September 7th 2013

મજદુર

.                          .મજદુર

તાઃ૭/૯/૨૦૧૩                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભણીગણીને જીવન જીવતો,આવી ગયો અમેરીકા અહીં
માયાની નાકેડી મને,ફક્ત ભણતર સંતાનને દેવા ભઈ
.                    …………………ભણીગણીને જીવન જીવતો.
ખુર્શી ટેબલ છોડીને આવતાં,ત્યાંના ભણતરને નાપુછે અહીં
મજદુર બનીને જીવન જીવતાં,લારીઓ ખેંચતો થયો અહીં
ઉંમરનીઅહીં બીક સહુને,ઘેર બેસે ત્યારે પૈસાદેવા પડે ભઈ
નોકર બનીને અહીંમહેનત કરતાં,મજદુર તમે બનો છો અહીં
.                 ……………………ભણીગણીને જીવન જીવતો.
કેડી મળે જ્યાં ભણતરની,જે બચપણમાં જ મેળવાય અહીં
જ્ઞાનનીકેડી પકડી ચાલતાં,ઉજ્વળરાહ તમનેમળે છે અહીં
નિરાધારને આધાર મળતા,માબાપને રીટાયર્ડ કરે છે ભઇ
મહેમાન બનાવીને લાગણી દેતા,સંતાન દુર ગયા છે અહીં
.                …………………….ભણીગણીને જીવન જીવતો.

====================================

September 6th 2013

અંતિમ ઇચ્છા

.                    અંતિમ ઇચ્છા  

તાઃ૬/૯/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારા છોકરાં ને મારી વ્હાલીવહુ,કેવી રીતે હુ છોડી જઉ સૌ
પ્રેમનીકેડી પકડીલેતા,નાછુટશે આદેહ એમ મને સૌ કહેતા
.            …………………… મારા છોકરાં ને મારી વ્હાલી વહુ.
માયા મળેલ જીવને અવનીએ,એજ બંધન આપતી જાય
જન્મ મૃત્યુનો સંબંધ છે જીવનો,ના જગે કોઇથીય છટકાય
સંસારી હોય કે સંત અવનીએ,એજ જીવની પકડ કહેવાય
કર્મની ઉજ્વળકેડી નામળતા,જીવને અવતરણ મળીજાય
.           ……………………..મારા છોકરાં ને મારી વ્હાલી વહુ.
કુદરતની આઅતુટલીલા,જીવ સ્વાર્થભર્યા સંસારે લબદાય
દેહ મળતા જીવને ધરતીએ,નિર્મળતા દુર ભાગતી દેખાય
વર્તન વાણી એ છે પ્રકૃતી દેહની,જીવને એજ જકડતી જાય
અંતિમ ઇચ્છા જીવનીસાચી,જે નિર્મળ ભક્તિથી મળી જાય
.           ……………………..મારા છોકરાં ને મારી વ્હાલી વહુ.

+++++++++++++++++++++++++++++++++++++++

 

 

September 5th 2013

મર્કટમન

.                     .મર્કટમન                            

તાઃ૫/૯/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવિનાશીની આ અદભુતલીલા,જીવ ક્યારે ક્યાં જઈને જકડાય
મનમાં આવતા વિચારે રગડાતા,મર્કટમને જીવ જગતે  ભટકાય
.                       ……………………અવિનાશીની આ અદભુતલીલા.
કળીયુગમાં મળતો સહવાસ સંબંધનો,નાકોઇ જીવથી કદીછટકાય
દેખાવની લાગે નાજુક આ દુનીયા,જીવને થાપટ પડતા સમજાય
એક જ નાની સફળતા મળતા,સમજે હવે મળશે જીવનમાં ઉજાસ
મર્કટમનની કળીયુગે આજ છે કેડી,જે જીવને ખોટા માર્ગે દોરી જાય
.                     …………………….અવિનાશીની આ અદભુતલીલા.
માગણીની અપેક્ષા જીવની જગતે,અવનીએ જ્યારે દેહને મેળવાય
સાચી ભક્તિ સમજીને કરતાં જીવનમાં,સદમાર્ગની કેડી મળી જાય
અપેક્ષાને નેવે મુકતા જીવનમાં,સંતજલાસાંઇની કૃપા મળતી જાય
દેહ છુટતા અવનીથી જીવને,નિર્મળભક્તિએ મુક્તિમાર્ગ મળી જાય
.                   ……………………..અવિનાશીની આ અદભુતલીલા.

