય
...અજબ શક્તિશાળી એ દેવ છે,જગતમાં ૐ હ્રી સુર્યાય નમઃથીજ પુંજન થાય.
અવનીપર મળેલદેહને સંબંધ કર્મનો,જે જીવને આવનજાવન આપી જાય
માનવદેહ એ કૃપા પરમાત્માની કહેવાય,મળેલદેહને સમજણ મળી જાય
સુર્યદેવની પરમકૃપા ધરતીપર,જે જગતમાં દેહને દીવસરાતથીજ મેળવાય
સમયને સમજી ચાલતા માનવદેહને,મંદીરમસ્જીદ અને ચર્ચમાં દર્શન થાય
...અજબ શક્તિશાળી એ દેવ છે,જગતમાં ૐ હ્રી સુર્યાય નમઃથીજ પુંજન થાય.
સુર્યનારાયણની સવારમાં અર્ચનાસંગે દર્શનકરતા,શરીરનુ સ્વાસ્થ સચવાય
મળેલદેહને નાકોઇ દવા કે તપાસની જરૂર પડૅ,નાઆર્થીક તકલીફ થાય
એજકૃપા સુર્યદેવની મળેલદેહ પર,એ સરળ જીવનનો સંગાથ આપી જાય
પરમાત્માએ અનેકદેહ લીધા ભારતમાં,જે જન્મમરણના સંબંધથીજ દેખાય
...અજબ શક્તિશાળી એ દેવ છે,જગતમાં ૐ હ્રી સુર્યાય નમઃથીજ પુંજન થાય.
##############################################################
February 25th 2021
##
##
. .સમયનો સ્પર્શ
તાઃ૨૫/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુરના વાસી શ્રીજલારામે આંગળી ચીંધી,ના કોઇથી સમયને છોડાય
મળેલદેહથી સમય સમજીને ચાલતા,જીવપર પરમાત્માની કૃપા થઈ જાય
.....પવિત્રરાહે ચાલતા જલારામ,અન્નદાન કરીને નિરાધારીઓને બચાવી જાય.
પાવનકર્મ કરવા પ્રભુકૃપાએ,પત્નિવિરબાઇ જીવનમાં સંગાથ આપી જાય
મોહ અને માયાને દુર રાખતા જીવનમાં,પરમાત્માની પાવનરાહ મેળવાય
સમયની સાથેચાલતા કાકાની દુકાનમાથી,ભોજનની વસ્તુઓ આપી જાય
ખોટી નજર મળી પડોશીને,જે ઇર્ષાએ જલારામની ખોટી રાહ કહી જાય
.....પવિત્રરાહે ચાલતા જલારામ,અન્નદાન કરીને નિરાધારીઓને બચાવી જાય.
જીવનમાં નાકોઇથી સમયથી છટકાય,સમયસમજીને ચાલતા પ્રભુકૃપા થાય
ધર્મની પાવનરાહ પકડી જીવનમાં,નામંદીર,મસ્જીદ,ચર્ચને જીવનમાં શોધાય
પવિત્રશ્ર્ધ્ધાથી પત્નિએ સાથઆપ્યો,ત્યાં પ્રભુ ઝોળીઝંડો આપી ચાલી જાય
જગતમાં સંસારી ભક્ત થયા જલારામ,ના જીવનમાં દેખાવની રાહ મેળવાય
.....પવિત્રરાહે ચાલતા જલારામ,અન્નદાન કરીને નિરાધારીઓને બચાવી જાય.
*************************************************************
February 25th 2021

. .બાબાની કૃપા
તાઃ૨૫/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખીને વંદન કરતાજ,શેરડીવાસી સાંઇબાબાની કૃપા મેળવાય
મળેલદેહના જીવને પાવનરાહ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી સમજાય
....મળેલ માનવદેહને અવનીપર,અનેક કર્મથી જીવનની રાહ પણ મળતી જાય.
પવિત્રકૃપા સંત સાંઇબાબાની શેરડીથી,જીવને પવિત્ર કામ કરાવી જાય
બાબાએ આંગળી ચીંધી માનવદેહને,ના કોઇ ધર્મકર્મનો અપેક્ષા રખાય
પાવનકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવને મળેલદેહથી સમજાઈ જાય
મળેલદેહથી શેરડીમાં આવ્યા,જ્યાં દ્વારકામાઈની પાવનકૃપા મળી જાય
....મળેલ માનવદેહને અવનીપર,અનેક કર્મથી જીવનની રાહ પણ મળતી જાય.
