January 29th 2021

આશિર્વાદ મળ્યા

***પીએમ મોદી જન્મ દિવસે માતા હિરા બા ના આશિર્વાદ લેવા આવશે***
.          .આશિર્વાદ મળ્યા   

તાઃ૨૯/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળ્યા માતા હિરાબાના આશિર્વાદ,શ્રી નરેંદ્રભાઈથી પવિત્રરાહ મેળવાય
ગુજરાતીઓની શાન છે ભારતદેશમાં,જે અનેકરાહે દુનીયામાં એ દેખાય
....એવા વ્હાલા નરેંન્દ્રભાઈ ગુજરાતીઓની,પવિત્રરાહે ઓળખાણ કરાવી જાય.
નિર્મળભાવનાથી જીવનજીવતા,પ્રથમ એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ જાય
પવિત્ર ભારતદેશ દુનીયામાં,જ્યાં પરમાત્મા અનેક પવિત્રદેહથી આવી જાય
આશિર્વાદથી મળેલદેહને પાવનરાહે મળે,જે નરેંદ્રભાઈને સન્માન આપીજાય
ભારતને પવિત્રદેશ કર્યો અવનીપર,એ ગુજરાતીઓની અજબશક્તિ કહેવાય
....એવા વ્હાલા નરેંન્દ્રભાઈ ગુજરાતીઓની,પવિત્રરાહે ઓળખાણ કરાવી જાય.
શ્રધ્ધાભાવથી જીવન જીવતા કૃપા મળે,જે જીવનમાં પાવનરાહ આપી જાય
નિર્મળભાવનાએ કર્મ કરતા શ્રીનરેંદ્રભાઈ,એ ભારતના વડાપ્રધાન થઈ જાય
પવિત્રકર્મ જીવનમાં શ્રધ્ધાથીકરતા,ભારતના ગુજરાતીઓજ માન મેળવીજાય
ગુજરાતીઓની ગુજરાતી ભાષા પવિત્ર,જે કલમથીઅનેકલેખ જગતમાં વંચાય
....એવા વ્હાલા નરેંન્દ્રભાઈ ગુજરાતીઓની,પવિત્રરાહે ઓળખાણ કરાવી જાય.
##############################################################
January 28th 2021

અપેક્ષાનો આશા

.           .અપેક્ષાની આશા       

તાઃ ૨૮/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલદેહના મનમાં સમયની સાંકળ ચાલે,જે તેના વર્તનથી દેખાય
કળીયુગ સતયુગની સમજણથી જીવતા,નાઅપેક્ષાની આશા રખાય
....એજ વર્તન માનવદેહનુ,જે મળેલ માનવદેહના જન્મને સાર્થક કરી જાય.
આગમનનો સંબંધ એથયેલકર્મનો,જે ગતજન્મના વર્તનથી મેળવાય
કુદરતની આજ લીલા જગતમાં,ના કોઇજ જીવથી કદીય છટકાય 
પવિત્ર જીવનની રાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
ભારતની ભુમીને પાવન કરી પરમાત્માએ,જે પવિત્ર દેહથી દેખાય
....એજ વર્તન માનવદેહનુ,જે મળેલ માનવદેહના જન્મને સાર્થક કરી જાય.
મળે પરમાત્માના આશિર્વાદ દેહને,જ્યાં પરમાત્માની ભક્તિપુંજાથાય
માનવદેહના જીવને શાંંતિ મળે,જે જીવને અપેક્ષાથીજ દુર લઈ જાય
પવિત્રજીવનની રાહ મળે,એ પવિત્રદેહના આશિર્વાદે સત્કર્મ થઈજાય
સમયનીસાથે ચાલતા જીવનમાં,પરમાત્માની પાવનકૃપાએ આનંદથાય
....એજ વર્તન માનવદેહનુ,જે મળેલ માનવદેહના જન્મને સાર્થક કરી જાય.
*************************************************************
January 28th 2021

