July 3rd 2017

જન્મ દીવસ

Image result for રમા બ્રહ્મભટ્ટ,હ્યુસ્ટન
.        .જન્મ દીવસ 
તાઃ૩/૭/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જન્મદીવસ છે રમાનો આજે,જે મારી જીવનસંગીની કહેવાય
પાવનપ્રેમની ગંગા લઈને માબાપની,મને આપી રહી છે પ્રેમ
.....એજ મને મળી જાય છે,જે મારા સંતાનના પાવન જીવનથી દેખાય.
પરમપ્રેમ મને મળ્યો છે રમાનો,ત્યાં પાવન રાહે જીવન જીવાય
કર્મનો સંબંધ એ કૃપા જલાસાંઇની,જે મળતા શાંન્તિ થઈ જાય
પાળજગામની મહેંકપ્રસરાવી,જ્યાં મારી જીવનસંગીની બની જાય
આણંદ આવી પ્રેમ વહેવડાવી,મારી સંગે એ હ્યુસ્ટન અવી જાય
.....એજ મને મળી જાય છે,જે મારા સંતાનના પાવન જીવનથી દેખાય.
આજકાલને નાઅંબાય કોઇથી જીવનમાં,મળેલ દેહને સ્પર્શી જાય
માતાપિતાના આશીર્વાદ રવિ,દીપલને,પવિત્રકર્મે જીવનજીવી જાય
માગણીમોહને દુર રાખીને જીવતા,ભણતરની પવિત્રકેડીમળી જાય
જન્મ દીવસની ઉજવળી કરતા,આજે રમા સત્તાવન વર્ષની થાય
.....એજ મને મળી જાય છે,જે મારા સંતાનના પાવન જીવનથી દેખાય.
=======================================================

	
July 2nd 2017

સરળ જ્યોત

....Image result for સરળ જ્યોત...
.           .સરળ જ્યોત    

તાઃ૨/૭/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલદેહને અવનીએ સંબંધ સ્પર્શે,જે મળેલ જ્યોતથી પ્રગટી જાય
કર્મની નિર્મળકેડી એ દેહનો સંબંધ,અવનીપરના આગમને સમજાય
.....મહેંક પ્રસરે માનવતાની સંસારમાં,જે સંત જલાસાંઇની કૃપાએ મેળવાય.
કૃપાની નિર્મળરાહ એ દેહને સ્પર્શે,જે કર્મના બંધનથી જ મળી જાય
કુદરતની આ અજબલીલા જગતપર,મળેલ દેહથી કદીય ના છટકાય
માનવદેહએ રાહદે જીવને,જે થકી શ્રધ્ધાએ જીવને મુક્તિપણ દેખાય
કર્મના બંધન કળીયુગમાં જકડે જીવને,એ સરળ જ્યોતથી દુર જવાય
.....મહેંક પ્રસરે માનવતાની સંસારમાં,જે સંત જલાસાંઇની કૃપાએ મેળવાય.
ભક્તિભાવનાએ જીવને જીવતા,પાવનરાહ દેહને અવનીએ મળી જાય
મોહમાયા ના જકડે દેહને,જે પરમાત્માની કૃપાએ પાવનરાહ દઈ જાય
આગમન વિદાયનો સંબંધ ના રહે જીવને,જ્યાં પ્રભુની દ્રષ્ટિ પડી જાય
નિર્મળ જીવન મળે ભક્તિએ અવનીએ,જે જીવનો અંતીમ દેહ કહેવાય
.....મહેંક પ્રસરે માનવતાની સંસારમાં,જે સંત જલાસાંઇની કૃપાએ મેળવાય.
=========================================================
July 1st 2017

