May 1st 2024

શ્રધ્ધાની સફળતા

*****યોગનું બીજું અંગ: નિયમ પાંચમો નિયમ ઇશ્ર્વર શરણાગતિ - મુંબઈ સમાચાર*****
             શ્રધ્ધાની સફળતા

તાઃ૧/૫/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્રકૃપા પરમાત્માની જીવના જન્મથી,મળેલ માનવદેહ પર મેળવાય
સમયની સાથેજ ચાલતા જીવનાદેહને,જીવનમાં શ્રધ્ધાથી જીવન જીવાય
.....પવિત્રરાહ મળે જીવનમાં સમયે,ના કોઇજ આશા કે અપેકક્ષા અડી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે પવિત્ર ભક્તિનીરાહે લઈજાય
પવિત્રકર્મની રાહમળે ભગવાનનીકૃપાએ,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરાય
જગતમાં પવિત્રકૃપાજ મળે પરમાત્માની,જન્મથી લીધેલદેહથી અનુભવાય
પવિત્ર ભારતદેશમાંજ ભગવાન પવિત્રદેહથી,જન્મલઈને પ્રેરણા કરી જાય
.....પવિત્રરાહ મળે જીવનમાં સમયે,ના કોઇજ આશા કે અપેકક્ષા અડી જાય.
પવિત્રદેહમળે જગતમાં ભારતદેશમાં,જ્યાં જીવનાદેહને પ્રભુનીકૃપામળીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધમળે,જે ગતજન્મના દેહના કર્મથીમળે
મળેલમાનવદેહને સમયેકર્મનીરાહમળે,જ્યાં ઘરમાં ધુપદીપકરી આરતીકરાય
જગતમાં હિંદુધર્મની ભગવાનનીકૃપાએ,ભક્તોથી અનેકમંદીર દુનીયામાંથાય
.....પવિત્રરાહ મળે જીવનમાં સમયે,ના કોઇજ આશા કે અપેકક્ષા અડી જાય.
================================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment