December 28th 2020
. જગત વિધાતા
તાઃ૨૮/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહે જીવન જીવવા માનવદેહને,શ્રધ્ધા ભાવનાથી પુંજન કરાય
પરમકૃપાળૂ ભોલેનાથ ભારતનીભુમીપર,જન્મલઈ આગમન કરી જાય
....પવિત્રગંગા નદીને વહાવી ભુમીપર,જે મળેલદેહને પવિત્ર જળ આપી જાય.
બમબમભોલે મહાદેવથી ભક્તિકરતા,શંકર ભગવાનની કૃપા મેળવાય
પવિત્રકૃપા માતા પાર્વતીની મેળવાય,જે મળેલદેહ પર કૃપા કરી જાય
અદભુતલીલા ભોલેનાથની ભારતમાં,જે પ્રભુની કૃપાએ દેહ લઈ જાય
અવનીપરના આગમનથી ધરતી પવિત્રકરી,એ જગતવિધાતા કહેવાય
....પવિત્રગંગા નદીને વહાવી ભુમીપર,જે મળેલદેહને પવિત્ર જળ આપી જાય.
પાવનપ્રેમ પત્ની પાર્વતી માતાનો,જેગણેશ અને કાર્તીક પુત્ર દઈ જાય
અશોકસુંદરી દીકરી થઇ આવી,એ પવિત્રજીવો સંતાનથી આવી જાય
પુત્ર ગણેશ એ ભાગ્યવિધાતા થયા,જે મળેલદેહને કર્મનીકેડી દઈ જાય
શ્રી શંકર ભગવાનનો પવિત્રપરિવાર,દુનીયામાં પરમાત્માનાદેહ કહેવાય
....પવિત્રગંગા નદીને વહાવી ભુમીપર,જે મળેલદેહને પવિત્ર જળ આપી જાય.
************************************************************
December 28th 2020
###
###
. . સવાર આવી
તાઃ૨૯/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ સુર્યનારાયણનુ આગમન થતા,અવનીપર સવાર આવી જાય
પાવનકૃપા મળે મળેલદેહને જીવનમાં,જે દરરોજ સવારસાંજથી મેળવાય
.....એ અજબશક્તિશાળી પરમાત્મા,જે અનેકરાહે અવનીપર કૃપા કરી જાય.
કુદરતની આલીલા અવનીપર,જે ગતજન્મે થયેલકર્મનો સંબંધ આપી જાય
અનેકદેહ મળે જીવને અવનીપર,એ સમયસંગે પરમાત્મા પ્રેરણા કરી જાય
માનવદેહને સંગાથ સમજણનો,જે પશુ,પક્ષી,પ્રાણીથી કૃપાએ દુર રહેવાય
કર્મનાબંધન સ્પર્શે કરે માનવદેહને,એ મળેલદેહથીજ જીવને સમજાઇ જાય
.....એ અજબશક્તિશાળી પરમાત્મા,જે અનેકરાહે અવનીપર કૃપા કરી જાય.
સુર્યદેવની પાવનકૃપા એ સવારના આગમને દેખાય,જગત આખુ જાગી જાય
પ્રભાતમાં તેમના આગમને વંદન કરી,જીવનમાં સુર્ય સ્નાન શક્તિ દઈ જાય
સુર્યદેવ એ પાવનકૃપા છે જગતમાં,તેમના સ્પર્શથી દુનીયાઆખી જીવી જાય
સવાર સાંજને સમજીને જીવતા જીવોને,પરમપ્રેમ સુર્યદેવનો મળતો થઈ જાય
.....એ અજબશક્તિશાળી પરમાત્મા,જે અનેકરાહે અવનીપર કૃપા કરી જાય.
************************************************************
December 26th 2020
#####
#####
. . શ્રી રામ ભક્ત
તાઃ૨૬/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રી રામના પરમ ભક્ત હનુમાન,જગતમાં બજરંગબલીથીય ઓળખાય
માતા અંજનીના વ્હાલા સંતાન,સંગે શ્રી પવનદેવના પુત્ર પણ કહેવાય
.....અજબ શક્તિશાળીએ ભક્ત થયા,સંગે શ્રી રામસીતાના દુઃખભંજક થઈ જાય.
મહાવીર હનુમાનજી એસંગે ગદા પકડી,અનેક તકલીફોથી બચાવીજાય
સુર્યને ભોજન બનાવી મોઢમાં મુકતા,જગતમાં અંધારૂ એ આપી જાય
પાવનકર્મ કરવા પરમાત્મની વિનંતી થતાજ,સુર્યને પ્રુથ્વીપર મુકી જાય
ભક્તિની પાવનરાહ રાહે ચાલતા,શ્રીરામના જીવનમાં મદદ કરવા જાય
.....અજબ શક્તિશાળીએ ભક્ત થયા,સંગે શ્રી રામસીતાના દુઃખભંજક થઈ જાય.
