February 19th 2021

મળી ગયો પ્રેમ

Image result for મળી ગયો પ્રેમ

.           .મળી ગયો પ્રેમ 

તાઃ૧૯/૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળી ગયો પ્રેમ પરમાત્માનો,જ્યાં શ્રધ્ધા રાખીને ભક્તિ થાય
પવિત્રરાહ રાખીને પુંજન કરતા,જીવનમાં કુદરતની કૄપા થાય
.....એજ પવિત્રરાહ શ્રીકૄષ્ણમાં દેખાય,જ્યાં વાંસળી વગાડે રાધા મળી જાય.
અનંતકૃપાળુ પરમાત્મા છે ભારતમાં,ભક્તિ પારખી જન્મી જાય
દુનીયામાં પવિત્રદેશ કર્યો,જયાં પરમાત્માના અનેકદેહથી દેખાય
પવિત્રપ્રેમ રાધાનો મળ્યો શ્રી કૃષ્ણનો,દ્વારકામાં એ આપી જાય
એ કુદરતની કૃપા જે સમયની સાથે,માનવદેહને કર્મ કરાવીજાય 
....એજ પવિત્રરાહ શ્રીકૄષ્ણમાં દેખાય,જ્યાં વાંસળી વગાડે રાધા મળી જાય.
અવનીપરના આગમનને સંબંધ દેહનો,જે થયેલકર્મથી મળતોજાય
શ્રધ્ધાથી થયેલ પરમાત્માની ભક્તિ,જીવને મળેલદેહપર કૃપા થાય
પ્રેમનીકૃપા મળે મળેલ માનવદેહને,જે જીવનમાં શાંંતિ આપીજાય 
નાઅપેક્ષા નાકોઇ માયા અડે,એજ પવિત્ર જીવન પણ કરી જાય
પરમપ્રેમની ગંગા વહાવે જીવનમાં,અનેકનો પાવનપ્રેમ મળી જાય
....એજ પવિત્રરાહ શ્રીકૄષ્ણમાં દેખાય,જ્યાં વાંસળી વગાડે રાધા મળી જાય.
*********************************************************

 

February 18th 2021

નિર્મળ ભક્તિ ભાવના

**Image result for જલારામ**

.          નિર્મળ ભક્તિ ભાવના

તાઃ૧૮/૨/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલદેહને પાવનરાહ મળી જીવનમાં,જે પવિત્ર ભક્તિરાહ બતાવી જાય
શ્રધ્ધા ભાવનાથી પાવનકર્મ કરતા,વિરપુરના જલારામ સંતથી ઓળખાય
...વિરબાઈના એ પતિ કહેવાય,જે પવિત્રભાવનાથી નિરાધારને અન્નદાન કરી જાય.
નિર્મળ ભક્તિ ભાવનાને પકડી ચાલતા,મળેલ દેહ પર પ્રભુની કૃપા થાય
પવિત્રકર્મથી દેહને પાવનરાહ મળી,જે જીવનમાં પરમાત્મને વંદન કરીજાય
અવનીપરના આગમનને સાચવીને જીવતા,મળેલ દેહનુ કલ્યાણ થઈ જાય
એજ પાવનરાહ મળેલદેહની કહેવાય,જે જગતમાં હિંદુધર્મમાં સંત કહેવાય 
...વિરબાઈના એ પતિ કહેવાય,જે પવિત્રભાવનાથી નિરાધારને અન્નદાન કરી જાય.
ધર્મકર્મને સાચવી મળેલ દેહથી,સમયને સાચવી ચાલતા પવિત્રકર્મ કરીજાય
ના કોઈ અપેક્ષા જીવનમાં રાખી,કે ના કદી મોહમાયા જીવનમાં મેળવાય
કુદરતની પાવનકૃપા મળતા જીવને,મળેલદેહને નિખાલસભાવના મળી જાય
ભક્તિમાં પવિત્ર શ્રધ્ધા રાખીને કર્મ કરે,જે દેહથી અન્નદાનની રાહથીદેખાય
...વિરબાઈના એ પતિ કહેવાય,જે પવિત્રભાવનાથી નિરાધારને અન્નદાન કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 18th 2021

