January 23rd 2021

ભજન પ્રેમ

પ્રેમતત્ત્વનું શ્રેષ્ઠ સ્વરૂપ : રાધા-કૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિ - Sandesh

.              ભજન પ્રેમ              
તાઃ૨૩/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

રાધેકૃષ્ણ રાધેકૃષ્ણ કૃષ્ણકૃષ્ણ રાધેરાધે,ભજન કરતા ભક્તોથી બોલાય
રામરામની ધુન કરતા તાલી પાડીને,સીતારામ સીતારામ પણ કહેવાય
....એ પવિત્રરાહ ભક્તોને,જે ભક્તિથી ગોવિંદગોપાલા સંગે રાધાજી કહી જાય.
શ્રધ્ધાભાવથી ભક્તિકરતા જીવનમાં,શ્રીરામશ્રીરામ તાલી પાડીને બોલાય 
સીતામાતાનો પાવનપ્રેમ મળે ભક્તોને,જે શ્રીરામ સંગે સીતારામ કહેવાય
પવિત્રકૃપા મળે શ્રી કૃષ્ણની સંગે રાધાની,એ વાંસળી વાગતાજ સંભળાય
દ્વારકાથી દોડી આવ્યા ભક્તોને મળવા,એજ જીવનમાં શાંંતિ આપી જાય
....એ પવિત્રરાહ ભક્તોને,જે ભક્તિથી ગોવિંદગોપાલા સંગે રાધાજી કહી જાય
રામલક્ષ્મણજાનકી સંગે જય બોલો હનુમાન,એ રામના પરમભક્ત કહેવાય
પરમશ્રધ્ધાએ ભક્તિ કરતા ભક્તોને,પ્રેમથી આશિર્વાદ આપના આવીજાય
સીતારામના સ્મરણથી કૃપા કરવા,અયોધ્યાથી સીતા સંગે એ પધારી જાય
પવનપુત્રનો સાથ મળ્યો શ્રીરામને,જે સીતાને લાવવા રાવણનુ દહન કરાય
....એ પવિત્રરાહ ભક્તોને,જે ભક્તિથી ગોવિંદગોપાલા સંગે રાધાજી કહી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

January 23rd 2021

નિખાલસ રાહ

###144.pdf  ###

.           નિખાલસ રાહ            

તાઃ૨૩/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રરાહની આંગળી ચીંધી,જે મને પવિત્રસંત શ્રી મોટાથી દેવાય
જીવનમાં કલમની કેડી પકડી ચાલવા,મને આશીર્વાદ પણ આપ્યા
.....ત્યાંજ મને માતા સરસ્વતીની કૃપા મળી,જગતમાં કલમપ્રેમી કરી જાય.
મળેલદેહને સંબંધ કર્મનો અવનીપર,જે દેહ મળતાજ અનુભવ થાય
પાવનરાહ એજ પરમાત્માની કૃપા,દેહને નિખાલસ રાહ આપી જાય
પવિત્રકલમની રાહમળી દેહને,જે અનેક પ્રેમીઓના પ્રેમથી મળીજાય
જીવનમાં નાકોઇ અપેક્ષારહે,કે ના કદી કળીયુગની માયા અડી જાય
.....ત્યાંજ મને માતા સરસ્વતીની કૃપા મળી,જગતમાં કલમપ્રેમી કરી જાય.
પરમાત્માની કૃપા થઈ દેહપર,જે હરિ ૐ આશ્રમના મોટાથી મેળવાય
મળેલ માનવદેહને નિખાલસ રાહ મળી,જે સમયસંગે ચાલતા સમજાય
પવિત્રકૃપા પુંં.મોટાની આશ્રમથી મળી,એ મળેલદેહની કલમથી દેખાય
કર્મનોસંબંધ એ મળેલદેહને,જે જન્મ મળતાદેહને સંબંધીઓ આપીજાય
.....ત્યાંજ મને માતા સરસ્વતીની કૃપા મળી,જગતમાં કલમપ્રેમી કરી જાય.
#############################################################
January 22nd 2021