માનવદેહને સંબંધછે શ્રધ્ધાનો,જીવથી ના અલ્લા ઈશ્વરથી અલગ રખાય
પવિત્રદેહ મળ્યો સાંઇબાબાનો,જે પવિત્ર શંકર ભગવાનની કૃપા કહેવાય
શ્રધ્ધાસબુરીને પાવનરાખતા જીવનમાં,વ્હાલા સાંઈબાબાનીકૃપા મળીજાય
ૐ શ્રી સાંઈનાથાય નમઃથી પુંજાકરતા,મળેલદેહના જીવને મુક્તિ દઈજાય
....મળેલ માનવદેહને અવનીપર,અનેક કર્મથી જીવનની રાહ પણ મળતી જાય.
##############################################################
February 24th 2021

. ભગવાનની લીલા
તાઃ૨૪/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર દેહ મળે જીવને,જે મળેલદેહના કર્મની કેડીએ મેળવાય
અજબ ભગવાનની લીલા જગતમાં,જે મળેલ માનવદેહને સમજાય
....પવિત્રકૃપા ભારતદેશપર કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
શ્રધ્ધાભાવથી પુંજન કરતા ભક્તોપર,ભગવાનની કૃપાજ થઈ જાય
મળેલદેહથીજ પાવનકર્મ થાય,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
પાર્વતીના સંતાન ગણેશજી,જગતમાં સિદ્ધી વિનાયકથી ઓળખાય
પરમાત્માએ અનેકદેહ લીધા,જે ભક્તોને ભક્તિનીરાહ આપી જાય
....પવિત્રકૃપા ભારતદેશપર કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
હિંદુ ધર્મને પવિત્ર કરવા પરમાત્માએ દેહલીધા,જે ભક્તોને સમજાય
સમય સંગે ચાલવા ભગવાનના દેહથી,નિર્મળ ભાવનાથી કર્મ કરાય
ભારતને પવિત્ર કરી અવનીપર,મળેલદેહના જીવને મુક્તિ મળીજાય
અદભુત કૃપા એ ધરતીપર,જ્યાં જીવને આવનજાવનથી છોડી જાય
....પવિત્રકૃપા ભારતદેશપર કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
=============================================================
February 23rd 2021
.
પ્રેમથી પધારો
તાઃ૨૩/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રશ્રધ્ધાથી પુંજન કરતા ભક્તો પર,માતા અંબાની કૃપા થઈ જાય
શ્રધ્ધા રાખીને પ્રાર્થના કરે,માતા તમે આરાશુરથી પ્રેમથી પધારી જાવ
....મળેલદેહને આશીર્વાદ આપી,જીવને અવનીપરના આગમનથી બચાવી જાય.
જય અંબે મા જય અંબે માના સ્મરણ સંગેજ,ધરમાં આરતી કરી જાય
માતાનો પવિત્રપ્રેમ મળે દેહને.જે પાવનરાહે જીવને પ્રેરણા આપી જાય
પવિત્ર ભારતદેશના આરાશુરમાં દેહ લીધો,જે માતાની કૃપા જ કહેવાય
નિર્મળભાવનાથી ભક્તિકરતા ભક્તોપર,માતાની જીવને શાંંતિ મળીજાય
....મળેલદેહને આશીર્વાદ આપી,જીવને અવનીપરના આગમનથી બચાવી જાય.
આરાશુરથી માતાજી પેમથી પધારો,અમારા ધરમાં પવિત્રકૃપા પણ થાય
તાલીઓના તાલ સંગે વંદન કરતા,માતાની પાવન દ્ર્ષ્ટિજ જીવનમાં થાય
એ મળેલદેહનાજીવને પવિત્રકર્મ કરાવે,જે જીવને કર્મબંધનથી છોડી જાય
પવિત્રકૃપા એજ માતાનોપ્રેમ ભક્તિથી,જીવનમાં નાકોઇ અપેક્ષા અડીજાય
....મળેલદેહને આશીર્વાદ આપી,જીવને અવનીપરના આગમનથી બચાવી જાય.