જલ્દી દોડજે

.             .જલ્દી દોડજે           

તાઃ૨૮/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવદેહ એ પરમાત્માની કૃપા,જે જીવને કર્મની રાહ આપી જાય
સમયનીસાથે ચાલતા રહેવા મળેલદેહથી,નિખાલસ જીવન મેળવાય
....અવનીપરના આગમનનો સંબંધ,ગત જન્મે થયેલ કર્મથીજ મળી જાય.
પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવના દેહથી સમજાતી જાય
માનવદેહ એજ કૃપા જીવ પર,જે પાવનરાહે જીવન જીવડાવી જાય
અનેકદેહનો સંબંધ અવનીપર,એ પશુપક્ષીમાનવદેહથી મળતો જાય
પવિત્રકૃપા મેળવવા ભક્તિરાહ પર,જલ્દી દોડજે મુક્તિરાહ મેળવાય
....અવનીપરના આગમનનો સંબંધ,ગત જન્મે થયેલ કર્મથીજ મળી જાય.
જીવને દેહથી થયેલ કર્મનો સ્પર્શ,એ જીવને આવનજાવન આપી જાય
માનવદેહ એ કર્મનો સંબંધ જીવનમાં,ના કોઇજ જીવથી કદી છટકાય
માગણી મોહને પારખી જીવન જીવતા,આફતથી જલ્દી દોડીને છોડાય
અદભુતલીલા અવનીપર પ્રભુની,જગતમાં ના કોઇ જીવથી કદી છ્ટકાય
....અવનીપરના આગમનનો સંબંધ,ગત જન્મે થયેલ કર્મથીજ મળી જાય.
###########################################################

 

 

 

January 28th 2021

मेरे सांईबाबा

Video : દર્શન કરો અમદાવાદના રામદેવનગરમાં આવેલા સાંઇ મંદિરના - Sandesh

.           .मेरे सांईबाबा            

ताः२८/१/२०२१              प्रदीप ब्रह्मभट्ट    

शेरडीवाले मेरे सांईबाबा,जगतमें भक्तोके दुःख प्रेमसे हरते है
पावनराहकी केडीमीली भक्तीसे,जीवनमें शांंतिभी मीलजाती है 
....पवित्रप्रेमका सागर मीला भक्तिसे,जो बाबाके आशिर्वादसे मील गया.
समयके साथ हम जहां चलतॅ है,वहां जीवनमे क्रुपा मीलती हे
अनंतप्रेमकी क्रुपा मीली श्रध्धासे,जो आशिर्वादसे मील जाती है
भोलेनाथकी पावनक्रुपा हुइ,जो शेरडीमे संत सांइबाबासे आगये
द्वारकामाईका साथ मीला बाबाको,जो पवित्र धरतीभी कर गये 
....पवित्रप्रेमका सागर मीला भक्तिसे,जो बाबाके आशिर्वादसे मील गया.
ॐ श्री सांइनाथाय नमः के स्मरणसे,शेरडीसेक्रुपा मील जातीहै
जन्ममरणका संबंध रहेता है जीवको,जो मानव देहका कर्म है
मळेल मानवदेहको ना नातजात अडे,जो मानवता महेंकाती है
श्रध्धा और सबुरीका संबंध देहको,जो बाबाने पावन कर दीया
....पवित्रप्रेमका सागर मीला भक्तिसे,जो बाबाके आशिर्वादसे मील गया.
********************************************************

