December 8th 2018

કલમકેડી

.              .કલમકેડી    

તાઃ૮/૧૨/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા મા સરસ્વતીની,જે કલમપ્રેમીને કલમની પવિત્રરાહ આપી જાય
અદભુતરાહે કલમ પકડતા,કલમનીકેડી જગતમાં પવનનીરાહે પ્રસરી જાય
......એ અજબકૃપા માતાની કલમપ્રેમી પર,જે દુનીયામાં કલમથી સ્પર્શી જાય.
શ્રધ્ધાનો સંગાથ રાખતા કલમપ્રેમી,આંગળીના સહવાસે કલમથી લખી જાય.
આંગળી ચીંધે નિખાલસ પ્રેમીઓને વાંચનથી,જે મનને શાંંન્તિય આપી જાય
કલમછે પ્રેરણા માતાની પ્રેમીપર,જે આંગળીથી વાંચકને પ્રેરણા આપી જાય
સરળ જીવનમાં પાવનરાહ મળે,સંગે ના કોઇ મોહ માયા જીવને અડી જાય
......એ અજબકૃપા માતાની કલમપ્રેમી પર,જે દુનીયામાં કલમથી સ્પર્શી જાય.
પકડેલ કલમથી અનંતપ્રેરણા મળે,જે માનવજીવોને સુખશાંંન્તિએ દોરી જાય
સમયની સાથે ચાલતા માનવદેહને,પરમાત્માની પરમકૃપાનો પ્રેમ મળી જાય
આવતીકાલને પારખી લેવા જીવને,કલમપ્રેમીઓ કલમથી પ્રેરણા આપી જાય
અનંત શાંંન્તિનો સંગાથ મળે જીવનમાં,એજ નિર્મળ કલમપ્રેમીઓનો છે પ્રેમ
......એ અજબકૃપા માતાની કલમપ્રેમી પર,જે દુનીયામાં કલમથી અપાઈ જાય.
===========================================================

	
December 7th 2018

વહેતી માયા

.            .વહેતી માયા

તાઃ૭/૧૨/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કળીયુગની કાતર જીવને મળે,ત્યાં વહેતી માયા જ અડી જાય
કર્મનાબંધનનો સ્પર્શ માયા કરે,એ જીવને અનુભવથી સમજાય 
......કુદરતની આ લીલા અવનીએ,જે યુગના સમય સંગે ચાલી જાય.
જીવને દેહ મળે અવનીપર સમયે,એજ કર્મનુ બંધનજ કહેવાય
ના કોઇ જીવથી છટકાય જગતપર,એ અદભુતલીલા થઈ જાય
કરેલ પાવનકર્મ મળેલ દેહથી,જે મળેલદેહથીજ જીવને સમજાય
સત્કર્મનો સંગાથમળે સંબંધીઓનો,એ પરમાત્માની કૃપા કહેવાય
......કુદરતની આ લીલા અવનીએ,જે યુગના સમય સંગે ચાલી જાય.
જીવને સંબંધ અનેકદેહથી અવનીપર,એ મળેલ દેહથી સમજાય
પશુપક્ષીપ્રાણી માનવદેહ એજ જીવપર કુદરતની લીલા કહેવાય
જીવ નિરાધારદેહથી દુર થાય કૃપાએ,જે માનવદેહ આપી જાય
આગમન વિદાયનો સંબંધ થાય જીવને,એ જન્મમરણથી દેખાય
......કુદરતની આ લીલા અવનીએ,જે યુગના સમય સંગે ચાલી જાય.
======================================================

	
December 7th 2018

કૃપાળુ માતા

.             .કૃપાળુ માતા

તાઃ૭/૧૨/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધાભાવથી પુંજા કરતા જીવનમાં,માતાની અનંતકૃપા મળી જાય
મળેલદેહને કર્મની પાવનરાહ મળે,જીવનમાં સુખશાંંન્તિ મળી જાય
......એજ અદભુતકૃપા પવિત્રમાતાની,કર્મની પાવનકેડીએ જીવન જીવાય.
સવારસાંજને પારખી પુંજન કરતા,માતાજી અનંતઆનંદ આપી જાય
જીવનોસંબંધ કર્મનો અવનીએ,જે દેહ મળતા જીવનેએ સમજાઈ જાય
સમયને પારખી જીવન જીવતા,દેહને સત્કર્મનો સંગાથપણ મળી જાય 
અર્ચનાપુંજન શ્રધ્ધાભાવથી કરતા,માતાની ખુશીનો અનુભવ થઈ જાય 
......એજ અદભુતકૃપા પવિત્રમાતાની,કર્મની પાવનકેડીએ જીવન જીવાય.
માતાજી પકડે આંગળી સંતાનની,જે પવિત્રભાવે થતી ભક્તિએ સમજાય
શ્રધ્ધાનો સંગ મળે દેહને જીવનમાં,એજ મળેલદેહને સત્કર્મ કરાવી જાય
અવનીપરનો આવન જાવનનો સંબંધ છુટે,જીવને મુક્તિ માર્ગે લઈ જાય
કર્મની કેડીને માતાનીકૃપા દુરકરે,જીવને જન્મમરણના બંધન છુટી જાય
......એજ અદભુતકૃપા પવિત્રમાતાની,કર્મની પાવનકેડીએ જીવન જીવાય.
======================================================
December 5th 2018