શ્રી સાંઇ બાબા

***Image result for સાંઇબાબા***
.           .શ્રી સાંઇબાબા

તાઃ૧૮/૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શેરડીવાસી વ્હાલા સાંઈબાબા,ૐ શ્રી સાંઇનાથાય નમઃ થીજ પુંજાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,દેહ પર બાબાની પાવનકૃપાજ થઈ જાય
...એજ અનંતકૃપાળુ બાબા છે,જે શેરડીથી પવિત્ર ભક્તિને પારખી આવી જાય.
માનવદેહને પવિત્રરાહ આપવા,શંકર ભગવાનની કૃપાએ દેહલઈ જાય
જીવને જન્મ મળતા દેહને ધર્મ મળે,જેને હિંદુ મુસ્લીમ એમ કહેવાય
ભારતમાં હિંદુધર્મમાં પવિત્રદેહ લીધા,મુસ્લીમમાં અલ્લાથી ઓળખાય
સાંઇબાબા આવ્યા અવનીપર,જે શ્રધ્ધા સબુરીથી પુંજન કરાવી જાય
...એજ અનંતકૃપાળુ બાબા છે,જે શેરડીથી પવિત્ર ભક્તિને પારખી આવી જાય.
દેહમળ્યા પછી ધર્મનો સંબંધછે દેહને,જે મળેલદેહ પર કૃપા કરી જાય
હિંદુધર્મમાં પરમાત્માકૃપાએ અનેકદેહલીધા,મુસ્લીમમાં અલ્લાહ કહેવાય
શ્રધ્ધાસબુરીની ઓળખાણ કરાવવા,શેરડીમાં સાંઇબાબાથી આવીજાય
પાવનકૃપા મળે બાબાની ભક્તોને,જે મળેલદેહને પવિત્રકર્મ કરાવીજાય
...એજ અનંતકૃપાળુ બાબા છે,જે શેરડીથી પવિત્ર ભક્તિને પારખી આવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 16th 2021

વસંત પંચમી

***આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-4.png છે***

.           વસંત પંચમી 
       (જન્મદીવસની શુભેચ્છા)
તાઃ૧૬/૨/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર વસંતપંચમી છેઆજે,જેમાં માતાસરસ્વતીને પુંજનથી વંદન થાય
પાવનકૃપા મળે માતાની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ધુપ આરતી કરાય
.....હિન્દુ ધર્મમાં અનેક પવિત્ર દીવસ છે,જેમાં શ્રધ્ધાથી પુંજન અર્ચન થાય.
મળે માનવદેહ એજ કૃપા પરમાત્માની,જે જીવને આગમન આપી જાય
થયેલ કર્મનો સંબંધ છે જીવને,એ અવનીપર જન્મમરણથીજ મળી જાય
પરમાત્માની પવિત્રકૃપા ધરતીપર,જે જીવને ગતજન્મના કર્મથી મેળવાય
પવિત્રધર્મ હિંદુછે જગતમાં,જે ધર્મમાં અનેકપવિત્ર તહેવારમાં પુંજન થાય
.....હિન્દુ ધર્મમાં અનેક પવિત્ર દીવસ છે,જેમાં શ્રધ્ધાથી પુંજન અર્ચન થાય.
ધુપદીપ પછી વંદન કરી આરતી કરાય,સંગે માતાને ભોગ પણ ધરાવાય
શ્રધ્ધાથી માતાની પુંજા કરતા,ૐ એમ મહાસરસ્વત્યે નમઃનુ સ્મરણ થાય
માતાની પાવનકૃપા માનવદેહને સમજણ આપે,જે જીવને શાંંતિ મેળવાય
પવિત્ર તહેવારની કૃપા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મલઈ જાય
.....હિન્દુ ધર્મમાં અનેક પવિત્ર દીવસ છે,જેમાં શ્રધ્ધાથી પુંજન અર્ચન થાય.
############################################################
February 15th 2021

ભોળા ભંડારી

Image result for ભોળા ભંડારી

.            ભોળા ભંડારી

તાઃ૧૫/૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હર હર ભોલે મહાદેવથી ભજન કરતા,ભોલેનાથની કૃપા મળી જાય
પવિત્રકૃપા શંકર ભગવાનની મળે,જગતમા અનેકનામથી ઓળખાય
.....એ પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
ભોળા ભંડારી કહેવાય ભગવાનને,જે ભક્તોને અનેકકૃપાથી સમજાય
ૐ નમઃ શિવાય સંગે દુધ અર્ચનાકરી,શિવલીંગને ધુપદીપથી પુંજાય
પવિત્રદેહ પરમાત્મા એ લીધો,જે સંગે માતાપાર્વતીના પતિ કહેવાય
અવનીપરના આગમનથી પાવનકર્મ થાય,જે ભક્તિમાર્ગ બતાવીજાય
.....એ પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
હિંદુ ધર્મને ઉજવળ કરવા ભગવાનની કૃપા,જે અનેકદેહથી મેળવાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા કૃપામળે,એ મળેલદેહને પવિત્રકરી જાય
પરમાત્માના કુળને આગળ લઇજવા,દીકરા ગણેશ કાર્તિક જન્મી જાય
સંગે અશોકસુંદરી એ દીકરી જન્મી જાય,જે ભોલેનાથના સંતાનકહેવાય
.....એ પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
************************************************************