પવિત્ર શ્રી રામના ભાઈ લક્ષ્મણને બેહોશ થતા,હનુમાન પર્વતને લાવ્યા
સંજીવની લાવીને આપતા શ્રી રામના ભાઈને,તકલીફથીય બચાવી જાય
શ્રીરામના પત્ની સીતાજીને રાજા રાવણ,અચાનક ઉઠાવી લંકા લઈ જાય
પવનપુત્ર હનુમાનજી ફરજ સમજી,રાજા રાવણની લંકાને સળગાવી જાય
.....અજબ શક્તિશાળીએ ભક્ત થયા,સંગે શ્રી રામસીતાના દુઃખભંજક થઈ જાય.
*****************************************************************
December 26th 2020

. .ચાલતો રહેજે
તાઃ૨૬/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ જન્મ એકૃપા પ્રભુની,જ્યાં માનવદેહ લઈને જીવ આવી જાય
અવનીપરના આગમન સંબંધકર્મનો,જે જીવને સમયથી સ્પર્શી જાય
...એ ગતજન્મે કરેલ કર્મનો સ્પર્શ જીવને,જે મળેલદેહના કર્મથી જીવને બંધન થાય.
દેહ મળે અવનીપર માબાપથી,જે કુટુંબનો સંબંધ લઈ જીવી જવાય
સમયની સંગે ચાલવુ પડે જીવનમાં,જે ઉંમરનો અનુભવ આપી જાય
ભણતર તણતર એ સમયનીરાહ,જે પકડીને જીવનમાં ચાલતુ રહેવાય
માનવદેહને કૃપામળે જે વડીલના આશિર્વાદથી પવિત્રરાહ આપી જાય
...એ ગતજન્મે કરેલ કર્મનો સ્પર્શ જીવને,જે મળેલદેહના કર્મથી જીવને બંધન થાય.
પાવનરાહ પકડી ચાલતા રહેજો જીવનમાં,જીવને સરળતા મળતી જાય
શ્રધ્ધા રાખીને જીવનમાં ચાલતા રહેતા,પરમાત્માની પાવનકૃપા મળીજાય
કળીયુગની સાંકળ ના દેહને પકડે,કે ના મોહમાયા અભિમાન અડીજાય
એજ જીવની પાવનકેડી મળેલદેહની,એ ધર્મભક્તિથી દેહને ચલાઈ જાય
...એ ગતજન્મે કરેલ કર્મનો સ્પર્શ જીવને,જે મળેલદેહના કર્મથી જીવને બંધન થાય.
****************************************************************
December 26th 2020
. .આંગળી પકડી
તાઃ૨૬/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માની થઈ,માબાપના પ્રેમથી મળ્યો દેહ અવનીપર
બાળપણમાં આંગળી પકડીને ભણતરની કેડીને ચીંધી પપ્પાએ તહીં
....અનંતપ્રેમથી માતા સરસ્વતીએ આંગળી પકડીને કલમની રાહ મને આપી.
મળેલ માનવદેહને પાવનરાહ મળી,જે સમયસંગાથે પ્રેરણાએજ સચવાય
કુદરતની કેડીને સંભાળી ચાલતા,ના મોહમાયા કે અભિમાન અડી જાય
કલમનીરાહની કેડીમળી જે કલમપ્રેમીઓના સંગાથથી આગળ લઈ જાય
માતા સરસ્વતીએ મારી આંગળી પકડી,કલમની પાવનરાહ આપી જાય
....અનંતપ્રેમથી માતા સરસ્વતીએ આંગળી પકડીને કલમની રાહ મને આપી.
સારેગમની સમજણ પકડતા,અવાજથી સૌને અનંતઆનંદ પણ મળીજાય
એ પાવનકૃપા પ્રેમાળ પ્રેમીઓની મળી,જે કલમથીજ સમયનેય સચવાય
શ્રધ્ધારાખી સમજણથી કલમપકડી,માતાએ ચીંધેલ આંગળીથી મળી જાય
અનંતપ્રેમાળ કલમપ્રેમીઓ હ્યુસ્ટનમાં,સાચી સમજણથી સાથ આપી જાય
....અનંતપ્રેમથી માતા સરસ્વતીએ આંગળી પકડીને કલમની રાહ મને આપી.
************************************************************
December 25th 2020
.###
###
. પાવન કૃપાળુ
તાઃ૨૫/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકર્મની કેડીનો સંબંધ છે જીવને,જે મળેલ દેહથી મેળવાય
જન્મમરણથી દેહ મળે અવનીપર,એ સુખદુઃખથી સમજાઇ જાય
....પાવનકૃપાળુ પરમાત્મા અવનીપર,જે સમય સમયથી સંબંધ આપી જાય.