=========================================

September 4th 2013

ઝંઝટ

.                          .ઝંઝટ

તાઃ૪/૯/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી ઝંઝટ એ ઝાપટ છે,જે પ્રકોપ કુદરતનો કહેવાય
સુખશાંન્તિનો સંગાથમળે,એ જીવપર પ્રભુકૃપા કહેવાય
.                     ………………..મળતી ઝંઝટ એ ઝાપટ છે.
યુગના બંધન એ જીવની કેડી,સાચી ભક્તિએ મેળવાય
કરેલ કર્મ જીવનો સંબંધ,જે  અવનીએ આગમન દેખાય
માગણી જલાસાંઇથી પ્રેમેકરતાં,ના જન્મ ફરી મેળવાય
મુક્તિકેરા માર્ગનેમેળવતા,જીવનો જન્મસફળ થઈજાય
.                     ……………….. મળતી ઝંઝટ એ ઝાપટ છે.
લાગણી મોહને મનથીછોડતા,જીવથી શાંન્તિને સહેવાય
અનંત આનંદ જીવનમાં મળતાજ,મોહમાયા ભાગી જાય
અજબલીલા અવીનાશીની જગતમાં,ના કોઇથીય બચાય
દેખાવનોજ્યાં સંગમળે જીવને,એજ અજબલીલા કહેવાય
.                   …………………..મળતી ઝંઝટ એ ઝાપટ છે.

===================================

 

September 3rd 2013

અવગણના

.                . અવગણના

તાઃ૩/૯/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની સાંકળ છુટતા,મળેલ આજીવન જકડાઇ જાય
અવગણનાનો આશરોલેતાં,જીવનમાં વ્યાધીઓવધીજાય
.                      …………………માનવતાની સાંકળ છુટતા.
ઉજ્વળતાની કેડી શોધવા,માનવી અહીં તહીં ભટકી જાય
સફળતાનોસંગાથ શોધવા કાજે,મહાનતા દર્શાવતો જાય
મળે લાકડી જ્યાં પરમાત્માની,ના કોઇથીય કદી છટકાય
અવગણનાને તરછોડી દેતા,જલાસાંઇની કૃપા થઈ જાય
.                    …………………..માનવતાની સાંકળ છુટતા.
મળે જીવને જ્યાં સંસાર અવનીએ,માનવતા મળી જાય
સમજી વિચારી ભરેલ ડગલે,ના કોઇ તકલીફ આવી જાય
અંતરમાંઆનંદ ઉભરે સદા,જ્યાં સરળભક્તિને સચવાય
મળીજાય સૌનોપ્રેમ જીવને,જીવનમાંસરળતા મળીજાય
.                    …………………..માનવતાની સાંકળ છુટતા.

++++++++++++++++++++++++++++++++++++++

September 2nd 2013

પવિત્ર શ્રાવણ

OM

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                         . પવિત્ર શ્રાવણ

તાઃ૨/૯/૨૦૧૩      સોમવાર           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર શ્રાવણ માસનો આજે, હિન્દુધર્મમાં છેલ્લો છે સોમવાર
પ્રેમથી સાચી ભક્તિ કરતા, જીવ પર ભોલેનાથની કૃપા થાય
.                             ………………….પવિત્ર શ્રાવણ માસનો આજે.
દુધ અર્ચના પ્રેમે કરતાં,નાગદેવતાની અસીમકૃપા થઇ જાય
ૐ નમઃ શિવાયના સતત સ્મરણથી,આ જીવન નિર્મળ થાય
માતા પાર્વતીની કૃપા મળતા,જીવને માનો  પ્રેમ મળી જાય
ગજાનંદની એકજ દ્રષ્ટિ પડતા,જીવ જન્મમરણથી છુટી જાય
.                          ……………………પવિત્ર શ્રાવણ માસનો આજે.
ધુપદીપને ભક્તિ પ્રેમથી કરતા,આ ઘરને પાવન કરી જાય
શિવજી જગતમાં ભોળા દેવ છે,સાચી ભક્તિએજ રાજી થાય
માયા મોહના બંધન તુટતાજ,જીવને મુક્તિ માર્ગ મળી જાય
પરમાત્માનો પ્રેમમળતા જીવના,અવનીનાબંધન છુટીજાય
.                        ……………………..પવિત્ર શ્રાવણ માસનો આજે.

+++++++++++++++++++++++++++++++++++

September 1st 2013

શનિદેવની કૃપા

.                 .  શનિદેવની કૃપા

તાઃ૧/૯/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્યપુત્રની સાચી ભક્તિએ,આવતી વ્યાધીઓ ભાગી જાય
શનિદેવની એક જ દ્રષ્ટિએ,જીવની માનવતા મહેંકી  જાય
.                       ………………….સુર્યપુત્રની સાચી ભક્તિએ.
પ્રેમની પાવન કેડી મળતાજ,માનવ જીવન પાવન થાય
સરળતાનો સહવાસ મેળવતા,શનિદેવની કૃપા થઈ જાય
ભક્તિપ્રેમની જ્યોત પ્રગટતા,સાચીભક્તિ જીવેમળી જાય
મનથી કરેલ ભક્તિ શનિદેવની,આધી વ્યાધી આંબી જાય
.                     ……………………સુર્યપુત્રની સાચી ભક્તિએ.
શીતલ જીવનમાં કૃપા મેળવતા,ઉજ્વળ જીવન થઈ જાય
કળીયુગની ના કોઇ અસર મળે,કે ના કોઇ વ્યાધી મેળવાય
શનિદેવની અસીમકૃપાએ,પ્રદીપનો જન્મસફળ થઈ જાય
લાગણી મોહની કાતર છુટતા,જીવને સાચી રાહ મળી જાય
.                    …………………….સુર્યપુત્રની સાચી ભક્તિએ.