પવિત્ર દર્શન

રાશિફળ ૨૩ ઓગસ્ટ : આજે સુર્યદેવ બનાવશે રાજયોગ, ૬ રાશિઓને મળશે ભાગ્યનો સાથ, ચમકી જશે કિસ્મત - Adhuri Lagani

.          .પવિત્ર દર્શન                   

તાઃ૨૨/૧/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપરના દેહને સવારસાંજ મળે,જે પવિત્ર સુર્યદેવથી મળી જાય
જીવનમાં સવાર અને સાંજ મળે,જે તેમના પવિત્ર દર્શનથી મેળવાય
....એ અજબ શક્તિશાળી પરમાત્માનો દેહ છે,જે જગતમાં જીવાડી જાય.
કુદરતની કૃપાને નાકોઇ રોકી શકે,પણ શ્રધ્ધાથી પ્રેમથી વંદન થાય
પાવનકૃપા મળે શ્રધ્ધાથી સુર્યદેવની,જ્યાં પ્રભાતે તેમને અર્ચના કરાય
સવારના સુર્યદેવના પ્રકાશના સ્નાનથી,મળેલ દેહને શક્તિમળી જાય
અવનીના આગમનથી તેમનીકૃપા,અબજો વર્ષોથી દેહ પર થઈ જાય 
....એ અજબ શક્તિશાળી પરમાત્માનો દેહ છે,જે જગતમાં જીવાડી જાય.
માનવ દેહને ભક્તિથી પાવનરાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય
સુર્યદેવના પવિત્રદર્શન સવારસાંજે થાય,એજ દેહને કર્મ કરાવી જાય
જીવનેસંબંધ કર્મનો જેજન્મમરણથી,જીવને આગમનવિદાય આપીજાય
પવિત્રકૃપા સુર્યદેવની મળેદેહને,જે શ્રધ્ધાથી વંદનકરતા કૃપા કરી જાય
....એ અજબ શક્તિશાળી પરમાત્માનો દેહ છે,જે જગતમાં જીવાડી જાય.
*********************************************************

 

January 21st 2021

શેરડી સાંઈબાબા

##શિરડીવાળાં શ્રી સાંઈબાબા##

.          શેરડી સાંઇબાબા

તાઃ૨૧/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભારતની ભુમીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી આવી જાય
પવિત્રદેહ લઈ પાથરીમાં જન્મ્યા,જે શેરડીમાં સાંઈબાબા કહેવાય
....મળેલદેહને પ્રેરણા કરવા શેરડીમાં આવ્યા, જે સત્કર્મની રાહ આપી જાય.
જન્મમરણ એ સંબંધ જીવનો,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
મળેલદેહને સમજણનો સંગાથ મળે,જે અવનીપરના યુગથી સમજાય
દેહ મળતા જીવને પ્રેરણા થાય,જે નાતજાતની સમજણ આપી જાય
દેહને ધર્મનો સંબંધ જે હિંદુ,મુસ્લીમ,ખ્રીસ્તીથી જગતમાં ઓળખાય
...મળેલદેહને પ્રેરણા કરવા શેરડીમાં આવ્યા, જે સત્કર્મની રાહ આપી જાય.
દેહ મળ્યા બાદ એ નિરાધાર થયા,જે શેરડીમા પાવનરાહ આપી જાય
દ્વારકામાઈની સેવામળી સાંઇબાબાને,જે જગતમાં એપવિત્રરાહ કહેવાય
જગતમાં આંગળી ચીંધી માનવ દેહને,હિંદુમુસ્લીમદેહને પ્રેરણા કરી જાય
શ્રધ્ધાસબુરીની સમજણ આપી દેહને,જે પરમાત્માની પુંજા કરાવી જાય
...મળેલદેહને પ્રેરણા કરવા શેરડીમાં આવ્યા, જે સત્કર્મની રાહ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

      

