January 9th 2021

અજબ કૃપાળુ

.          .અજબ કૃપાળુ   

તાઃ૯/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  
અબજો વર્ષોથી અવનીપર,પવિત્ર સુર્યદેવ પ્રત્યક્ષ દર્શન આપી જાય
જગતમાં જીવતા દેહને સમયે,પ્રથમ સવાર પછી સાંજ મળતી જાય
.....એ અજબકૃપાળુ પરમાત્મા કહેવાય,જેમના દુનીયામાં પ્રત્યક્ષ દર્શન થાય.
મળેલ માનવદેહને સંબંધ થયેલકર્મનો,જે જીવને જન્મમરણ દઈ જાય
અવનીપર આગમન થતા દેહને,નાતજાત મળે જે માનવીને સમજાય 
શ્રધ્ધા રાખીને ભક્તિરાહ પકડતા,દેહને મંદીર મસ્જીદ ચર્ચમાં જવાય
પત્યક્ષ પવિત્ર સુર્યદેવ છે જગતમાં,સવારસાંજથી અનંતકૃપા કરી જાય
.....એ અજબકૃપાળુ પરમાત્મા કહેવાય,જેમના દુનીયામાં પ્રત્યક્ષ દર્શન થાય.
સમયસમજી ચાલતો માનવદેહ,નિર્મળભાવનાએ કર્મનીકેડી પકડી જાય
જન્મ મળેલ દેહને પાવનકૃપા મળે,જ્યાં નિખાલસતાથી જીવન જીવાય
પવિત્ર સુર્યદેવથી સવાર પડતા,પ્રાર્થના કરી અર્ચના કરીને વંદન કરાય
એ પરમકૃપાળુ સુર્યદેવ કહેવાય,સવારમાં વંદનકરતા દેહને સ્પર્શ થાય
.....એ અજબકૃપાળુ પરમાત્મા કહેવાય,જેમના દુનીયામાં પ્રત્યક્ષ દર્શન થાય.
#############################################################

 

January 8th 2021

ભક્તિ મળી ગઈ

ભક્ત 'તુકારામ' અને ભક્ત 'નામદેવના' પ્રેરણા પ્રસંગો | Events of devotees' Tukaram 'and devotees' Namdev's | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar

.           .ભક્તિ મળી ગઈ             

તાઃ૮/૧/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
જીવને માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
કુદરતની આકેડી જગતપર કહેવાય,જે મળેલદેહથી પાવનરાહ દઈજાય
....મળેલદેહને સમય સમજીને ચાલવા,પ્રભુનીકૃપા મેળવવા ભક્તિ મળી જાય.
અવનીપર આગમન થતા ઉંમર સ્પર્શી જાય,જે જુવાન થતા સમજાય
પાવનરાહને પામવાની તકમળે,જ્યાં વડીલના આશિર્વાદ મળતા થાય
શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરતા જીવનમાં,મળેલદેહને શાંંતિની કૃપા થાય
દેહને નાકોઇ અપેક્ષા કે માયા અડે,જે જીવનમાં પાવનકૃપા કરી જાય
....મળેલદેહને સમય સમજીને ચાલવા,પ્રભુનીકૃપા મેળવવા ભક્તિ મળી જાય.
નિર્મળભાવથી ભક્તિ કરી પ્રાર્થના કરતા,મળેલદેહનો સમય પાવન થાય
પરમપ્રેમથી ભક્તિની રાહ પકડતા જીવનમાં,શાંંતિનો સહવાસ થઈજાય
અવનીપર આગમન થતા જીવને મળેલદેહ,કર્મના સંબંધને સાચવી જાય
પવિત્ર ભાવનાએ જીવન જીવતા,જીવનમાં ભગવાનનીજ કૃપા થઈ જાય 
....મળેલદેહને સમય સમજીને ચાલવા,પ્રભુનીકૃપા મેળવવા ભક્તિ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

                     