=====================================

 

August 31st 2013

શ્રી શનિદેવ

.                           શ્રી શનિદેવ

 તાઃ૩૧//૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

શનિદેવની સાચી ભક્તિએ,જીવપર અસીમકૃપા થઇ જાય
માગણીની ના અપેક્ષા રહેતા,મળેલ જન્મ સફળ થઈ જાય
.                         …………………શનિદેવની સાચી ભક્તિએ.
અણધારી આફતને આંબીને,કળીયુગમાં જીવને બચાવી જાય
શાંન્તિનો સહવાસ જીવને દઈને,પાવનકર્મ પણ કરાવી જાય
આવી દ્વારે ઉભા રહેતા પ્રેમથી,ભુતપલીતને એ ભગાડી  જાય
નિર્મળ જીવનની સાંકલ મળતા,જીવનો જન્મસફળ થઈજાય
.                        ………………….શનિદેવની સાચી ભક્તિએ.
સુર્યનારાયણની સાચી અર્ચના,પુત્ર શનીદેવથી મળી જાય
ૐ શં શનેશ્ચરાય નમઃ થી,જીવથી અસીમ કૃપાય મેળવાય
મનને શાંન્તિ મળે ભક્તિથી,જીવનમાં ના વ્યાધી અથડાય
સુખશાંન્તિના વાદળ વરસતા,પ્રદીપનુ જીવન પાવનથાય
.                          …………………શનિદેવની સાચી ભક્તિએ.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

August 30th 2013

કરુણાસાગર

.                   .કરુણાસાગર

તાઃ૩૦/૮/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળીયુગની માયાને છોડતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
ઉજ્વળ જીવન મળે કૃપાએ,જ્યાં કરુણા પ્રભુની થઈ થાય
.                ……………………કળીયુગની માયાને છોડતા.
અવનીપરના આગમને જીવને,દેહથી કેડી સમજાઇ જાય
મળેલ દેહની માયાને છોડતા,જલાસાંઇનીકૃપા થઈ જાય
પરમાત્મા તો કરુણાનો સાગર છે,જે લાયકાતે મળી જાય
મનથી કરેલ ભક્તિ સાચી,જીવનની રાહ સરળ થઈ જાય
.                 …………………..કળીયુગની માયાને છોડતા.
કળીયુગના બંધન તોછે આકરા,ના જીવથી કદીય છટકાય
સરળતાનોસંગ મળેજીવને,જ્યાં કરુણા જલાસાંઇની થાય
મળેલદેહથી મુક્તિ પામવા કાજે,સાચી ભક્તિપ્રેમથી થાય
આવી આંગણે કૃપા રહે પ્રભુની,કરુણા સાગર વરસી  જાય
.               ……………………કળીયુગની માયાને છોડતા.

++++++++++++++++++++++++++++++++++++

August 29th 2013

रहेम नजर

sai
 

 

 

 

 

 

 

 

.

 

 

.                .रहेम नजर

ताः२९/८/२०१३                  प्रदीप ब्रह्मभट्ट

सांइ सांइके स्मरण मात्रसे,मिल जाता है बाबाका प्यार
रहेम नजर होनेसे जीवको,भक्तिका मील जाताहै पाथ
.                          ……………..सांइ सांइके स्मरण मात्रसे.
ॐसांइ ॐसांइ जपनेसे,शांन्तिका मील जाता हई साथ
द्वारपे आकर बाबा मीलते,घर हो जाये शेरडीका धाम
सुखशांन्ति जीवनमे आती,येही है रहेम नजरका काम
सदा प्रेमकी नजर हो जानेसे,भक्ति होजाती निश्काम
.                       ……………….सांइ सांइके स्मरण मात्रसे.
बाबा मेरे बडे है दयालु,उज्वळ जीवनमें देते है साथ
पावनकर्म होनेसे प्रदीपको,मील जाता बाबाका प्यार
आकर मेरे घरमें रहेते,लगता हमे जीवनमे सहवास
सच्चे दीलसे भक्ति करनेसे,रहेम नजर होती अपार
.                       ………………..सांइ सांइके स्मरण मात्रसे.

=================================

« Previous PageNext Page »