August 28th 2020
. .સુર્યનારાયણ
તાઃ૨૮/૮/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દરરોજ સુર્યદેવના ઉદાય અસ્તથી,દુનીયાને સવારસાંજ મળી જાય
પવિત્રપાવનકૃપા જગતપર સુર્યદેવની,જે દેહને જીંદગી આપી જાય
....અવનીપરના આગમન વિદાયથી,મળેલદેહના જીવોને સુખશાંંતિ મળી જાય.
ભક્તિમાર્ગની પવિત્ર રાહે જીવતા,સવારમાં સુર્યદેવને અર્ચના થાય
સુર્યદેવના દર્શન કરી આંગણે,ઓમ હ્રીં સુર્યાય નમઃ મંત્ર બોલાય
પાવનરાહે જીવવાની રાહમળે જીવને,જે પરમાત્માની કૃપા કહેવાય
માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,કરેલ અર્ચનાએ જ મેળવાય
....અવનીપરના આગમન વિદાયથી,મળેલદેહના જીવોને સુખશાંંતિ મળી જાય.
મારૂતારૂ ના સ્પર્શે દેહને જીવનમાં,એ પાવનકૃપા સુર્યદેવની થાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જે જીવનમાં માનવતા મહેંકાવી જાય
જન્મમરણનો સંગાથ છે જીવને,એ થયેલ કર્મના સંબંધે પ્રેરી જાય
સવારસાંજનો સંબંધ છે સુર્યદેવને,જે અબજો વર્ષોથી પ્રસરી જાય
....અવનીપરના આગમન વિદાયથી,મળેલદેહના જીવોને સુખશાંંતિ મળી જાય.
===========================================================
August 27th 2020
. .સંત જલાસાંઈ
તાઃ૨૭/૮/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રસંતોનો સહવાસ મળે જીવને,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજન કરાય
મળેલદેહને પાવનકર્મની રાહ મળે,જયાં સંત જલાસાંઈને વંદન થાય
.....જગતમાં પવિત્રદેહ લીધો વિરપુરમાં,ને પવિત્રદેહ શેરડીમાં પણ લેવાય.
ગુજરાતની પવિત્ર ધરતી છે,જ્યા પવિત્રભાવે પાવનદેહથી જન્મી જાય
વિરપુર ગામના ઠક્કર પરિવારમાં,પરમકૃપાએ જલારામથી ઓળખાય
રાજબાઈ માતાના એજ દીકરા હતા,અને પિતા પ્રધાનઠક્કર કહેવાય
માનવજીવનની મહેંકપ્રસરે જીવનમાં,જ્યાં અન્નદાન જીવોને પ્રેમે દેવાય
.....જગતમાં પવિત્રદેહ લીધો વિરપુરમાં,ને પવિત્રદેહ શેરડીમાં પણ લેવાય.
મળેલ માનવદેહને ના સંબંધ કોઇનો,જે સંસારમાં પ્રેરણા આપિ જાય
પવિત્રભુમી શેરડીની ભારતમાં,જ્યાં પાવનરાહે સાંઇબાબા આવી જાય
જીવને મળેલદેહને સંબંધમાનવતાનો,જે શ્રધ્ધાસબુરીથી જીવને પ્રેરીજાય
સંત સાંઈબાબાની પ્રેરણામળે,ના હિંદુમુસ્લીમની ખોટી ઓળખાણથાય
.....જગતમાં પવિત્રદેહ લીધો વિરપુરમાં,ને પવિત્રદેહ શેરડીમાં પણ લેવાય.
==========================================================
August 26th 2020
. .રાધાષ્ટમી
તાઃ૨૬/૮/૨૦૨૦ (ભાદરવાસુદ આઠમ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રભુમી ભારત છે જગતમાં,જે ગુજરાતીઓની કલમથી ચીંધાય
પાવનરાહથી જીવન જીવતા,સમયસંગે પ્રસંગોથી એ સમજાઈ જાય
.....આવ્યો પવિત્ર જન્મદિવસ રાધાનો,જે ભગવાન શ્રીકૃષ્ણને ખુશ કરી જાય.
સૌથી વ્હાલા શ્રી કૃષ્ણછે ભારતમાં,જેમને દ્વારકામાંય પ્રેમ મળી જાય
ગોવાળીયાની ઓળખાણ જગતમાં,અનેક ગોપીઓનો સંગાથ મેળવાય
રાધીકાનો નીખાલસ પ્રેમ મળે શ્રીકૃષ્ણને,જે અનેકના પાવનપ્રેમે દેખાય
સહેલીયોને ચીંધેએ આંગળી મથુરામાં,જેથી તેમનો જન્મદીવસ ઉજવાય
.....આવ્યો પવિત્ર જન્મદિવસ રાધાનો,જે ભગવાન શ્રીકૃષ્ણને ખુશ કરી જાય.