ભગવાનની કૃપા

Image result for સ્વામીનારાયણ
.          .ભગવાનની કૃપા      

તાઃ૧/૭/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમપ્રેમની ગંગા વહેવડાવીને,સંતો હ્યુસ્ટન આવી કૃપા કરી જાય
સ્વામીનારાયણ ભગવાનની કૃપા દેવા,પવિત્રકથા અહીં કરી જાય
....એજ મદનમોહનભાઈની નિર્મળ ભક્તિ,વડતાલ ધામને હ્યુસ્ટન લાવી જાય.
શ્રધ્ધા ભક્તિ સંતોની છે નિર્મળ,જે જીવને પવિત્રરાહ આપી જાય
પરમાત્માનો પ્રેમ દેવા પધાર્યા અહીં,એજ ભક્તોની શ્રધ્ધા કહેવાય
મળેલ દેહને પાવનરાહ મળતા,જીવને મુક્તિમાર્ગની રાહ મળીજાય
પ્રદીપનેપવિત્રરાહ મળી હ્યુસ્ટનમાં,જે મંદીરના નિર્માણથી મેળવાય
....એજ મદનમોહનભાઈની નિર્મળ ભક્તિ,વડતાલ ધામને હ્યુસ્ટન લાવી જાય.
વંદન કરતા આશિર્વાદ મળે દેહને,જે સંતોની નિર્મળકૃપા કહેવાય
ભક્તોના જીવનનેપાવન કરવા,વડતાલથી પધારી રહ્યા છે ભગવાન
પવિત્રભુમી કરવા નિમીત બન્યા મદનભાઈ,જે સંતોની કૃપાકહેવાય
અવનીપરના આગમનને સ્પર્શે સમય,જે નિર્મળભક્તિ એજ છટકાય
....એજ મદનમોહનભાઈની નિર્મળ ભક્તિ,વડતાલ ધામને હ્યુસ્ટન લાવી જાય.
=========================================================
     શ્રી સ્વામીનારાયણ ભગવાનની કૃપા મળતા હ્યુસ્ટનમાં શ્રી મદનમોહનભાઈની
પવિત્ર ભક્તિએ વડતાલ ધામનું મંદીર બની રહ્યુ છે જે તેમની શ્રધ્ધા અને નિર્મળ 
ભક્તિ છે જે અહીંયા વસતા ભક્તોને દર્શન અને ભક્તિની તક મળે તે ભાવનાથી
તે નિમીત બની પવિત્રજીવન જીવી રહ્યા છે જે તેમના કર્મથી દેખાય છે અને તે
પવિત્રયાદ નિમીત્તે આ કાવ્ય સંતના આશિર્વાદ સાથે તેમને ભેંટ આપુ છુ.
લી.પ્રદીપ અને રમા બ્રહ્મભટ્ટ પરિવાર તરફથી સપ્રેમ ભેંટ  તાઃ૧/૭/૨૦૧૭ હ્યુસ્ટન.
============================================================

June 29th 2017

સ્પર્શે માયા

.          .સ્પર્શે માયા 

તાઃ૨૯/૬/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની છે આ કામણગારી લીલા,જે સમયની સંગે ચાલી જાય
કરેલકર્મના બંધન સ્પર્શે જીવને,કળીયુગ સતયુગના બંધને દેખાય
....અજબલીલાનો સંગ મળે,ત્યાંજ જીવનમાં માયાનો સ્પર્શ થઈ જાય.
અવનીપરનુ આગમન એ કર્મની કેડી,જીવ આવનજાવનથી બંધાય
લાગણીને મોહ એ સ્પર્શે દેહને,જે દેહથી થતા કર્મથી જ સમજાય
માનવદેહ કૃપા પરમાત્માની,જીવથી ભક્તિએ મુક્તિ માર્ગ મેળવાય
આગમન વિદાયએ જીવનીકેડી,અનેક દેહથી અવનીએ મળી જાય
....અજબલીલાનો સંગ મળે,ત્યાંજ જીવનમાં માયાનો સ્પર્શ થઈ જાય.
મોહ એ લાગણીની કેડી,ઘણી વખત નિર્મળ જીવનને અડી જાય
સરળ જીવનનીરાહ મળેદેહને,જ્યાંશ્રધ્ધાએ જલાસાંઇનીભક્તિ થાય
પ્રેમની પાવનરાહ મળતા જ,ના કોઇ અપેક્ષાના વાદળ વર્ષી જાય
મળેલ માનવ જીવનને નાસ્પર્શે,મોહકેમાયા જે જીવને જકડી જાય
....અજબલીલાનો સંગ મળે,ત્યાંજ જીવનમાં માયાનો સ્પર્શ થઈ જાય.
======================================================
June 28th 2017