################################################################
February 22nd 2021

. નિર્મળ જ્યોત
તાઃ૨૨/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે મળેલ માનવદેહને,એ પરમાત્માની કૃપા કહેવાય
જીવને અનેકકર્મની પ્રેરણા થાય,જે દેહને પાવનરાહ આપી જાય
...એ પ્રેમની નિર્મળજ્યોત પ્રગટાવી જાય,જે દેહને સુખનોસાગર આપી જાય
પવિત્રકર્મની રાહમળે દેહને,જે પરમાત્માની પાવનકૃપા આપી જાય
અદભુતલીલા કુદરતની થાય,જે જીવને મળેલદેહથી સમયે સમજાય
પાવનકૃપાએ દેહને રાહ મળે,જે જીવને પવિત્ર ભક્તિરાહ મેળવાય
મળેલદેહને પરમાત્માની કૃપામળે,ત્યાં પવિત્ર નિખાલસ ભક્તિ થાય
...એ પ્રેમની નિર્મળજ્યોત પ્રગટાવી જાય,જે દેહને સુખનોસાગર આપી જાય
પવિત્ર કૃપા માતાની મળે દેહને,એ જીવનમાં પાવનકર્મ કરાવી જાય
અનેકદેહ લીધા માતાએ ભારતદેશમાં,જે પવિત્ર ધરતી જગતમાં થાય
જીવને મળે માનવદેહ અવનીપર,એ ગત જન્મે થયેલ કર્મથી મેળવાય
પવિત્રકર્મની રાહ મળે મળેલ દેહને,જ્યાં શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરાય
...એ પ્રેમની નિર્મળજ્યોત પ્રગટાવી જાય,જે દેહને સુખનોસાગર આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 22nd 2021
***
**
. શ્રી મહાદેવ
તાઃ૨૨/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના પતિ મહાદેવ,જગતમાં શંકર ભગવાનથીય ઓળખાય
પવિત્રશક્તિશાળી દેહ ભારતમાંલીધો,જે હિમાલયપર ગંગા વહાવીજાય
.....પવિત્રપ્રેમ મળ્યો હિમાલયનીપુત્રી પાર્વતીનો,જે ભોલેનાથની પત્નિ થઈ જાય.
પવિત્રદેહ લીધો અવનીપર,જે હિંદુ ધર્મની શાન જગતમાં વધારી જાય
મળેલ માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય
પરમાત્માએ અનેકદેહ લઈ પવિત્ર ધરતી કરી,જે મળેલદેહને શાંંતિ થાય
હરહર ભોલે મહાદેવથી પુંજનથાય,ત્યાંજ માતા પાર્વતીની ક્રૂપા મળીજાય
.....પવિત્રપ્રેમ મળ્યો હિમાલયનીપુત્રી પાર્વતીનો,જે ભોલેનાથની પત્નિ થઈ જાય.
પવિત્રકૃપા માતા ગંગાની છે,અર્ચના કરતા મળેલદેહને મુક્તિ મળી જાય
પરમકૃપાળુ ભોલેનાથ છે,સંતાન શ્રી ગણેશ ભાગ્યવિધાતાથીજ ઓળખાય
અનેક નામ મળ્યા મહાદેવને,જે શંકર,ભોલેનાથ,ત્રિશુલધારી પણ કહેવાય
પાવનકૃપા મળે શ્રધ્ધાભક્તિથી પુંજન કરતા,જીવનમાં પાવનકર્મ થઈ જાય
.....પવિત્રપ્રેમ મળ્યો હિમાલયનીપુત્રી પાર્વતીનો,જે ભોલેનાથની પત્નિ થઈ જાય.
################################################################
,
February 21st 2021

. પ્રેમ મળે માતાનો
તાઃ૨૧/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળ્યો પવિત્ર પ્રેમ માતા સરસ્વતીનો,જે કલમની પવિત્રકેડીએ લઈ જાય
પાવનકૃપા મળતા જીવનમાં કલમપકડી,એજ માતાની કૃપાથી મળી જાય
....એ કલમની પવિત્ર માતા છે જગતમાં,કલમપ્રેમીઓની પવિત્ર કલમથી દેખાય.
પવિત્રકૃપા મળે માતાની ભક્તને,એ શ્રધ્ધા રાખીને વંદન કરતા મળી જાય
શબ્દની કેડીને પકડતા કલમ ચાલતીજ થાય,જે સન્માનને પાત્ર કરી જાય
અનેક રચનાઓ જીવનમાં કલમથી થાય,જેથી કલમપ્રેમીઓને આનંદ થાય
માતા સરસ્વતીને ધુપદીપથી અર્ચના કરતા, પાવનકૃપાનો લાભ મળી જાય
....એ કલમની પવિત્ર માતા છે જગતમાં,કલમપ્રેમીઓની પવિત્ર કલમથી દેખાય.