,

February 15th 2021

લીલા કુદરતની

Image result for લીલા કુદરતની

.           .લીલા કુદરતની 

તાઃ૧૫/૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અદભુતલીલા કુદરતની અવનીપર,જે અનેક પાવનકર્મ કરાવી જાય
મળેલ માનવદેહને સત્કર્મનો સંગાથ મળે,જે પવિત્રરાહ આપી જાય
.....એજ પવિત્ર લીલા કુદરતની જીવપર,જે પવિત્રદેહને પાવનકર્મ કરાવી જાય.
પવિત્રકૃપા કુદરતની ભારતદેશપર,જે મળેલ દેહથી જગતમાં ઓળખાય
પરમાત્માએ અનેક દેહ લઈ પવિત્રભુમી કરી,જેને જગતમાં વંદન થાય 
હિંદુધર્મમાં પવિત્રરાહ બતાવી,જે મળેલદેહના જીવને મુક્તિઆપી જાય
જીવને મળેલદેહને પાવનરાહ આપી,જે શ્રધ્ધાભક્તિથી પુંજન કરી જાય
.....એજ પવિત્ર લીલા કુદરતની જીવપર,જે પવિત્રદેહને પાવનકર્મ કરાવી જાય.
પરમાત્માએ લીધેલદેહથી માનવીને,જીવનમાં પવિત્રકર્મની રાહ મળીજાય
કુદરતની અદભુતલીલા અવનીપર,જે અબજો વર્ષોથી ધરતીપર મેળવાય
પવિત્રકર્મમાં નાકોઇ આફતઅપેક્ષા અડી જાય,જે દેહના કર્મથીજ દેખાય
જગતમાં ના કોઈ આંબી શકે કર્મને,એજ કુદરતની પાવનકૃપાજ કહેવાય
.....એજ પવિત્ર લીલા કુદરતની જીવપર,જે પવિત્રદેહને પાવનકર્મ કરાવી જાય.
**************************************************************
February 14th 2021

સાગર ભક્તિનો

**Image result for સાગર ભક્તિનો**

.           .સાગર ભક્તિનો

તાઃ૧૪/૨/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અનેકદેહથી જીવને જન્મ મળે અવનીપર,જે થયેલ કર્મથી મેળવાય
અવનીપરનુ આવનજાવન એજ લીલા,એ જીવને સંબંધ આપી જાય
....જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી આવી જાય.
મળેલ માનવદેહને પવિત્રરાહમળે,જે પવિત્રધરતીપર કૃપાથી મેળવાય
પાવનકૃપા થઈ પરમાત્માની,એમાનવદેહને ભક્તિસાગરથી દોરી જાય 
અનેકદેહથી આગમન થતા પરમાત્માનુ,અનેક મંદીરમાં પુંજન કરાય
ભારતની પવિત્રભુમીમાં ભક્તિ મળે,જે મળેલદેહનુ કલ્યાણ કરી જાય
....જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી આવી જાય.
માનવદેહને શ્રધ્ધાભક્તિથી જીવતા,દેહના જીવને મુક્તિરાહ મળી જાય
પવિત્રકૃપા મળે મળેલદેહને,જે જીવનમાં પવિત્રશાંંતિ પણ આપી જાય
અનેક પવિત્ર મંદીર થયા શ્રધ્ધાથી,જ્યાં ભક્તિની પાવનરાહ મેળવાય
ધર્મ અને કર્મનો સંબંધ છે સમયથી,જે મળેલદેહને સદમાર્ગે લઈ જાય
....જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી આવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 14th 2021

નવદુર્ગા માતા

Image result for નવદુર્ગા માતા

.            નવદુર્ગા માતા            

તાઃ૧૪/૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જે ભક્તોથી નવદુર્ગા માતાને પુંજાય 
પવિત્ર નવ સ્વરૂપની પુંજાથાય,જે નવરાત્રીમાં ગરબે ઘુમાવી જાય
....એજ કૃપા માતાની ભારતપર,જે ધરતીને જગતમાં પવિત્ર કરી જાય.
પ્રથમ સ્વરૂપ લીધુ માતા શૈલપુત્રીનુ,જે પ્રથમ નોરતે પુંજન કરાય
કૃપા મળે ભક્તોના જીવનમાં,જે નવરાત્રીના પ્રથમ નોરતે મેળવાય
બીજા નોરતે બ્રહ્મચારિણી માતાને,ગરબે ઘુમી વંદન શ્રધ્ધાએ થાય
ત્રીજા નોરતે ચંદ્રઘંટામાતાને વંદન થાય,ચોથે કૃષ્માન્ડાને વંદન થાય
....એજ કૃપા માતાની ભારતપર,જે ધરતીને જગતમાં પવિત્ર કરી જાય.
પાંચમા નોરતે સ્કંદમાતાને પુંજાય,છઠા નોરતે માકાત્યાયનીને પુંજાય
નવરાત્રીના દીવસોને માતા પવિત્ર કરે,સાતમે મા કાલરાત્રીને પુંજાય
આઠમા નોરતે માતા મહાગૌરીને,ગરબે ધુમતા તાલી પાડીને ગવાય
પવિત્ર નવરાત્રીના નવમા દીવસે,મા સિધ્ધીદાત્રીને ગરબે વંદન થાય
....એજ કૃપા માતાની ભારતપર,જે ધરતીને જગતમાં પવિત્ર કરી જાય.
#########################################################