પવિત્ર કુટુંબ

....Image result for હિન્દુ ધર્મ....
.          .પવિત્ર કુટુંબ
તાઃ૨૮/૬/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારતમાં પવિત્ર હિંદુ કુટુંબ જે પરમાત્માની કૃપા.
   પતિદેવ         પવિત્ર પત્ની
શ્રી વિષ્ણુભાઇ    શ્રીમતી લક્ષ્મીબેન  
શ્રી સુર્યભાઈ      શ્રીમતી રાંદલબેન    
શ્રી શંકરભાઈ     શ્રીમતી પાર્વતીબેન  
શ્રી ગણપતિભાઈ   શ્રીમતી રિધ્ધીબેન,શ્રીમતી સિધ્ધીબેન
શ્રી રામભાઈ      શ્રીમતી સીતાબેન
શ્રી કૃષ્ણભાઇ     શ્રીમતી રાધાબેન
શ્રી પવનભાઇ     શ્રીમતી અંજનીબેન
શ્રી બ્રહ્માભાઇ     શ્રીમતી ગાયત્રીબેન
       આ પવિત્ર પરિવાર છે જે દુનીયામાં વસતા હિંદુઓ માટે પરમાત્મા 
તરીકે ઓળખાય છે.અને સાચી વાત એ છે કે તમે શ્રધ્ધાથી તેમણે બતાવેલ
ભક્તિમાર્ગને સમજી સેવા કરો તો જીવનુ કલ્યાણ થાય અને જીવને મુક્તિમાર્ગ
પણ મળી જાય.
========================================================

 

June 27th 2017

દેખાવ અડે

.           .દેખાવ અડે    

તાઃ૨૭/૬/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કળીયુગ સતયુગ એ સૃષ્ટિનો અણસાર,જગત પર આવનથી સમજાય
કુદરતનીકૃપા મળેલ દેહને સ્પર્શી જાય,ત્યાં જીવ કર્મબંધનથી બંધાય
.....એજ અદભુત લીલા પરમાત્માની,અભિમાનમાં દેહને દેખાવ અડી જાય.
અડે જ્યોત જીવનમાં અવનીએ,જે અનેકરીતે એ દેહને મળતી જાય
અંતરથી મળેલ પ્રેમની જ્યોત,દેહ પર સુખશાંન્તિની વર્ષા કરી જાય
આગમન વિદાયની ના કોઇ અપેક્ષા,જ્યાં પાવનરાહે જીવન જીવાય
લાગણી મોહનો દેખાવ નાસ્પર્શે,ત્યાં મળેલ જીવન પાવન થઈ જાય
.....એજ અદભુત લીલા પરમાત્માની,અભિમાનમાં દેહને દેખાવ અડી જાય.
મળે જ્યાં પ્રેમ દેખાવનો સંબંધીઓનો,ત્યાં ના કોઇ જીવથીય છટકાય
કળીયુગની આકેડી કહેવાય,જેથકી દુઃખનીવર્ષાએ જીવન જકડાઈ જાય
ના સંબંધ કોઇ દેહને રહે,કે ના અંતરનો નિર્મળપ્રેમ પણ અપાઈ જાય
દેખાવની દુનીયા જે આંખથી સ્પર્શે,જે દેહના વર્તનથી જ દેખાઈ જાય
.....એજ અદભુત લીલા પરમાત્માની,અભિમાનમાં દેહને દેખાવ અડી જાય.
=========================================================