January 8th 2021

કૃપાનો પ્રેમ

@@@ ગુજરાતી કવિતા | Gujarati Kavita Sangrah | Best Gujarati Poems@@@

          .કૃપાનો પ્રેમ

તાઃ૮/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અજબશક્તિશાળી સુર્યદેહ કહેવાય,જગતમાં સવારસાંજ આપી જાય 
અબજોવર્ષોથી પૄથ્વીપર કૃપાનો પ્રેમ આપી,જીવોને જીવન દઈ જાય
.....એ પવિત્ર શક્તિશાળી પરમાત્મા કહેવાય,મળેલદેહને જીવન આપી જાય.
પરમાત્માની પાવનકૃપા જ કહેવાય,જે સુર્યદેવ થઈ દર્શન આપી જાય
પાવનકૃપાજ મળે મળેલ દેહને,જયાં જીવનમાં સવારસાંજ મળતી જાય
કુદરતની આ અજબલીલા અવનીપર,જે સુર્યદેવની કૃપાથીજ મળી જાય
પરમકૃપા સુર્યદેવની જગતપર,જે દરરોજ દીવસની ઓળખાણથી દેખાય
.....એ પવિત્ર શક્તિશાળી પરમાત્મા કહેવાય,મળેલદેહને જીવન આપી જાય.
માનવ જીવનની શરૂઆત થાય,જ્યાં સુર્યદેવની કૃપાએ સવાર મેળવાય
પ્રત્યક્ષદેવની કૃપાથાય જગતપર,જે માનવજીવનને સવારસાજ આપીજાય
કર્મબંધન એ દેહનોસ્પર્શ અવનીપર,જે દેહને દીવસમાં કર્મ કરાવી જાય
પ્રભાતે સુર્યકિરણનો સાથ લેતા,જીવનમાં નાકોઇ આફતકેરોગ અડી જાય
.....એ પવિત્ર શક્તિશાળી પરમાત્મા કહેવાય,મળેલદેહને જીવન આપી જાય.
************************************************************

                 

January 7th 2021

વિરપુરના જલીયાણ

## #જલારામ બાપાની આજે 221મી જન્મ જયંતી ઉજવાશે | networknewsgujarat.com###.

 .          વિરપુરના જલીયાણ                 
તાઃ૭/૧/૨૦૨૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનકર્મની રાહ પકડીને વિરપુરમાં,પરમાત્માની પવિત્રકૃપા મેળવી જાય
એવા વિરપુરનાવૈરાગી જલારામ કહેવાય,સંગે પત્નિ વીરબાઈ ઓળખાય
.....એવા પવિત્રરાહે જીવન જીવતા,જગતમાં જીવોને અન્નદાનથી જીવન આપી જાય.
મળેલ પ્રેમ પરમાત્માનો જીવનમાં,જે વિરપુરમાં નાકોઇ અપેક્ષાય રખાય
માનવદેહને સંબંધ ઠક્કર પરીવારનો,અવનીપર એકુળ આગળ લઈ જાય
પરમાત્માની પાવનકૃપાએ સંસાર સાચવવા,મળેલદેહથી દુકાન ચલાવીજાય
સમય સંગે ચાલતા પરમાત્માએ આંગળી ચીંધી,જે અન્નદાનથી દેખાઈજાય 
.....એવા પવિત્રરાહે જીવન જીવતા,જગતમાં જીવોને અન્નદાનથી જીવન આપી જાય.
પરમપ્રેમ મળ્યો પરમાત્માનો જલારામને,જે જીવનમાં તેમનાવર્તનથી દેખાય
પવિત્રસંગ મળ્યો પત્ની વિરબાઈનો.જે પરમાત્માની સેવા કરવા તૈયારથાય
પરમાત્માને સંતોષ થયો માગણીનો,એ વિરબાઈને ઝોળી દંડો આપી જાય
અજબકૃપા મળી પતિપત્નીના જીવને,જેની પુંજા પરમાત્મા સમજીને કરાય
.....એવા પવિત્રરાહે જીવન જીવતા,જગતમાં જીવોને અન્નદાનથી જીવન આપી જાય.
##################################################################

 