  
January 27th 2021

જય લક્ષ્મી માતા

***ઘર કે ઓફિસમાં માતા લક્ષ્મીના આવા ફોટો રાખશો તો થશે નુકસાન અને અટકી જશે તમારી પ્રગતિ – Gujarat Live***

.          .જય લક્ષ્મી માતા  

તાઃ૨૭/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રદેહ લીધો ભારતની પવિત્રભુમી પર,માતાથી શાંંતિ આપી જાય
શ્રીલક્ષ્મીજીનો દેહ લીધો ભારતમા,જે શ્રીવિષ્ણુના પત્નીથી ઓળખાય
....એ માતાની પાવનકૃપા ભક્તોપર,જે ધનનીકૃપાથી દેહને સુખ આપી જાય.
ભારતની ભુમીમાં દેહ લીધો માતાથી,એ માનવદેહને પવિત્રરાહે દેખાય
શ્રધ્ધાભાવથી લક્ષ્મીમાતાની ભક્તિ કરતા,માતાની પાવનકૃપા પણ થાય
અવનીપરના આગમનમાં મળેલદેહને,હિંદુ ધર્મમાં પવિત્રભક્તિ મળીજાય
અનેક સ્વરૂપ લીધા પરમાત્માએ,જે પવિત્રપુંજનથી જગતમાં ઓળખાય
....એ માતાની પાવનકૃપા ભક્તોપર,જે ધનનીકૃપાથી દેહને સુખ આપી જાય.
પરમાત્માએ પવિત્રદેહ લીધો ભારતમાં,એ વિષ્ણુ ભગવાનથી આવી જાય
માતા લક્ષ્મીના એ જીવનસાથી થયા,જે અવનીપર શ્રી વિષ્ણુજી કહેવાય
દુનીયામાં ભારતદેશ જ પવિત્રદેશ છે,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય
મળેલદેહના જીવનુ એનશીબ કહેવાય,જે પવિત્રધરતી પર જન્મ લઈ જાય
....એ માતાની પાવનકૃપા ભક્તોપર,જે ધનનીકૃપાથી દેહને સુખ આપી જાય.
#############################################################

January 26th 2021

પવિત્ર દેહ

## sawan story read story why lord shiva like sawan 2020 so much– News18 Gujarati##

.           .પવિત્ર દેહ                  

તાઃ૨૬/૧/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

ભારતની ધરતીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહ લઈ જાય
માનવદેહનો જન્મ લઈને પધાર્યા,જે પવિત્ર નામથી ઓળખાય
...અવનીપર પવિત્રદેહ લઈ પધાર્યા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને,પાવનકૃપા કરવા આવી જાય
માબાપ એજ પવિત્રદેહ છે દુનીયામાં,જે જીવને દેહ આપી જાય
કૃપા કરવા અનેકદેહ લીધા પરમાત્માએ,જે પવિત્રભક્તિ દઈજાય
મળેલ માનવ દેહના જીવને પવિત્રરાહથી,અંતે મુક્તિ મળી જાય
...અવનીપર પવિત્રદેહ લઈ પધાર્યા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય.
જીવને મળેલદેહ એગતજન્મે કરેલકર્મથી,આવનજાવન મળી જાય
પાવનકૃપા મળે મળેલદેહને,જે પવિત્ર આશિર્વાદથી મળતા થાય
પરમાત્માના લીધેલ દેહને,શ્રધ્ધાભાવનાથી પુંજન કરી વંદન કરાય
મળે જીવના દેહને પાવનકૃપા,જે દેહના સત્કર્મના સાથથી દેખાય 
...અવનીપર પવિત્રદેહ લઈ પધાર્યા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય.
**********************************************************

 