January 21st 2021

જયજય જલારામ

રામજલારામ બાપા વિશે | IsoWebTech.comરામ

.           .જયજય જલારામ                    

તાઃ૨૧/૧/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રદેહ લીધો વિરપુરમાં,જે રાજબાઈમાતાથી અવનીપર આવી જાય
પરમકૃપાળુ સંસાર હતો પવિત્ર ભારતમાં,જે ભક્તિસાગરમાં રહી જાય
....એવા પવિત્રદેહને જગતમાં,શ્રધ્ધાભક્તિથી જયજય જલારામ પ્રેમથી કહેવાય.
પરમાત્માની પાવનકૃપા એ કુળમાં,ના અપેક્ષાની કોઇ ચાદર અડી જાય
કર્મનોસંબંધ મળેલદેહના જીવને,જે જન્મમરણની રાહથી જગતમાં દેખાય
પાવનકર્મ જીવનમાં કરતા જલારામ,જીવને પરમાત્માની કૃપાએ લઈ જાય
અન્નદાનની પાવનરાહ લીધી જીવનમાં,જ્યાં પ્રભુ પરિક્ષાકરવા આવી જાય
....એવા પવિત્રદેહને જગતમાં,શ્રધ્ધાભક્તિથી જયજય જલારામ પ્રેમથી કહેવાય.
સમયસંગે ચાલતા માનવદેહને,માબાપનો પ્રેમ મળે જે થયેલ કર્મથી દેખાય
આજકાલની નાકોઇ અપેક્ષા હતી,જે પત્ની વિરબાઈના સંગાથથી સમજાય 
માનવદેહને કૃપાએ પાવનરાહ મળી,એ નિરખવા પ્રભુ દેહલઈ આવી જાય
વિરબાઈની સેવાની અપેક્ષાએ માગણી કરી,જ્યાં પતિનીકૃપાએ ચાલી જાય 
....એવા પવિત્રદેહને જગતમાં,શ્રધ્ધાભક્તિથી જયજય જલારામ પ્રેમથી કહેવાય.
###############################################################
January 20th 2021

મોહ માયા મળી

About - Shri Vitthalbhai (Mahapatra)

.            મોહ માયા મળી             

તાઃ૨૦/૧/૨૦૨૧              પ્રદીપ  બ્રહ્મભટ્ટ 
જન્મનો સંબંધ મળે માનવદેહને,ગત જન્મના થયેલકર્મથી મેળવાય
અવનીપરનુ આગમન વિદાય,એજ કુદરતની લીલા જન્મથી દેખાય
...મળેલ માનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધા સંગે વિશ્વાસ રખાય.
આજકાલને નાકોઇ દેહ આંબી શકે,કે નાકોઇથી જગતમાં છટકાય 
પરમાત્માની આ લીલા દુનીયામાં,જીવનુ આવનજાવન કર્મથી થાય
કળીયુગની અજબશક્તિ છે જગતમાં,જે સમયે મોહમાયા મળીજાય
અનેક સ્વરૂપથી દેહ મળે જીવને,એજ અજબલીલા પ્રભુની કહેવાય
...મળેલ માનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધા સંગે વિશ્વાસ રખાય.
સરળ જીવનની રાહ મળે માનવદેહને,જયાં મોહમાયાથી દુર રહેવાય
નાકોઈ આશા કે અભિમાનરહે જીવનમા,જ્યાં શ્રધ્ધાભક્તિથી જીવાય
નિર્મળ ભાવનાથી પરમાત્માની પુંજા કરતા,જીવ પર પાવનકૃપા થાય
કળીયુગની કોઇ અસર ના અડૅ જીવને,જે જન્મમરણથી દુર લઈ જાય
...મળેલ માનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધા સંગે વિશ્વાસ રખાય.
************************************************************
January 20th 2021

કૃપાળુ માતાજી

** ૧૧૦૦ વર્ષ બાદ વરસશે માતા લક્ષ્મીની કૃપા આ પાંચ રાશિ જાતકો પર, આ રાશિ જાતકો પર આવનાર સમયમાં થશે ધનની વર્ષા - Moje Mastram**