January 7th 2021

શેરડી વાસી

          .શેરડી વાસી                                     
તાઃ૭/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમકૃપા શ્રી ભોલેનાથની કહેવાય,જે સાંઇબાબાથી શેરડી પધારી જાય
પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જેમને શેરડીમાં દ્વારકામાઈ મળી જાય
.....એ પાવનકૃપા લઈને આવ્યા,જે જીવને નાતજાત છોડવા આંગણી ચીંધી જાય.
જગતમાં પવિત્રધર્મ એ શ્રધ્ધા છે,જે મળેલદેહને શ્રધ્ધાસબુરીથી સમજાય
હિંદુમુસ્લીમ એ દેહને સંબંધ અવનીપર,એ જીવને સમયેજ મળતો જાય
માનવદેહની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં પવિત્ર ભાવનાએજ પ્રેમ અપાય
ભગવાન ભોલેનાથની પવિત્રકૃપા થઈ,જે સાંઇબાબાના દેહથી આવીજાય
.....એ પાવનકૃપા લઈને આવ્યા,જે જીવને નાતજાત છોડવા આંગણી ચીંધી જાય.
મહારાષ્ટ્રના પાથરી ગામથી સમયે શેરડી આવ્યા,જ્યાં નિરાધાર કહેવાય
પવિત્ર દ્વારકામાઈની કૃપા મળી,પવિત્રરાહે એ સાંઈબાબાથી ઓળખાય
ના માન કે ના અભિમાન દેહને મળે,જે બાબાની પાવનરાહે કૃપા થાય
સરળજીવનનો સંગાથ મળે,જે હિંદુમુસ્લીમ ધર્મની નાઅડચણ આપીજાય  
.....એ પાવનકૃપા લઈને આવ્યા,જે જીવને નાતજાત છોડવા આંગણી ચીંધી જાય.
****************************************************************

 

     

January 6th 2021

પ્રભુનો પ્રેમ

ઉત્સવોનું પ્રેમ સંમેલન પર્વ દીપોત્સવી ! | Festivals love convention Diwali Dharmlok 24 october 2019 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar

.           .પ્રભુનો પ્રેમ 

તાઃ૬/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધાથી ભક્તિ કરતા જીવનમાં,અનંતકૃપાળુ પ્રભુનોપ્રેમ મળી જાય
પાવનરાહ મળે દેહને પવિત્રકર્મથી,જે મળેલદેહને માનવતા દઈ જાય
....એ પવિત્રકૃપા ભક્તોપર થઈ જાય,જે પાવનકર્મ સંગે પ્રભુનો પ્રેમ મળી જાય.
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,મળેલદેહને એ પવિત્રરાહે લઈજાય
જીવને પવિત્રરાહ મળે કર્મની,એ નિર્મળ ભાવનાએ કર્મ કરાવી જાય
મળેલદેહને પ્રભુનો પ્રેમ મળી જાય,જે ભક્તિથી શાંંતિને આપી જાય
પવિત્ર શ્રધ્ધાએ પરમાત્માનુ પુંજન કરતા,અખંડપ્રેમ દેહને મળી જાય
....એ પવિત્રકૃપા ભક્તોપર થઈ જાય,જે પાવનકર્મ સંગે પ્રભુનો પ્રેમ મળી જાય.
અદભુતલીલા પરમાત્માની થઈ,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય
પવિત્રદેહ લઈને પધાર્યા ભુમીપર,એદેહથી જીવોને પાવનરાહ દઈજાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એજ પરમાત્માની કૃપા કહેવાય
સરળ જીવનની રાહ પકડતા દેહપર,પ્રભુની કૃપાની વર્ષાજ થઈ જાય
....એ પવિત્રકૃપા ભક્તોપર થઈ જાય,જે પાવનકર્મ સંગે પ્રભુનો પ્રેમ મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 6th 2021