શ્રધ્ધાથી ભક્તિનાસાગરમાં રહેતા,પાવનપ્રેમની વર્ષા માનવદેહ પર થઈજાય
ૐ શ્રી સરસ્વત્યાય નમઃના મંત્ર જાપથી,પાવનકૃપા મળતા કલમથી દેખાય
મળ્યો માતાનો પ્રેમ પ્રદીપને શ્રધ્ધાએ,જે પવિત્રકલમની કેડીથી લખાઈ જાય
પાવનકલમની રાહ પકડાય ભક્તથી,એજ માતાની પાવનપવિત્રકૃપા કહેવાય
....એ કલમની પવિત્ર માતા છે જગતમાં,કલમપ્રેમીઓની પવિત્ર કલમથી દેખાય.
##############################################################
February 20th 2021

. .રામ ભક્ત
તાઃ૨૦/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપવિત્ર શ્રીરામના ભક્ત હનુમાન,જગતમાં બજરંગબલી પણ કહેવાય
ભારતમાં દેહલીધો પરમાત્માએ,જે શ્રીરામના નામથી શ્રધ્ધાથી પુંજનથાય
....એ શ્રીરામના પરમભક્ત થયા હનુમાનજી,જે રામને સંસારમાં મદદ કરી જાય.
પિતાપવનદેવના સંતાન કહેવાય,જે માતા અંજનીના દીકરાથી ઓળખાય
પાવનકૃપા મળી શ્રીરામની હનુમાનને,જે તેમને શ્રધ્ધા ભાવથી વંદન થાય
પરમશક્તિમળી કૃપાએ,જે શ્રીરામના ભાઈને સંજીવનીઆપી બચાવી જાય
એજ પવિત્રકર્મ જીવનમાં કરતાથયા,જે અનેકરીતે શ્રીરામને મદદ કરી જાય
....એ શ્રીરામના પરમભક્ત થયા હનુમાનજી,જે રામને સંસારમાં મદદ કરી જાય.
બજરંગબલી બળવાન સંગે બાહુબળી કહેવાય,એ પવિત્રકર્મ કરાવી જાય
લંકાના રાજા રાવણની કુબુધ્ધિએ,શ્રીરામની પત્નિ સીતાજીને ઉઠાવી જાય
હનુમાનજીને કૃપા મળી શ્રીરામની,ઉડીને સીતામાતાને લંકામાં શોધી જાય
પરમશક્તિશાળી એભક્ત થયા,રાજારાવણનુ લંકામાં દહનથી મૃત્યુકરી જાય
....એ શ્રીરામના પરમભક્ત થયા હનુમાનજી,જે રામને સંસારમાં મદદ કરી જાય.
================================================================
February 19th 2021
###
###
. .પવિત્ર પ્રેમનીરાહ
તાઃ૧૯/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ સાગરમાં પ્રેમથી રહેતા,પાવનરાહ મળે જીવને જે શાંંતિ આપી જાય
મળેલદેહને પાવનકૃપા મળે જીવનમાં,જે દેહને પવિત્ર પ્રેમનીરાહ આપી જાય
....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,મળેલદેહને પરમાત્માની અનંતક્ર્પા પ્રેમથી મળી જાય.
કર્મનીકેડી એ દેહનો સંબંધ જીવનમા,જે અવનીપરના આગમનથી સમજાય
માનવદેહ મળે જીવને જગતમાં,એ પરમાત્માની પાવનકૃપા થતા મળી જાય
જીવને અવનીપરનુ આગમન મળે,જે પ્રાણી પશુ સંગે માનવદેહથી મેળવાય
કુદરતની આઅજબલીલા ધરતીપર,મળેલદેહને અનેકકર્મનો સંબંધ આપીજાય
....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,મળેલદેહને પરમાત્માની અનંતક્ર્પા પ્રેમથી મળી જાય.
પરમાત્માએ અનેકદેહ લીધા ભારતમાં,જે હિંદુ ધર્મને પવિત્રરાહથી દોરી જાય
શ્રધ્ધાભાવનાથી પુંજન કરતા જીવનમાં,પાવનકૃપા જે દેહને સુખ આપી જાય
મળેલદેહને ના કોઇ તકલીફ મળે,કે જીવનમા કોઇ આશાઅપેક્ષા અડી જાય
એજ પવિત્ર પ્રેમનીરાહ મળેલદેહપર,જીવનમાં અનેકરાહે સુખપ્રેમથી મેળવાય
....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,મળેલદેહને પરમાત્માની અનંતક્ર્પા પ્રેમથી મળી જાય.
====================================================================