પાવનરાહ મળી

.           .પાવનરાહ મળી      

તાઃ૫/૧૨/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભક્તિનો સંગાથ મળ્યો જીવનમાં.ત્યાં કૃપાએ પાવનરાહજ મળી દઈ
અનંત આનંદથયો અંતરમાં,જ્યાં સંતજલાસાંઈની શ્રધ્ધાથી પુંજા થઈ
......એજ કૃપા પરમાત્માની,જીવનમાં પવિત્ર પાવન જીવોનો સંગાથ આપી જાય.
મળેલ માનવદેહને સંબંધ કર્મનો,જે દેહના વર્તનથી અવનીએ સમજાય
કુદરતની આ અવનીપરની લીલા,ના કોઇજ જીવથી જગતપર છટકાય
શ્રધ્ધાભાવનાથી થયેલ ભક્તિ,પાવનકર્મની પવિત્રકેડી જીવને આપી જાય
ના માગણીનો સંબંધ અડે,કે ના જીવને મોહનો સંગાથ કદી મળી જાય
......એજ કૃપા પરમાત્માની,જીવનમાં પવિત્ર પાવન જીવોનો સંગાથ આપી જાય.
સરળ જીવનની રાહમળે પ્રભુકૃપાએ,જ્યાં નિખાલસ ભાવનાએ પુંજા થાય
મળેલ માનવદેહ ને પવિત્રકર્મનો સંગાથ મળે,જ્યાં સત્કર્મનો સંગાથ મળે
નિર્મળભાવથી ભક્તિ કરતા પરમાત્માની,જીવને મુક્તિમાર્ગે એ દોરી જાય
જીવને મળેલદેહ એ કર્મનો સંબંધ,પાવન ભાવનાની ભક્તિએ  છુટી જાય 
......એજ કૃપા પરમાત્માની,જીવનમાં પવિત્ર પાવન જીવોનો સંગાથ આપી જાય.
==============================================================

	
December 4th 2018

જાણી અજાણી

.           .જાણી અજાણી   

તાઃ૪/૧૨/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જાણી અજાણી કેડી જીવનમાં,સમયના સંગે જીવને દોરી જાય
પાવનરાહના સંગે પવિત્રજીવન,એ નિર્મળભાવનાએ મળી જાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,સંગે સંતજલાસાંઇનો પ્રેમ મળી જાય.
મળેલ જીવનને સંગાથ મળે,જે સગાસંબંધીઓ મળતાજ દેખાય
પાવનકર્મની પવિત્રરાહે જીવતા,મળેલ દેહને સત્કર્મ આપી જાય
માગણી મોહનો સ્પર્શના થતા,દેહને પવિત્રરાહે પણ દોરી જાય
મૃત્યુજન્મનો સંબંધછે જીવને,જે દેહથી આવનજાવન આપીજાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,સંગે સંતજલાસાંઇનો પ્રેમ મળી જાય.
કુદરતની કેડીનો સંબંધ અવનીએ,મળેલ જીવને કર્મ આપી જાય
અવનીપરના આગમનવિદાય,જે પ્રભુકૃપાએ શાંન્તિપણ દઈ જાય
અજબકૃપાળુ છે પરમાત્મા,જે શ્રધ્ધાએ ભક્તિકરતા કૃપા કરીજાય
જીવનો સંબંધ જગતપર કર્મથી,જે પ્રભુકૃપાએ મુક્તિરાહ દઈ જાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,સંગે સંતજલાસાંઇનો પ્રેમ મળી જાય.
========================================================