માતા લક્ષ્મી

               .માતા લક્ષ્મી                  

તાઃ૬/૧/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ      
પાવનકૃપા કરે જગતમાં દેહો પર,જે મળેલ દેહને સુખશાંંતિ આપી જાય
જગતમાં માતા લક્ષ્મીથી ઓળખાય,એ વિષ્ણુ ભગવાનના પત્નિ કહેવાય
.....એવા પવિત્ર માતાજીને વંદન કરી,પ્રાર્થના કરતા સરળ જીવનનીરાહ મળી જાય.
શ્રધ્ધા વિશ્વાસથી માતાને વંદન કરતા,તેમની કૃપાએ ધન વર્ષા થઈ જાય
મળેલદેહને જીવનમાં સુખ મળે,જે સમાજમાં મળેલદેહને પ્રેમ આપી જાય
વિષ્ણુ ભગવાનની પાવનકૃપા મળી,જે માતાજીની પવિત્રપ્રેરણાથી દેખાય
અજબક્રુપાળુ માતા એ થયા અવનીપર,જે મળેલદેહોને સુખ આપી જાય
.....એવા પવિત્ર માતાજીને વંદન કરી,પ્રાર્થના કરતા સરળ જીવનનીરાહ મળી જાય.
પરમાત્માની એ પાવનકૃપા મળેલદેહ પર,જે પવિત્ર માતા લક્ષ્મીથી દેખાય
આરતી કરી અર્ચના સહિત વંદન કરતા,માતાજીની કૃપાનો અનુભવ થાય
અનંતશાંંતિ મળે જીવનમાં મળેલ દેહને,એ જીવનમાં નાતકલીફ મળીજાય
પરમપ્રેમાળ માતા છે અવનીપર,જે પવિત્ર ભારત દેશમાં જન્મ લઈ જાય
.....એવા પવિત્ર માતાજીને વંદન કરી,પ્રાર્થના કરતા સરળ જીવનનીરાહ મળી જાય.
*******************************************************************

 

 

January 5th 2021

ગણપતિબાપા

***ગણપતિ બાપ્પા મોરયા શા માટે કહેવામાં આવે છે, જાણી લો તેમના 32 નામો | Learn why Ganapati Bappa Morea is called, know his 32 names ***

.           .ગણપતિબાપા               

તાઃ૫/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
ગજાનંદ ગણપતિ પરમકૃપાળુ ભક્તોપર,જીવનમાં અનંતશાંંતિ આપી જાય
પાવનરાહ મળે જીવનમાં શ્રધ્ધાએ,જે ભોલેનાથના સંતાનથી મળતી જાય
....એજ પરમકૃપા ગજાનંદ શ્રીગણેશની,જ્યાં શ્રીગણેશાય નમઃથી ભજનભક્તિ કરાય.
માતા પાર્વતીના એ વ્હાલા સંતાન,જેને જગતમાં ગૌરીનંદનથીય ઓળખાય
અજબ શક્તિશાળી પરમાત્મા શંકર ભગવાનના,એ લાડલા સંતાન કહેવાય
કાર્તિકભાઈના એ ભાઈ પણ કહેવાય,સંગે બહેન અશોકસુંદરીનાએ કહેવાય
ભારતની પવિત્રભુમી પર એ જન્મ્યા,જગતમાં એ ભાગ્યવિધાતાથી ઓલખાય
....એજ પરમકૃપા ગજાનંદ શ્રીગણેશની,જ્યાં શ્રીગણેશાય નમઃથી ભજનભક્તિ કરાય.
પવિત્રસંતાન એકહેવાય જગતમાં,પાવનકૃપાળુ ભક્તોપર જ્યાં શ્રધ્ધાએ પુંજાય
રિધ્ધી સિધ્ધીના એ પતિદેવ હતા,કૃપાએ જગતમાં રિધ્ધી,સિધ્ધીને વંદનથાય
અવનીપર આવીને પવિત્ર ભાવનાથી,ભક્તિકરતા દેહને આશિર્વાદ આપીજાય
એવા બમ બમ ભોલે મહાદેવના સંતાન,માતા પાર્વતીના એ લાડલા કહેવાય 
....એજ પરમકૃપા ગજાનંદ શ્રીગણેશની,જ્યાં શ્રીગણેશાય નમઃથી ભજનભક્તિ કરાય.
#################################################################