.                      .કૃપાળુ માતાજી

તાઃ૨૦/૧/૨૦૨૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
  
પરમકૃપાળુ માતા જગતમાં,જે પવિત્રભુમી ભારતમાં દેહ લઈ જાય
એ લક્ષ્મી માતાથી ઓળખાય,જગતમાં માનવદેહપર કૃપા કરીજાય
.....ધનની કૃપા થાય માનવ દેહ પર,જે માતાની પાવનકૃપાએજ મળી જાય.
ભારતદેશ પર પરમાત્માની કૃપા કહેવાય,જ્યાં એપવિત્રદેહ લઈ જાય
વિષ્ણુ ભગવાનના એ ધર્મપત્નિય થયા,જે માતા લક્ષ્મીથી ઓળખાય
લક્ષ્મીમાતાની પાવનકૃપા ભક્તોપર,જે ધન વર્ષાકરી સુખ આપી જાય
પાવનકૃપા મળે માતાની દેહને,જ્યાં શ્રધ્ધાભાવથી માતાની પુંજા થાય
.....ધનની કૃપા થાય માનવ દેહ પર,જે માતાની પાવનકૃપાએજ મળી જાય.
સમયનો સંબંધ મળેલદેહને જગતમાં,જે ગતજન્મના કર્મથી મળતો જાય
અનેક પવિત્રદેહ લઈ એ પધાર્યા,જેમનુ પુંજન શ્રધ્ધાથી મંદીરમાં કરાય
પવિત્રભુમીમાં જન્મ મળે જીવને,જે મળેલ દેહનુ પવિત્ર નશીબ કહેવાય
માતા લક્ષ્મીની કાયમ કૃપાજ મળે,જ્યાં માતાને વંદન કરી પુંજન કરાય
.....ધનની કૃપા થાય માનવ દેહ પર,જે માતાની પાવનકૃપાએજ મળી જાય.
જીવને મળે દેહ અવનીપર,જે ગતજન્મે થયેલકર્મના બંધનથીજ મૈળવાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં લક્ષ્મીમાતાની પાવનકૃપાથાય
ધર્મકર્મને સમજીને ચાલવા લક્ષ્મીમાતા સંગે,વિષ્ણુભગવાનની પ્રેરણા થાય
પવિત્રકૃપા થાય માનવદેહ પર,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય 
.....ધનની કૃપા થાય માનવ દેહ પર,જે માતાની પાવનકૃપાએજ મળી જાય.
#############################################################

 
January 19th 2021

પાવન પ્રેમ

રૂક્ષમણી ઉપરાંત શ્રીકૃષ્ણએ ઉજ્જૈનની રાજકુમારીનું પણ કર્યું હતું હરણ - Suvichar Dhara.

.          .પાવન પ્રેમ
તાઃ૧૯/૧/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવન પ્રેમ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્રકૃપાથી મળી જાય
મળેલ માનવદેહને સંબંધ છે કર્મનો,જીવનમાં એસબંધ આપી જાય
...નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં.મળેલદેહ પર અનંતપ્રેમની વર્ષા થાય.
પરમાત્મા પર શ્રધ્ધા રાખીને વંદન કરતા,દેહથી પાવનપ્રેમ મેળવાય
નિર્મળભાવના સંગે નિખાલસ જીવને,પવિત્ર જીવન પણ મળી જાય
કર્મનાસંબંધ એ દેહના જીવને અવનીપર,જે જન્મમરણથીજ મેળવાય
પાવનરાહે જીવનજીવતા મળેલદેહને,સતયુગ સંગે કળીયુગથી સમજાય
...નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં.મળેલદેહ પર અનંતપ્રેમની વર્ષા થાય.
અદભુતકૃપા અવનીપર પવિત્ર જીવની,જગતમાં એ પરમાત્મા કહેવાય
ભારતની ધરતીપર દેહલીધો,જે પરમાત્માના અનેક નામથી ઓળખાય
હિંદુ ધર્મમાં પવિત્ર ભગવાનને વંદન કરી,જીવનમાં પાવનકૃપા મેળવાય
મળેલદેહને પરમાત્માનો પાવન પ્રેમ મળે,જે જીવને મુક્તિ આપી જાય
...નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં.મળેલદેહ પર અનંતપ્રેમની વર્ષા થાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 19th 2021