	
November 23rd 2018

जींदगीकी सफर

.                .जींदगीकी  सफर    

ताः२३/११/२०१८                      प्रदीप ब्रह्मभट्ट  

जींदगीकी सफर हो सुहानी,जहां दीलसे महेंकती राहको पाइ
नहीं मोह रखा जीवनमे चलती राहोमे,ना कोई अपेक्षा रखाई
......येही पावनप्रेमका संगाथ रहे जीवनमे,कुदरतकी पावनलीला पाई.
जीवनमे संगाथ मीले पलपलमे,येही अदभुतलीला अविनाशीकी
प्रेमका सागर जीवनमे अनंतआनंद देता,सर्जनहारकी ये क्रुपा
सरळजीवनमें प्रेममीले निर्मळभावे,जो मनको अनंत शांंन्ति दे
नामोह अडे नामाया अडे जीवनमें,येही निर्मळ जीवनकी केडी
......येही पावनप्रेमका संगाथ रहे जीवनमे,कुदरतकी पावनलीला पाई.
मळेल मानवदेह जीवको अवनीपर,ये कर्मके संबंधकी निशानी
निर्मळ ओर नीखालस जीवन,जन्ममरणका संगाथ जीवको देता
प्रेम निखालस मीलता जीवनमें,जहां श्रध्धाभावसे भक्तिराह मीले
अनेकराह जगतपर है निराली,मनको सुखशांंन्तिका संगाथ रहे
......येही पावनप्रेमका संगाथ रहे जीवनमे,कुदरतकी पावनलीला पाई.
====================================================
November 21st 2018

શુભ સવાર

.              .શુભ સવાર 
તાઃ૨૧/૧૧/૨૦૧८                  પ્રદીપ બ્રહ્મભટ્ટ      

આનંદની વર્ષા થાય અંતરમાં,જ્યાં પાવકર્મનો સંગાથ મળે દેહને જીવનમાં
અદભુત કૃપા મળે દેહને પરમાત્માની,જે સુખશાંંન્તિનો સંગાથજ આપી જાય
....સંત જલાસાંઇની દીધેલ પાવનરાહે જીવન જીવતા,દેહને શુભ સવાર મળી જાય.
માનવદેહને સ્પર્શે અવનીપરનો અણસાર,ના કોઇજ દેહથી કદી દુર રહેવાય
અવનીપરનુ આગમન એછે,ગત જન્મે કરેલ કર્મનો સંગાથજ દેહ આપી જાય
મળેલ માનવદેહ એજ કુદરતની કૃપા,જે દેહને પાવનકર્મની પ્રેરણા કરી જાય 
સુખદુઃખનો અનુભવ મળે જીવનમાં,એજ માનવદેહને કર્મની કેડી આપી જાય
....સંત જલાસાંઇની દીધેલ પાવનરાહે જીવન જીવતા,દેહને શુભ સવાર મળી જાય.
પ્રભાતમાં સુર્યદેવનુ આગમન થતા,પવિત્ર સવાર મળે જ્યાં દેહથી અર્ચના થાય
પવિત્ર અજબશક્તિશાળી દેવ સુર્યદેવ જગતપર,જે અબજો વર્ષોથી અનુભવાય
જીવોને મળેલદેહને સવારસાંજ આપી,કર્મનો સંગાથથી આવનજાવન આપીજાય
શ્રધ્ધાનો વિશ્વાસ રાખીને કરેલ નિર્મળ ભક્તિ જ,જીવને મુક્તિ માર્ગે પ્રેરી જાય
....સંત જલાસાંઇની દીધેલ પાવનરાહે જીવન જીવતા,દેહને શુભ સવાર મળી જાય.
================================================================
November 20th 2018

જન્મની જ્યોત

.             .જન્મની જ્યોત

તાઃ૨૦/૧૧/૨૦૧૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા પરમાત્માની અવનીપર,અનેક જીવના આવનજાવનથી દેખાય
દેહનો સંબંધ છે જીવના થયેલ કર્મનો,જે માનવદેહને વધુ સ્પર્શ કરી જાય
......જન્મ મળતા જીવને અવનીપર,સમયનો સંગાથ મળે જન્મની જ્યોત પ્રગટી જાય.
મળેલ માનવદેહને કર્મનીકેડી સ્પર્શે,જે સગાસંબંધીઓનો સંગાથ આપી જાય
જીવનમાં સમયને સમજી ચાલતા,માનવદેહને ના કોઇ અપેક્ષા અડતી જાય
સરળ જીવનનો સંગાથમળે પરમાત્માની કૃપાએ,જે નિર્મળભક્તિએ મેળવાય
ના જીવનમાં કોઇ મોહ અડે,કે ના કોઇ માયા પણ કદીય જીવનમાં રખાય 
......જન્મ મળતા જીવને અવનીપર,સમયનો સંગાથ મળે જન્મની જ્યોત પ્રગટી જાય.
નિખાલસજીવન એ મળેલદેહને માનવતા આપી જાય,જે પવિત્રરાહે દોરીજાય
પાવનરાહની કેડી મળે દેહને,જ્યાં વડીલોના અંતરથી આશીર્વાદ મળી જાય
મનુષ્યદેહની માનવતા પ્રગટે જીવનમાં.જે દેહને સત્કર્મનો સંગાથ આપી જાય
નિર્મળજીવન એકૃપા પરમાત્માની,જે શ્રધ્ધાએ કરેલ ભક્તિથી જીવને પ્રેરીજાય
......જન્મ મળતા જીવને અવનીપર,સમયનો સંગાથ મળે જન્મની જ્યોત પ્રગટી જાય.
=================================================================