January 4th 2021

માયા મળે

***મોહ-માયા | Gujarati Inspirational Poem | Bhavna Bhatt***

             માયા મળે       

તાઃ૪/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયને સમજી ચાલતા માનવદેહને,કળીયુગની માયાને સમજીનેજ ચલાય
એ પરમાત્માનીકૃપા અવનીપર,જે મળેલદેહને મોહમાયાથી બચાવી જાય
.....જીવને બંધન જન્મમરણના અવનીપર,જે થયેલકર્મથી આવનજાવન આપી જાય.
અનેકદેહ મળે જીવને કર્મથી,જે પ્રાણીપશુપક્ષી સંગે માનવ પણ થઈ જાય
મળેલ માનવદેહને પરમાત્માકૃપાએ,ઉંમરમાં સમજણનો સંગાથ મળી જાય
કર્મનોસંબંધ એ સમજણ જીવની,માનવદેહમાં પવિત્રકર્મેનીરાહ આપી જાય
કુદરતનીલીલા જગતપર દેહને માયા મળી જાય,જે અભીમાન આપી જાય
.....જીવને બંધન જન્મમરણના અવનીપર,જે થયેલકર્મથી આવનજાવન આપી જાય.
કળીયુગમાં દેખાવની કેડી આવીને,એ માનવદેહને સમજણથી કાપી જાય
મોહ અને માયા એ મળેલદેહના સંબંધ,જે સમયે જીવને મળતા થઈજાય
મળેલદેહને જ્યાં મોહ સ્પર્શે જીવનમાં,ત્યા આફત દેહને દુઃખ આપી જાય
માયાની કેડી મળતા જીવનમાં,અનેક દેહોથી જીવનમાં તકલીફ મળીજાય 
.....જીવને બંધન જન્મમરણના અવનીપર,જે થયેલકર્મથી આવનજાવન આપી જાય.
*****************************************************************
 
  

    

January 4th 2021

ભોલેનાથ

વર્ષો પછી ભોલેનાથ અને માતા પાર્વતી આ રાશિના ઉઘાડશે ભાગ્ય, અચાનક મળશે ઘણી ખુશી – GujjuBaba.com

.           ભોલેનાથ
તાઃ૪/૧/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ     
હરહર ભોલે મહાદેવ હર,સંગે બમબમ ભોલે મહાદેવ હર
માતા પાર્વતીના એ જીવનસંગી,એ શંકરભગવાન કહેવાય
.....એવા પવિત્રનામને ધારણ કરી,ભારતમાં પવિત્રગંગા વહાવી જાય
અજબ શક્તિશાળી પવિત્ર દેહ,જેની જગતમાં પુંજા થાય
પરમાત્માએ દેહલીધો ભારતમાં,જેને મહાદેવથી ઓળખાય
હિમાલયની પવિત્રપુત્રી પાર્વતી,શંકરભગવાનની પત્નિથાય
ભોલેનાથ માથા પરથી,ગંગા નદીને અવનીપર લાવી જાય
.....એવા પવિત્રનામને ધારણ કરી,ભારતમાં પવિત્રગંગા વહાવી જાય
ત્રિશુળધારી ભોલેનાથ જગતમાં,શંખ સંગે નૃત્ય કરી જાય 
માતાપિતાનો પ્રેમ મળે,ગૌરીનંદન શ્રી ગણેશ આવી જાય
પાવનપેમસંગે જીવતા,કાર્તિક સંગે અશોકસુંદરી આવીજાય
પરમપ્રેમાળ ભોલેનાથ,સંગે મહાદેવથી જગતમાં ઓળખાય
.....એવા પવિત્રનામને ધારણ કરી,ભારતમાં પવિત્રગંગા વહાવી જાય.
શ્રધ્ધા રાખીને શિવલીંગ પર,દુધ અર્ચના કરી પુંજન કરાય
ભોલેનાથનો પાવનપ્રેમ મળેદેહને,જે સત્કર્મથી સમજાઈજાય
ગજાનંદ શ્રી ગણેશને વંદન કરતા,દેહનુ ભાગ્ય પાવન થાય
ભોલેનાથના એ પુત્ર ભાગ્ય વિધાતા,જગતમાં પ્રેમથી પુંજાય
.....એવા પવિત્રનામને ધારણ કરી,ભારતમાં પવિત્રગંગા વહાવી જાય.
#######################################################

, 

« Previous PageNext Page »