ગૌરીનંદન ગણેશ

***વંદના, વંદના... - Gratitude for Grace***

.          .ગૌરીનંદન ગણેશ                  

તાઃ૧૯/૧/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગૌરીનંદન શ્રીગણેશ પવિત્રદેહ ભારતમાં,જે ભાગ્યવિધાતાય કહેવાય
માતા પાર્વતીના એ વ્હાલા સંતાન,જેમના પિતા છે શંકર ભગવાન
....પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જે ભાગ્યવિધાતા શ્રીગણેશથી ઓળખાય
પરમપ્રેમ મળ્યો છે માબાપનો,જે જગતમાં ભાગ્ય વિધાતા થઈ જાય
વિઘ્નવિનાયક ગજાનંદ ગણપતિ,રિધ્ધી સિધ્ધીના એ પતિ પણ થાય
અવનીપર જીવને મળેલદેહના,એ ભાગ્યની પાવનરાહ પણ આપીજાય
ભારતની ધરતીપર પરમાત્માએ દેહ લીધો,જેને શંકર ભગવાન કહેવાય 
....પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જે ભાગ્યવિધાતા શ્રીગણેશથી ઓળખાય
આશિર્વાદ મળ્યા માબાપના,સંતાન શ્રી ગણેશને પવિત્રરાહ દઈ જાય
પવિત્રકૃપાળુ પરમાત્માનો દેહછે,જેહિંદુધર્મમાં શ્રીગણેશનુ પુંજન કરાય
શંકરભગવાનને પાર્વતીપતિ મહાદેવકહેવાય,જે ભોલેનાથ પણ કહેવાય
અજબકૃપાળુ ને શક્તિ શાળીદેવ છે,જેમની કૃપાએ પવિત્રજીવન થાય
....પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જે ભાગ્યવિધાતા શ્રીગણેશથી ઓળખાય
############################################################
January 18th 2021

પવિત્ર ભારત

આવો જાણીએ ભારતની કેટલીક પવિત્ર અને ધાર્મિક નદીઓ વિષે….

.           .પવિત્ર ભારત

તાઃ૧૮/૧/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   
અનેકદેશ અવનીપર છે,જે તેમના નામથી જગતમાં સૌને ઓળખાય
પરમપવિત્ર દેશ દુનીયામાં ભારત,જ્યાં પવિત્રરાહે જીવન મળી જાય
....પવિત્રભુમી અવનીપર ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય.
જન્મમળ્યો મને પવિત્ર ભારતમાં,જ્યાં દેહથી જીવનમાં કર્મ થઈ જાય
દેહપર પરમાત્માની કૃપા જીવનમાં,શ્રધ્ધાભાવનાથી ભક્તિરાહ મેળવાય
ભારતની ભુમીને પવિત્રકરવા,અનેકધર્મમાં પરમાત્મા દેહથી પધારી જાય
પવિત્રભુમીમાં જન્મ લઈ જીવન જીવતા,સમયે દુનીયામાં પ્રસરી જવાય
....પવિત્રભુમી અવનીપર ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય.
ભારતના ગુજરાતમાં જીવને જન્મ મળે,જે જીવનમાં પાવનકર્મ કરી જાય
પવિત્રકર્મથી કામકરે જીવનમાં,જેદુનીયામાં પહોંચી મહેનત કરતાથઈજાય
પાવન ગાથા ગુજરાતીઓની કહેવાય,જે મળેલ દેહના કર્મથીજ સમજાય
પરમાત્માની પવિત્રકૃપા થઈ,જે દુનીયામાં પવિત્ર ભારત દેશ કરી જાય
....પવિત્રભુમી અવનીપર ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય.
###########################################################
« Previous PageNext Page »