	
November 18th 2018

કલમની પવિત્રકેડી

             શ્રી ધીરૂભાઇ શાહ
......
.             .કલમની પવિત્રકેડી        

તાઃ૧૮/૧૧/૨૦૧૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપા મળી માતા સરસ્વતીની,જે તેમની કલમની પવિત્રકેડીએ દેખાય
પવિત્રજીવનના સંગે જીવતા,અમારા સૌના નિખાલસ વડીલ પણ કહેવાય
....એવા વડીલ શ્રી ધીરૂકાકાનો નવેમ્બર એકના રોજ ૯૮મો જન્મદીવસ ઉજવાય.
કલમપ્રેમીઓને પ્રેમ મળતા તેમનો,નિખાલસ ભાવનાથી કલમ ચાલી જાય
અદભુતકૃપા માતાની થતા જીવનમાં,અનેક સર્જનો જીવનમાં એ દઇ જાય
મળે પ્રેમ કલમ પ્રેમીઓને હ્યુસ્ટનમાં,જે કલમ પ્રેમીઓના સર્જનથી દેખાય
ના અપેક્ષા કોઇ અડે સર્જકને કલમપર,એજ વડીલના આશીર્વાદ કહેવાય
....એવા વડીલ શ્રી ધીરૂકાકાનો નવેમ્બર એકના રોજ ૯૮મો જન્મદીવસ ઉજવાય.
કુદરતની પરમકૃપા થઈછે જીવનમાં,જે સંતાનને પાવનરાહપણ આપીજાય
સરળ જીવનની રાહ પકડીને ચાલતા,વડીલને પ્રેમથી પ્રદીપના વંદન થાય
કલમ પકડીને ચાલતા સર્જકોને પ્રેરણા મળે,જે અનેકના સર્જનોથી દેખાય
પાવનપ્રેમ મળ્યો માતા સરસ્વતીનો તેમને,જે તેમના સર્જનોથીજ સમજાય
....એવા વડીલ શ્રી ધીરૂકાકાનો નવેમ્બર એકના રોજ ૯૮મો જન્મદીવસ ઉજવાય.
================================================================
    હ્યુસ્ટનના કલમપ્રેમીઓએ પુજ્ય શ્રી ધીરૂભાઇ શાહ ના જન્મદીવસની ઉજવણી 
કરી તેમને હેપ્પી બર્થડે કહી વંદન કરીને યાદ રૂપે તેમને અનંત આનંદ સહિત સૌ 
સર્જકોએ પ્રેમ આપ્યો.
   લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના કલમપ્રેમીઓના જય શ્રી કૃષ્ણ.
================================================================

	
November 15th 2018

સુખપ્રેમ સાગર

 

 
                .સુખપ્રેમ સાગર  

તાઃ૧૫/૧૧/૨૦૧૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અનંતકૃપા છે અવિનાશીની અવનીપર,જે અનેક દેહ નામથી ઓળખાય
ભક્તિના સાગરમાં રહેતા કૃપા મળે,એવા સંત શ્રીજલારામ પણ કહેવાય
......પરમાત્માની એ અજબલીલા જગતપર,એ અંતે સુખપ્રેમ સાગર વહાવી જાય.
અયોધ્યા દ્વારકાની યાદરહે ભક્તોને,સંગે વિરપુર ગામને પણ યાદ રખાય
રામ લક્ષ્મણ સીતા માતાને વંદન કરે,સાથે શ્રી કૃષ્ણને પણ પ્રણામ થાય
વિરપુર ગામમાં જન્મ લીધો જલારામે,જે પવિત્ર ભોજનનીરાહ આપી જાય
નિરાધારીને ભોજન ખવડાવી રાજી કરો,પ્રભુનો પ્રેમ મળે જન્મપાવન થાય
......પરમાત્માની એ અજબલીલા જગતપર,એ અંતે સુખપ્રેમ સાગર વહાવી જાય.
આગમન જીવનુ અવનીપર એ દેહ મળતા દેખાય,જે કર્મબંધનથીજ મેળવાય
મળેલ માનવદેહ એ પવિત્રકૃપા પ્રભુની,શ્રધ્ધા ભક્તિએ નિર્મળકર્મ થતા જાય
સત્કર્મના સંગાથે જીવતા જીવનમાં,અનેકરાહે દેહને સુખનોસંગાથ મળતો જાય
સુખ અને પ્રેમનો નીખાલસ સાથ મળે,જીવનમાં સુખપ્રેમનો સાગર વહી જાય
......પરમાત્માની એ અજબલીલા જગતપર,એ અંતે સુખપ્રેમ સાગર વહાવી જાય.
============================================================
« Previous PageNext Page »