January 25th 2021

નિખાલસતા

## આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-5.png છે##

.           .નિખાલસતા    

તાઃ૨૫/૧/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલદેહને સંબંધમળે માનવતાનો,જે દેહનાકર્મથી દેખાય
કુદરતની પાવનકૃપાનો સાથ મળે,જ્યાં નિખાલસતાથીજ જીવાય
....એ દેહના પાવનકર્મથી ક્રુપા મળે,ના જીવનમાં કોઈ અપેક્ષાય રખાય.
ભક્તિની પવિત્રરાહ પકડીને ચાલતા,દેહને સત્કર્મનો સંગાથ મળે
શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરતા,જીવનમાં નાકોઇ તકલીફ અડી જાય
મોહમાયાની ચાદર પણ દુર રહી જાય,જે અનંતશાંંતિ આપીજાય
પવિત્રરાહે જીવન જીવતા મળેલદેહની,માનવતા પાવન થઈ જાય 
....એ દેહના પાવનકર્મથી ક્રુપા મળે,ના જીવનમાં કોઈ અપેક્ષાય રખાય.
કળીયુગમાં કાયાને માયા સ્પર્શે,જે જીવને તકલીફમાં ખેંચી જાય
પવિત્રરાહે જીવન જીવવા દેહથી,પરમાત્માની શ્રધ્ધાથી પુંજા થાય
માનવદેહની માનવતાપ્રસરે અવનીપર,ત્યાં જીવને શાંંતિ મળીજાય
પાવનકૃપા મળે દેહને,જે મળેલદેહના જીવને મુક્તિમાર્ગે લઈ જાય
....એ દેહના પાવનકર્મથી ક્રુપા મળે,ના જીવનમાં કોઈ અપેક્ષાય રખાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 25th 2021

પવિત્ર ભારતદેશ

દેશની શૌર્ય ગાથાને સલામી અર્પણ કરવાનો અવસર એટલે “સ્વાતંત્ર્યદિન પંદરમી ઓગષ્ટ” | Charotar Sandesh | Gujarati News

.           પવિત્ર ભારતદેશ
            (સ્વતંત્ર દીવસ)
તાઃ૨૬/૧/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્રભુમી ભારત છે,જેનો આજે સ્વતંત્ર દીવસ ઉજવાય
પવિત્ર પરમાત્માએ દેહ લીધા,દુનીયામાં ભારતીયો પુંજન કરી જાય
.....એ પવિત્રભુમી ભારતમાં,પરમાત્માની કૃપાએ મને જન્મ મળી જાય
ભારતનો આજે સ્વતંત્ર દીવસ,જે જનગણમન દેશપ્રેમીઓથી ગવાય
દેશના ફ્લેગને સલામકરી દુનીયામાં,પહોચેલ ભારતીયોથી વંદનથાય
પવિત્રદેશમાં જન્મ લઈ ગુજરાતીઓ,જગતમાં મહેનત કરી જીવીજાય
નાકોઇ અપેક્ષા જીવનમાં રાખે,સત્કર્મથી મળેલદેહથી કર્મ કરી જાય 
.....એ પવિત્રભુમી ભારતમાં,પરમાત્માની કૃપાએ મને જન્મ મળી જાય.
પરમાત્માની કૃપા ભારતદેશપર,જ્યાં જન્મલઈ દુનીયામાં કર્મ કરીજાય
ગુજરાતીઓની ગાથા જગતમાં,જે કરેલ કર્મથી સન્માન મેળવી જાય
અમેરીકામાં માનવતાની મહેંક પ્રસરાવા,અનેકકર્મ કરીને જીવી જાય
હિંદુધર્મમાં પવિત્રદેવથી પ્રભુનીકૃપાએ,ભારતને દુનીયામાં પ્રસરાવીજાય 
.....એ પવિત્રભુમી ભારતમાં,પરમાત્માની કૃપાએ મને જન્મ મળી જાય.
ભારતની પવિત્રભુમીને જગતમાં પ્રસરાવી,જે ગુજરાતીઓથી થઈજાય
સ્વતંત્ર દીવસ એસન્માન દેશનુ,જે દુનીયામાં સમયે વંદન કરાવીજાય
અમરગાથા ગુજરાતીઓની દુનીયામાં,મળેલદેહના પવિત્રકર્મથી દેખાય
પાવનકૃપા પરમાત્માની થઈ,જે માનવદેહને સત્કર્મનીકેડી આપી જાય
.....એ પવિત્રભુમી ભારતમાં,પરમાત્માની કૃપાએ મને જન્મ મળી જાય.
********************************************************૮

	
January 24th 2021

પવિત્ર શક્તિશાળી

નવરાત્રિ દરમિયાન જરૂર થી કરવા જોઈએ આ દસ કામ, પ્રાપ્ત થશે માતા ના આશીર્વાદ અને મળશે શુભફળ