આગમન વિદાયનો સંબંધ છે જીવને,જે જન્મમરણના સંબંધથી દેખાય
પરમાત્માની પાવનકૃપાથી દેહ મળ્યો,એ ભગવાન શ્રીકૃષ્ણથી ઓળખાય
સંગ મળ્યો ભગવાનનો રાધીકાજીને,જે ગોકુળમાં દાંડીયારાસ રમાડી જાય
પવિત્રદેહ મળ્યો ભાદરવા સુદ આઠમે,જે પવિત્ર રાધાષ્ટમીથીજ ઉજવાય
.....આવ્યો પવિત્ર જન્મદિવસ રાધાનો,જે ભગવાન શ્રીકૃષ્ણને ખુશ કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 24th 2020
@@@@@@@
@@@@@@@@
. .શુભેચ્છા જન્મદીવસની
તાઃ૨૫/૮/૨૦૨૦ (જન્મતારીખઃ૨૫/૮/૧૯૮૫) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા સંત જલાસાંઈની મેળવી,પાવનરાહે જીવનમાં સત્કર્મ કરી જાય
મળ્યો પ્રેમ પપ્પા મમ્મીનોજ રવિને,જે ઉજવળકર્મે જન્મદીવસ માણી જાય
......એવા વ્હાલા દીકરા રવિનો જન્મ દીવસ,આજે પ્રેમથી હ્યુસ્ટનમાં ઉજવાય.
સત્કર્મનો સંગાથ મળ્યો જીવનમાં,જ્યાં તનમનથી સમયસંગેએ ચાલી જાય
ભણતર એજ જીવનનુ ચણતર બન્યુ,જે મળેલ લાયકાતે જીવનમાં દેખાય
પાવનકૃપાએ સન્માન મળે રવિને,એજ વડીલોના આશિર્વાદ પણ કહેવાય
સમયસંગે શ્રધ્ધાએ જીવનમાં ચાલતા,બેન દીપલનો સ્નેહાળપ્રેમ મળી જાય
......એવા વ્હાલા દીકરા રવિનો જન્મ દીવસ,આજે પ્રેમથી હ્યુસ્ટનમાં ઉજવાય.
આવતીકાલ એરાહ પરમાત્માની,સમયે ચી.હિમા જીવનસંગીની મળી જાય
પાવનપ્રેમના સંગે જીવતા પ્રભુકૃપાએ,વ્હાલા વીર,વેદ સંતાનથી આવીજાય
પવિત્રજીવની ઓળખાણ થાય માબાપને,જે દીકરાના પાવનકર્મથી સમજાય
વ્હાલા અમારાલાડલા દીકરાના જન્મદીવસે,અંતરથી અમારીશુભેચ્છા અપાય
......એવા વ્હાલા દીકરા રવિનો જન્મ દીવસ,આજે પ્રેમથી હ્યુસ્ટનમાં ઉજવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
આજે અમારા વ્હાલા દીકરા રવિના જન્મદીવસ નિમિત્તે અમારા તરફથી ખુબજ
પ્રેમથી આશિર્વાદ સહિત જયજલારામ જય સાંઇબાબાની કૃપાથી ચીં હિમા,વીર,વેદના
જીવનમાં ખુબજ શાંંતિ અને સફળતા મળે અને બેન દીપલ સંગે નિશીતકુમારનો પ્રેમ
પણ મળી જાય તેવી પ્રાર્થના.
લી.પ્રદીપ,રમાના પ્રેમ સહિત દીકરા રવિને આશિર્વાદ અને જય જલાસાંઇ.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 22nd 2020

. . શ્રી જય રામ
તાઃ૨૨/૮/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રધર્મની પાવનરાહે ચાલતા,રાજા દશરથના એ વ્હાલાસંતાન કહેવાય
અયોધ્યામાં જન્મ લીધો અવનીપર,સંસારમાં પવિત્રજીવનસંગે ચાલી જાય
.....એ પવિત્રદેહને જગતમાં શ્રીરામ નામ સંગે,વ્હાલા જય શ્રીસીતારામ પણ કહેવાય.
અવનીપરના દેહને શ્રી રામ સંગે,સંસારમાં લક્ષ્મણ,ભરત,શત્રુધ્ન મેળવાય
સમય સમઝીને ચાલતા પરમાત્મા,એ લીધેલદેહને ભગવાન શ્રીરામ કહેવાય
માનવદેહ મળતા જીવને કર્મના બંધન,સમયસંગે જીવનમાં એ સ્પર્શી જાય
રામ લક્ષ્મણના એ મળેલદેહને,કુટુંબમાં રાજા દશરથના એ સંતાન કહેવાય
.....એ પવિત્રદેહને જગતમાં શ્રીરામ નામ સંગે,વ્હાલા જય શ્રીસીતારામ પણ કહેવાય.