પવિત્રભુમી છે ભારતની જગતપર,જ્યાં પરમાત્મા જન્મ લઈ જાય
અનેકદેહલઈ ધરતીને પાવનકરી જાય,જે મળેલને સુખઆપી જાય
મળેલદેહને સંબંધ ગતજન્મના કર્મનો,નાકદી કોઇ દેહથી છટકાય
માનવદેહ સંગે પશુપક્ષીનો સંબંધ જીવને,એ કર્મનીકેડી આપીજાય
....પાવનકૃપાળુ પરમાત્મા અવનીપર,જે સમય સમયથી સંબંધ આપી જાય.
પરિવારનો પ્રેમ મળે જીવનમાં,એ મળેલદેહના સંસ્કારથી મળી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા દેહથી,જે જીવપર પરમાત્માની કૃપા થાય
ધર્મકર્મએ કુદરતની લીલા છે અવનીપર,એ માનવતાને મહેંકાવી જાય
સતમાર્ગે રહી ચાલતા જીવનમાં,મળેલ દેહથી ઊંમરની સાથેજ ચલાય
....પાવનકૃપાળુ પરમાત્મા અવનીપર,જે સમય સમયથી સંબંધ આપી જાય.
પરમાત્માએ દેહ લઈ ભારતદેશને પવિત્રકર્યો,જે ધરતીપર કૃપા કહેવાય
જે દેહને પવિત્ર કૃપાની રાહે લઈ જાય,જે જન્મમરણથીય છોડી જાય
દુનીયામાં પવિત્રભુમી પર જન્મ લેતા જીવને,સમયે સત્કર્મથી પ્રેરી જાય
ના મોહમાયાની રાહમળે મળેલદેહને,એ પાવનકૃપાળુ પરમાત્મા કહેવાય
....પાવનકૃપાળુ પરમાત્મા અવનીપર,જે સમય સમયથી સંબંધ આપી જાય.
############################################################
,
December 24th 2020
###
###
. .સાંઇબાબા
તાઃ૨૪/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ સાંઈબાબા જગતમાં,ભક્તોને પાવનરાહ આપી જાય
સુખસાગરની રાહ મળે જીવનમાં,અનંત શાંંતિની કૃપા થઈ જાય
.....એવા વ્હાલા સાંઇબાબા,શ્રધ્ધાસબુરીથી માનવદેહને આનંદ આપી જાય.
ધર્મકર્મનો સંબંધ મળેલ માનવ દેહને,જે સમય સમયે સમજાઈ જાય
મળેલ માનવદેહને શ્રધ્ધાસબુરીથી,મળેલજન્મને પહેચાન આપી જાય
નાહિંદુ નામુસ્લીમ ધર્મનીઅલગતા,કુદરતની કૃપાએજ દેહ મળી જાય
માનવજીવનમાં બાબાના આશિર્વાદ મળે,જે પાવનકર્મથી અનુભવાય
.....એવા વ્હાલા સાંઇબાબા,શ્રધ્ધાસબુરીથી માનવદેહને આનંદ આપી જાય.
ભારતની ભુમીપર ભોલેનાથની કૃપાએ,દેહ લઈ શેરડીમાં આવી જાય
દ્વારકામાઈના સાથથી શેરડીથી,પવિત્રધર્મની ઓળખાણ આપી જાય
શ્રધ્ધા અને સબુરીની સમજણ પડતા,હિંદુમુસ્લીમને સંબંધ થઇ જાય
એ કૃપા સંત સાંઈબાબાની,જે નિર્મળભાવના સંગે શાંંતિ આપી ગઈ
.....એવા વ્હાલા સાંઇબાબા,શ્રધ્ધાસબુરીથી માનવદેહને આનંદ આપી જાય.
*************************************************************
December 23rd 2020
###
###
. જ્ઞાનની ગંગા
તાઃ૨૩/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળ્યો માતા સરસ્વતીનો,જે કલમપ્રેમીઓને લાવી જાય
પાવનરાહ મળે કલમની હ્યુસ્ટનમાં,એ જ્ઞાનની ગંગા વહાવી જાય
.....અજબકૃપા કલાની દેવી સરસ્વતીની,જે મળેલ માનવદેહને મહેંકાવી જાય.
કલમથી ગોઠવાયેલ શબ્દને,સમજીને લખતા સુંદર રચનાઓ થાય
અનંત પ્રેમાળ કલમનાપ્રેમીઓને,સમયસંગે ચાલતા એ વંચાઈ જાય
મળે મનને શાંંતિ કલમની જીવનમાં,જે સદાય સંતોષ આપી જાય
પરમાત્માની પાવનકૃપાએ મળેલ માનવદેહને,ના કોઇ તકલીફ થાય
.....અજબકૃપા કલાની દેવી સરસ્વતીની,જે મળેલ માનવદેહને મહેંકાવી જાય.