	
June 26th 2017

શરળતાનો સહવાસ

...Image result for પવિત્ર જીવન...
.           .શરળતાનો સહવાસ
તાઃ૨૬/૬/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરનુ આગમન જીવને,કરેલ કર્મના બંધનથી મળી જાય
પાવનકર્મથી મળે પવિત્રકેડી જીવને,મળેલદેહથી સમજાઈ જાય
.....એજ સરળ જીવનનો સહવાસ જીવને,પવિત્ર કર્મની કેડી દઈ જાય.
અનેક રાહ જીવને મળે અવનીએ,જે પરમાત્માની કૃપા કહેવાય
ભક્તિમાર્ગની સરળરાહે જીવતા,જીવને ના આફત કોઇ અથડાય
નિર્મળ જીવન ને નિખાલસ રાહે,પવિત્ર કર્મ જીવનમાં થઈ જાય
ઉજવળતાની પવિત્ર કેડી,દેહને સરળતાનો સહવાસ આપી જાય
.....એજ સરળ જીવનનો સહવાસ જીવને,પવિત્ર કર્મની કેડી દઈ જાય.
માનવદેહ એ કર્મના સંબંધને સ્પર્શે,જે મળેલ જીવનથી સમજાય
શ્રધ્ધાપ્રેમથી કરેલ પુંજા જલાસાંઇની,દેહને પાવનકર્મ કરાવી જાય
આંગણે આવી કૃપા મળે પરમાત્માની,જે જીવન સરળ કરી જાય
ના માગણીની કોઇ કેડી સ્પર્શે,કે નાકોઇ મોહ પણ સ્પર્શી જાય
.....એજ સરળ જીવનનો સહવાસ જીવને,પવિત્ર કર્મની કેડી દઈ જાય.
======================================================

	
June 24th 2017

મમ્મીના આશિર્વાદ

...Image result for જય શ્રીકૃષ્ણ અવતાર...
.          .મમ્મીના આશિર્વાદ 

તાઃ૨૫/૬/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળ્યો નિખાલસ પ્રેમ મમ્મીનો,ત્યાં પવિત્ર પ્રેમની ગંગા મળી જાય
પરમાત્માની પરમકૃપા મળી,ત્યાં એ ભારતના વડાપ્રધાન થઇ જાય
.....એજ શાન જગતમાં ગુજરાતીઓની,જે નરેન્દ્રભાઈની લાયકાતથી મેળવાય.
કળીયુગની પાવનરાહ મેળવીને,જીવનમાં માનવતા સંગે જીવી જાય
અદભુત કૃપા મળેલ જીવને અવનીએ,જે માનવ દેહને સ્પર્શી જાય
પવિત્ર ભુમી ભારતમાં દેહ મેળવી,ગુજરાતીઓની શાન વધારી જાય
સમાજનોસંગ જીવનમાં રાખતા,ગુજરાતના મુખ્યપ્રધાન પણ કહેવાય
.....એજ શાન જગતમાં ગુજરાતીઓની,જે નરેન્દ્રભાઈની લાયકાતથી મેળવાય.
અનેક રાજકારણીઓની અપેક્ષા દેશમાં,અભિમાનના સંગે લટકી જાય
સત્તા મેળવવા જીવનમાં આંગળી પકડી,માનસન્માન શોધવા એ જાય
નામળે લાયકાત જ્યાં દેખાવ અડે,ત્યાં સંબંધીઓની લાકડી પડી જાય
આશિર્વાદની પવિત્રરાહ માતાથી મળતા,જગતમાં સન્માન મેળવી જાય
.....એજ શાન જગતમાં ગુજરાતીઓની,જે નરેન્દ્રભાઈની લાયકાતથી મેળવાય.
===========================================================
    પરમકૃપા માતા હીરાબાના આશિર્વાદથી મળતા શ્રી નરેંદ્રભાઈ ગુજરાતના 
મુખ્યપ્રધાન થયા.જે કલમપ્રેમીઓ માટે ખુબજ આનંદની વાત છે.લેખક તરીકે 
સન્માન સંગે રાજકારણમાં લાયકાત મેળવતા અત્યારે તેઓ ભારતના વડાપ્રધાન 
તરીકે અમેરીકામાં સન્માન મેળવી રહ્યા છે તે ગુજરાતીઓ માટે ગૌરવ છે.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના કલમપ્રેમીઓના અભિનંદન સંગે સપ્રેમ ભેંટ.