પત્ની સીતાબેનનો જીવ પણ પવિત્ર હતો,જે પતિસંગે જીવનસંગીની થાય
પતિસંગે રહી ચાલતા જીવનમાં,રાજારાવણથી એને રામથી ભગાડી જવાય
લંકામાં પકડીલાવતા સીતાજીને,પરમશક્તિશાળી હનુમાનથી તેમને શોધાય
સમયને પકડતા રાજા રાવણના અભિમાનને,હનુમાન લંકાનુ દહનકરી જાય
.....એ પવિત્રદેહને જગતમાં શ્રીરામ નામ સંગે,વ્હાલા જય શ્રીસીતારામ પણ કહેવાય.
==================================================================
August 22nd 2020
. .બજરંગબલી
તાઃ૨૨/૮/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બજરંગબલી બળવાન જગતમાં,રામના ભક્ત હનુમાનથીય ઓળખાય
પાવનકર્મના સંગની સાથે રહેતા,આકાશમાં ઉડી લંકામાં પહોંચી જાય
.....જગતપર માતા સીતાની શોધ કરી,શ્રીરામ,લક્ષ્મણ,ભારતનો પ્રેમ મેળવી જાય.
શનિદેવના પવિત્ર દીવસ શનીવારે,અંતરથી હનુમાનજીને વંદન કરાય
અજબ શક્તિશાળી હનુમાનનો જન્મ,માતા અંજલીબેનથીજ મેળવાય
પાવનજીવની રાહે જીવતા અંજનીબેનને,પવિત્ર પવનદેવનો પ્રેમ મળ્યો
માતાપિતાની પહેંચાન જગતપર,પવિત્રપ્રેમાળ ભક્તિનીરાહ આપી જાય
.....જગતપર માતા સીતાની શોધ કરી,શ્રીરામ,લક્ષ્મણ,ભારતનો પ્રેમ મેળવી જાય.
જયજયજય હનુમાન બોલતા,મેલી શક્તિને ગદા વાગતાજ નાશી જાય
પરમાત્મા શ્રી રામના એવ્હાલા ભક્ત બનતા,રાજા રાવણનુ દહન થાય
ભોલેનાથના ભક્ત શ્રીરાવણ દુષ્કર્મ કરી,પવિત્ર સીતાબેનને ઉઠાઇ જાય
બજરંગબલી અજબશક્તિ કહેવાય,જે જગતમાં પવિત્રરાહભક્ત કહેવાય
.....જગતપર માતા સીતાની શોધ કરી,શ્રીરામ,લક્ષ્મણ,ભારતનો પ્રેમ મેળવી જાય.
===============================================================
August 20th 2020
. .शेरडीके सांइ
ताः२०/८/२०२० प्रदीप ब्रह्मभट्ट
परमात्माकी पावनक्रुपा अवनीपर,श्रध्धा और सबुरीसे दुनीयामे देखाय
पवित्रधरती शेरडीकी करने,अनंतप्रेम लेकर सांइबाबा शेरडी आ जाय
......येही प्रेम है मानवदेह पर परमात्माका,जीससे धर्म कर्मकी राह समजाय.
शेरडी आये सांइबाबा नाकोइ अपेक्षा,के ना कोइ परिवारकाभी संग
पवित्रदेहको जीवनमे संगाथ दीया,जो द्वारकामाइके नामसे ओळखाय
सत्कर्मके संगाथसे जीवनमे चलनेसे,मानवदेह की पहेचान भी हो जाय
बाबाके पवित्रदेहसे भक्तिराहकी ज्योतजले,जो सत्कर्मका संगाथ देजाय
......येही प्रेम है मानवदेह पर परमात्माका,जीससे धर्म कर्मकी राह समजाय.
अवनीपरका आगमन परमात्माकाही है,जो बाबाके पावनकर्मसे देखाय
कर्म और धर्मकी उज्वळराहदी मानवीको,जहा हिंदुमुस्लीम नाकहेवाय
श्रध्धाभावनासे परमात्माके पुंजनसे,मानवदेहको सुख शांंति ही मीलजाय
शेरडी गाम पवित्र धरती हो गई,जीसकी दुनीयामे पहेचानभी हो जाय
......येही प्रेम है मानवदेह पर परमात्माका,जीससे धर्म कर्मकी राह समजाय.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 17th 2020
. .જાગતા રહેવુ
તાઃ૧૭/૮/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેવને,જીવનમાં સમય સંગે ચાલીને જીવાય
કર્મનીકેડી એજ સંબંધ છે જીવનો,જે પ્રભુકૃપાએ સમજાઈ જાય
....મળેલ દેહની મહેંકપ્રસરે,જીવનમાં જાગતા રહેતા નાઅંધકાર મેળવાય.