.         પવિત્ર શક્તિશાળી  

તાઃ૨૪/૧/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી પરમાત્માની,જે અવનીપર માદુર્ગાથી આવી જાય 
આવ્યા પવિત્રશક્તિશાળી માતા,જે નવદેહલઈ ભક્તોને પ્રેરી જાય
.....હિંદુ ધર્મમાં માનવદેહને પવિત્રરાહ દેતા,પવિત્ર કર્મની રાહ પ્રેરી જાય.
પવિત્ર માતાને શ્રધ્ધાથી વંદન કરે,મળેલદેહને પાવનકૃપા મળી જાય 
નવરાત્રીના નવ દીવસમાં,ગરબે ધુમતા ભક્તોને માદર્શન આપી જાય
માતાએ લીધેલ નવસ્વરૂપ ભારતમાં,જે ધરતીને પાવનપણ કરી જાય
શ્રધ્ધાભક્તિથી પવિત્ર જીવન જીવતાદેહથી,માતાની પરમકૃપા મેળવાય 
.....હિંદુ ધર્મમાં માનવદેહને પવિત્રરાહ દેતા,પવિત્ર કર્મની રાહ પ્રેરી જાય.
પાવનપ્રેમ મળે માતાનો જીવનમાં,જે મારા દેહને પરમશાંંતિ દઈ જાય
માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે નમો નમઃથી,વંદન સંગે પ્રાર્થના કરી પુંજાય
દુર્ગામાતાના નવ સ્વરૂપના મને,નવરાત્રીમાં પવિત્રદર્શન પણ થઈજાય
એ પવિત્રકૃપા અવનીપર માતાની,જે હિંદુધર્મને જગતમાં પાવનકરીજાય 
.....હિંદુ ધર્મમાં માનવદેહને પવિત્રરાહ દેતા,પવિત્ર કર્મની રાહ પ્રેરી જાય.
**********************************************************
January 24th 2021

શ્રધ્ધાથી ભક્તિ

++ હનુમાન જયંતિ: પ્રોફેશન લાઈફમાં લાવવા ઈચ્છો છો બદલાવ તો હનુમાનજીને અર્પિત કરો આ ૫ ચીજો – Fitness Tips++

.           શ્રધ્ધાથી ભક્તિ

તાઃ૨૪/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમકૃપાળુ પરમાત્માની પ્રેમથીકૃપા મળે,જે પવિત્રજીવન કરી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતા જીવનમાં,માનવદેહને પાવન કૃપા મળી જાય
....એજ સાચી ભક્તિ મળેલદેહની,જે ગતજન્મના થયેલકર્મને દુર કરી જાય.
પાવનકર્મનો સંગાથ મળે જીવનમાં,જ્યાં નિર્મળ ભાવથી પુંજન થાય
ભજનભક્તિની પાવન કૃપા દેહને,જે અપેક્ષા આફતથી દુર કરી જાય
મળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,એ પવિત્રરાહે કર્મ કરાવી જાય
જગતમાં શ્રધ્ધાભાવથી પ્રાર્થનાકરતા,પવિત્ર હિંદુધર્મની ઓળખાણ થાય
....એજ સાચી ભક્તિ મળેલદેહની,જે ગતજન્મના થયેલકર્મને દુર કરી જાય.
મોહ માયા એ સ્પર્શે દેહને જીવનમાં,એ કળીયુગની અસરથીજ મેળવાય
પાવનરાહનો સંગાથ મળે દેહને,જે મળેલ માનવદેહને ભક્તિ કરાવી જાય
ઉજવળ જીવનની પવિત્રરાહની કેડી,એ શ્રધ્ધાથી ધુપ દીપ પ્રગટાવી જાય
એદેહના પવિત્રકર્મ અવનીપર,જે જીવને આવનજાવનથી મુક્તિ આપીજાય
....એજ સાચી ભક્તિ મળેલદેહની,જે ગતજન્મના થયેલકર્મને દુર કરી જાય.
#############################################################

 

« Previous PageNext Page »