ભારતની પવિત્ર ધરતીપર દેહ લીધો,જે માતાની કૃપાએ આવી જાય
કલમની પકડ ચાલુ રાખી હ્યુસ્ટન આવ્યા,જે રચનાઓ જ કરી જાય
અનેક રચનાઓ માકૃપાએ કરે,જે નિર્મળરાહે સૌને પ્રેરણા આપીજાય
જ્ઞાનની ગંગા વહેતી આવી અહીંયા,એજ પાવન કર્મની કેડી કહેવાય
.....અજબકૃપા કલાની દેવી સરસ્વતીની,જે મળેલ માનવદેહને મહેંકાવી જાય.
*************************************************************
December 22nd 2020
###
###
. .વાંસળી વાગી
તાઃ૨૨/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ
ગોકુળના વ્હાલા કનૈયાની વાંસળી વાગી,જગતપર પવિત્રપ્રેમ મળી જાય
રાધાસંગે અનેક બહેનો ગરબે રમી જાય,રાધેરાધે સાંભળતા આનંદ થાય
.....એવા વ્હાલા કનૈયાને સમયનીરાહ મળતા,ગોવિંદગોપાલ સંગે શ્રીકૃષ્ણ કહેવાય.
પાવનકૃપા મળી સંસારમાં વ્હાલાકાનુડાને,માતા સરસ્વતીનો પ્રેમ મળી જાય
વાંસળી વગાડતા સાંભળીને સૌ ભક્તો,અનંત પ્રેમથી તાલી સંગે ઘુમી જાય
પરમાત્માએ લીધેલ દેહ ભારતમાં,એ કૃષ્ણકનૈયાથી પધારી જીવને મળી જાય
યશોદા માતાને કૃપા મળી પ્રભુની,જે સંતાનથી વ્હાલા કાનુડાને લાવી જાય
.....એવા વ્હાલા કનૈયાને સમયનીરાહ મળતા,ગોવિંદગોપાલ સંગે શ્રીકૃષ્ણ કહેવાય.
ભજનભક્તિથી પરમાત્માને પ્રાર્થનાકરતા,મળેલદેહના જીવને અનંતઆનંદેથાય
પરમકૃપાળુ માતાસરસ્વતીની પ્રેરણા મળી કાનુડાને,વાંસળી શીખવાડી જાય
પાવનદેહને સમયનોસંગાથ મળ્યો ગોકુળમાં,રાધાસંગે અનંતનો પ્રેમમળી જાય
એજ લીલા પરમાત્માની અવનીપર,અનેકદેહ લઈ જીવને મુક્તિએ દોરી જાય
.....એવા વ્હાલા કનૈયાને સમયનીરાહ મળતા,ગોવિંદગોપાલ સંગે શ્રીકૃષ્ણ કહેવાય.
#################################################################
December 21st 2020
. .શાંન્તિ મળી ગઈ
તાઃ૨૧/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા સરસ્વતીની પાવનકૃપા,એ હ્યુસ્ટનના કલમપ્રેમીઓથી મળી ગઈ
નિખાલસપ્રેમથી કલમની પકડતા,દુનીયામાં કલમનીકેડીથી અપાઈ ગઈ
....એ પરમશાંન્તિ મળી મળેલદેહને,જે સમય સમજીને જીવનમાં ચાલતી થઈ.
વ્હાલા કલમના પ્રેમીઓનો સંગાથમળે,શ્રધ્ધાભાવથી કલમ પકડાઇ જાય
મળેલ દેહની માનવતા પ્રસરે જીવનમાં,જે અનેકરાહથી જીવને પ્રેરી જાય
સમયની સાથે કલમનો ઉપયોગ કરી,ઉજવળરાહે હ્યુસ્ટનમાં વંચાવી જાય
મનથી મળેલ પાવનકેડીથી જીવનમાં,અનંત પ્રેરણાની કલમથી પ્રસરીજાય
....એ પરમશાંન્તિ મળી મળેલદેહને,જે સમય સમજીને જીવનમાં ચાલતી થઈ.
કુદરતનીજ આકૃપા અવનીપર,જે પાવનરાહની કેડી માનવીને આપી જાય
પરમશ્રધ્ધાએ કલમ ચાલતા જીવનમાં,માતા સરસ્વતીની કૃપાએજ સમજાય
શાંંતિનો સંગાથ મળે કલમથી પકડેલકેડીએ,જે પ્રેમીઓનો પ્રેમ મળી જાય
નાકોઇ ચિંતા કે નાકોઈ તકલીફ રહે,એજ કલમપ્રેમીઓનો પ્રેમજ કહેવાય
....એ પરમશાંન્તિ મળી મળેલદેહને,જે સમય સમજીને જીવનમાં ચાલતી થઈ.
***************************************************************