સુર્યદેવના ઉદય અસ્તની કૃપાએ,દુનીયામાં સવારસાંજ મેળવાય
મળેલદેહને નાકોઇજ અપેક્ષા રખાય,કે નાસમયથી દુર રહેવાય
માનવ જીવનમાં સમજણનો સંગાથ મળે,જે સદમાર્ગે લઈ જાય
આવનજાવનનો સંબંધ જીવને,જાગતા રહેતા જીવનપાવન થાય
....મળેલ દેહની મહેંકપ્રસરે,જીવનમાં જાગતા રહેતા નાઅંધકાર મેળવાય.
કુદરતની આલીલા છે અવનીપર,દુનીયામાં ના કોઇથી છટકાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જ્યાં પ્રભુકૃપાથી પાવનરાહે જીવાય
માગણી અપેક્ષાનો ના સાથ રહે,એજ ઉજવળ રાહથી મેળવાય
થયેકકર્મના સંબંધથીજ દેહને,પરિવારમાં આશિર્વાદે જ સમજાય
....મળેલ દેહની મહેંકપ્રસરે,જીવનમાં જાગતા રહેતા નાઅંધકાર મેળવાય.
=======================================================
August 15th 2020
. .मेरा भारत है महान
ताः१५/८/२०२० (स्वातंत्र दीवस) प्रदीप ब्रह्मभट्ट
भारतमेरा पवित्र देश है जगतमे,जीसकी शानभी जगतमे महेंकाती है
प्रेमभावना संगे जीवन हम जीते,जहां परमात्माकी क्रुपा मील जाती है
....ये स्वतंत्र भारतकी शान महेंकती,जहां जनगणमनसे तीरंगा हम लहेराते हे.
मळेलदेहकी मानवतामहेंकाई गांधीजीने,जहां सरदार वल्लभभाईदे साथ
निर्मळताके संगसे जवाहरलालभी जीवनजीते,जो शानसे महेनत करतेथे
मेरा भारत तो पवित्रधरती हे,जहां परमात्माने अनेकदॅहसे पावन कीया
मानवताकी महेंक प्रसरावी भारतमें,जो जगतसे पावनसन्मान मिलता है
....ये स्वतंत्र भारतकी शान महेंकती,जहां जनगणमनसे तीरंगा हम लहेराते हे.
पावनधर्मकी केडी मीलती हे देहको,जहा पवित्रभावसे पुंजन करते हे
परमात्माकी क्रुपासे संस्कार मीलता है,जो उज्वळसे जीवन भी देजाये
उज्वळ जीवनकीराहपे चलते मानवको,श्रध्धासे जीवनमे क्रुपा मीलजाय
येही शान हे पवित्र भुमीकी,जीसे जगतमे भारतका नाम मिल गया हे
.....ये स्वतंत्र भारतकी शान महेंकती,जहां जनगणमनसे तीरंगा हम लहेराते हे.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
भारत माताकी जय भारत माताकी जय भारत माताकी जय
August 10th 2020
.ગોકુળનો કાનુડો
તાઃ૧૦/૮/૨૦૨૦ (જન્માષ્ટમી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
કાનુડો અમારો લાડલો જીવનમાં,ગોકુળનો એ ગોવાળીયોય કહેવાય
પરમકૃપા મળી માતા જશોદાની,જગતપર દેવકીનંદનથીય ઓળખાય
.....એજ મારા વ્હાલા શ્રીકૃષ્ણ છે.જેમના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
અવનીપર ના અસરઅડે સમયની,પાવનરાહે ઉજવળ જીવનથી દેખાય
અનંતપ્રેમની ગંગાવહી જીવનમાં,જે અનેક ગોપીઓનો પેમ આપી જાય
ગોર્વધન ગીરધારીને અનેક ગોપીઓનો.પાવનપ્રેમ ગરબેરમતા મળીજાય
પરમાત્માએ એ દેહ લીધો ગોકુળમાં,જે પવિત્રરાહેજ શ્રધ્ધા આપી જાય
.....એજ મારા વ્હાલા શ્રીકૃષ્ણ છે.જેમના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
શ્રીમતી રુક્ષમણીના એ ભરથાર હતા,જેને ગોપીઓમાંથી રાધા મળીજાય
અનેક સંબંધીઓનો સંગાથ મળ્યો જીવનમાં,એ પરમાત્માની કૃપા કહેવાય
દ્વારકાના એ લાડલા દ્વારકાધીશ પણ કહેવાય,જેમને જન્માષ્ટમીએ પુંજાય
ભારતએ જ પવિત્રભુમી છે,જ્યાં પરમાત્મા અનેક નામોથી દેહ લઈ જાય
.....એજ મારા વ્હાલા શ્રીકૃષ્ણ છે.જેમના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
===========================================================