	
February 13th 2021

જ્યોત જીવની

Image result for જ્યોત જીવની

.           જ્યોત જીવની

તાઃ૧૩/૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે જીવપર પરમાત્માની કૃપા કહેવાય
થયેલ કર્મનોસંબંધ જીવને અવનીપર,અનેકદેહને આગમનવિદાય આપી જાય
.....પવિત્રકર્મની રાહ પકડીને જીવતા,થયેલકર્મ મળેલદેહથી જ્યોત જીવની પ્રગટી જાય.
માનવદેહ એ કૃપા પરમાત્માની જીવપર,જે પ્રાણી પશુ જાનવરથી છોડી જાય
નિખાલસ ભાવનાથી જીવતા મળેલદેહને,જીવનમાં નિર્મળભાવથી ભક્તિ થાય
પાવનરાહ મળે જીવનમાં નાકોઈ અપેક્ષાઅડે,ના મોહમાયાનો સ્પર્શ થઈ જાય
પરમાત્માની કૃપા મળે જીવનમાં,જે મળેલદેહના જીવની જ્યોત પ્રગટાવી જાય
.....પવિત્રકર્મની રાહ પકડીને જીવતા,થયેલકર્મ મળેલદેહથી જ્યોત જીવની પ્રગટી જાય.
શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતા જીવનમાં,પરમાત્માની કૃપાનો અનુભવ થઈ જાય
જીવને પવિત્રકૃપાનો અનુભવ થાય દેહથી,જે પવિત્રભક્તિનો માર્ગ આપી જાય
કુદરતની અજબલીલા અવનીપર,જે દેહને સતયુગ અને કળીયુગથી અનુભવાય 
પાવનપ્રેમ મળે દેહને થયેલ કર્મથી,ને પવિત્રકૃપા મળે જ્યાં શ્રધ્ધાએ પુંજા થાય
.....પવિત્રકર્મની રાહ પકડીને જીવતા,થયેલકર્મ મળેલદેહથી જ્યોત જીવની પ્રગટી જાય.
####################################################################
February 10th 2021

મળી જાય

***Image result for વિષ્ણુજી લક્ષ્મીમાતા***

.            .મળી જાય   

તાઃ૧૦/૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,મળેલ દેહને પવિત્ર કર્મ કરાવી જાય
પવિત્રપ્રેમ મળે લક્ષ્મી માતાનો,જે નિખાલસ કર્મથીજ મળી જાય
....મળેલદેહને સંબંધ છે થયેલ કર્મનો,જે જીવને જન્મમરણથી મેળવાય.
અવનીપર જીવને આગમનથી દેહ મળે,પવિત્રરાહ કૃપાથી મેળવાય
સમય સમજીને ચાલતા દેહને,શ્રધ્ધાભાવથી પરમાત્માની પુંજા કરાય
વિષ્ણુ ભગવાનની સાથે તેમના પત્નિ,લક્ષ્મી માતાને ધુપદીપ કરાય
પવિત્ર શ્લોકનુ સ્મરણકરી પુંજા કરતા,માતાપિતાની કૃપા મળી જાય
....મળેલદેહને સંબંધ છે થયેલ કર્મનો,જે જીવને જન્મમરણથી મેળવાય.
પુંજનકરી વંદનકરી માળા કરતા,પરમાત્મા દેહને સદમાર્ગે દોરી જાય
નાઅપેક્ષા કોઇજ જીવનમાં રહે,એજ પરમકૃપા પરમાત્માની કહેવાય
મળી જાય પવિત્રકૃપા લક્ષ્મી માતાની,ના કોઇજ તકલીફ અડી જાય
પવિત્રકર્મ જીવનમાં કરીને જીવતા,પરમાત્મા જીવનેમુક્તિ આપી જાય 
....મળેલદેહને સંબંધ છે થયેલ કર્મનો,જે જીવને જન્મમરણથી મેળવાય.
==========================================================
« Previous PageNext Page »