 

June 23rd 2017

કર્મના બંધન

.Image result for કર્મના બંધન
.          .કર્મના બંધન   

તાઃ૨૩/૬/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કરેલ કર્મનાસંબંધ છે જીવને,જે મળેલ દેહથી અવનીપર દેખાય
જીવને મળતા દેહ અવનીપર,કરેલ કર્મની કેડીને સમજાઇ જાય
.....એ પાવન કૃપા છે પરમાત્માની,મળેલ જન્મમરણને સ્પર્શી જાય.
અવનીપરનું આગમનથી દેહ મળતા,ત્યાં કરેલ કર્મની પરખ થાય
માનવદેહ એ ઉત્તમકૃપા છે જીવપર,જે સત્માર્ગે જીવને દોરી જાય
સમયને પારખીને જીવન જીવતા,મળેલ દેહની મહેંક પ્રસરતી જાય
શ્રધ્ધાભક્તિની પવિત્રરાહ પારખે,ના અભિમાન કે આફત અથડાય
.....એ પાવન કૃપા છે પરમાત્માની,મળેલ જન્મમરણને સ્પર્શી જાય.
માયાનો સંબંધ છે દેહને અવનીએ,જીવને દેહ મળતા અનુભવાય
કુદરતની અજબશક્તિ છે જગતપર,સતયુગ કળીયુગથી મળી જાય
માનવદેહે મળે કેડી જીવને,સમય પારખવા જલાસાંઈની કૃપા થાય
ઉજવળ જીવનની રાહ મળે,જ્યાં આંગણે પરમાત્માય આવી જાય
.....એ પાવન કૃપા છે પરમાત્માની,મળેલ જન્મમરણને સ્પર્શી જાય.
===================================================
June 22nd 2017

જય સંતોષી મા

....Related image....
.         .જય સંતોષી મા
તાઃ૨૨/૬/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંતોષી માતાની પરમ કૃપાએ,જીવનમાં સંતોષ મળી જાય
પાવનકેડી મળતા જીવનમાં,સુખશાંંતિના વાદળ વર્ષી જાય
......એવી કૃપા માતાની પ્રદીપ પર,જે નિર્મળ જીવન આપી જાય.
પવિત્રપ્રેમે માતાને વંદન કરતા,માનવ પર પરમકૃપા થઈ જાય
ઉજવળ જીવનની રાહ મળતા,જીવનમાં પાવન કર્મ થઈ જાય
આશિર્વાદ મળે માતાજીના શ્રધ્ધાએ,ના તકલીફ કોઇ મેળવાય
સફળ જીવનની રાહ મળે જીવનમા,એજ માતાનો પ્રેમ કહેવાય
......એવી કૃપા માતાની પ્રદીપ પર,જે નિર્મળ જીવન આપી જાય.
જયસંતોષીમા જયસંતોષીમા ના સ્મરણથી,મન પવિત્ર થઈ જાય
મળેલ જન્મ માનવનો જીવને,સદમાર્ગથી પવિત્ર રાહે ચાલી જાય
માતાની પવિત્રદ્રષ્ટિએ દેહને,અનંત શાંંન્તિએ જીવન મેંહકી જાય
નામોહ કે માયાનો સ્પર્શ થાય જીવનમાં,ના અપેક્ષા કોઇ રખાય
......એવી કૃપા માતાની પ્રદીપ પર,જે નિર્મળ જીવન આપી જાય.
===================================================
« Previous PageNext Page »