September 30th 2022

ભક્તિની પવિત્રજ્યોત

Navratri 2022: નવરાત્રિમાં અખંડ જ્યોતિ શા માટે પ્રગટાવવામાં આવે છે? જાણો શું છે તેનું મહત્વ
.             ભક્તિની પવિત્રજ્યોત

તાઃ૩૦/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ        

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જે માનવદેહને પવિત્ર ભક્તિ આપી જાય
જીવને માનવદેહમળે એ કુદરતનીકૃપા કહેવાય,જે જીવને જગતમાં સમયસાથે લઈજાય
....અવનીપર જીવને આગમનવિદાયથી કર્મ આપી જાય,જે જન્મમરણથી અનુભવ થઇ જાય.
પવિત્રકૃપા પરમાત્માની જે મળેલદેહને પવિત્રકર્મથી,જીવન જીવાડીજાય એ કૃપાકહેવાય
ભગવાને ભારતદેશમાં દેવ અને દેવીઓથી દેહલીધા,જે માનવદેહને ભક્તિરાહે દોરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે જીવને મળેલ દેહને,પવિત્ર જીવનથી દેહને જીવાડી જાય
અજબકૃપાળુ ભગવાન છે ભારતદેશથી,જે મળેલ માનવદેહને પવિત્ર ભક્તિ આપી જાય
....અવનીપર જીવને આગમનવિદાયથી કર્મ આપી જાય,જે જન્મમરણથી અનુભવ થઇ જાય.
જીવને જગતમાં સમયે પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
માનવદેહને નિખાલસ ભાવનાથી જીવન જીવતા,પરમાત્માની કૃપાએજ ભક્તિ મળી જાય
હિંદુ ધર્મમાં દેહને પવિત્રરાહ મળે,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની આરતી કરાય
શ્રધ્ધારાખીને દેવ દેવીની પુંજા કરતા,માનવદેહના ઘરમાં ભક્તિની પવિત્રજ્યોત પ્રગટીજાય
....અવનીપર જીવને આગમનવિદાયથી કર્મ આપી જાય,જે જન્મમરણથી અનુભવ થઇ જાય.
=========================================================================
#####ૐ ૐ ૐ ૐ ૐ#####ૐ ૐ ૐ ૐ ૐ #####ૐ ૐ ૐ ૐ ૐ #####**********
=========================================================================

 

September 30th 2022

પવિત્ર પાંચમી નવરાત્રી

Dharmik Topic | Dharmik Duniya ni janvajevi vato | Page 2

.            પવિત્રપાંચમી નવરાત્રી

તાઃ૩૦/૯/૨૦૨૨      (સ્કંદમાતા)       પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રશક્તિ છે દુર્ગામાતાની,તેમના પવિત્ર નવસ્વરુપની કૃપા મળી જાય
નવરાત્રીના પવિત્ર નવદીવસમાં માતાનીકૃપામળે,જે મળેલદેહને પવિત્રરાહે લઇ જાય
...પવિત્ર નવરાત્રીના પાંચમા દીવસે સ્કંદમાતાની આરતી કરીને ભક્તોથી ગરબા ગવાય.
પવિત્ર દુર્ગામાતાના નવરાત્રીના તહેવારમા,પાંચમા નોરતેજ સ્કંદમાતાને વંદન કરાય
પવિત્રકૃપાળુમાતાછે હિંદુધર્મમાં,ભક્તોથી તાલીપાડીને ગરબા રમતા કૃપા અનુભવાય 
જગતમાં પવિત્રધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકદેહથીજ જન્મ લઈ જાય 
હિંદુધર્મમાં પવિત્ર દેવઅનેદેવીઓથી,ભારતમાં જન્મીજાય જે જગતમાં સુખ આપીજાય 
...પવિત્ર નવરાત્રીના પાંચમા દીવસે સ્કંદમાતાની આરતી કરીને ભક્તોથી ગરબા ગવાય. 
હિંદુ ધર્મમાં સમયે નવરાત્રીનો તહેવાર ઉજવાય,જેમાં દુર્ગામાતાના નવસ્વરૂપનેપુંજાય 
પવિત્ર નવરાત્રીમાં દુર્ગામાતાની કૃપાએ,આજે પાંચમુ નોરતુ જે સ્કંદમાતાની પુંજાથાય 
માતાને શ્ર્ધ્ધાથી વદન કરવા ભક્તો,તાલી પાડીને ગરબારમી માતાને રાજી કરીજાય 
ગરબેરમીને માતાના પાંચમા સ્વરૂપ શ્રી સ્કંદમાતાથી હિંદુધર્મનીશાન પવિત્ર કરીજાય 
...પવિત્ર નવરાત્રીના પાંચમા દીવસે સ્કંદમાતાની આરતી કરીને ભક્તોથી ગરબા ગવાય.
**********************************************************************

	
September 29th 2022

શ્રધ્ધાથી ભકિતરાહ

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી - Shri Ramakrishna Jyot
.           શ્રધ્ધાથૉ ભક્તિરાહ

તાઃ૨૯/૯/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે સમય સમજીને જીવડી જાય
માનવદેહ એસમયે પવિત્રરાહે જીવીજાય,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
....મળેલદેહને પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં,પવિત્રકર્મનો સંગાથમળતા સુખ મળી જાય.
જગતમાં પરમાત્મા એ પવિત્રદેહ છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈજાય
ભગવાનની પવિત્રકૃપાએ જગતમાં પવિત્રહિંદુધર્મ થયો,જે પવિત્રરાહે જીવાડીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,એ મળેલમાનવદેહને મુક્તિમળીજાય
સમયને સમજીને ચાલતા જીવનમાં,પરમત્માની પવિત્રકૃપામળે જેસુખઆપી જાય
....મળેલદેહને પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં,પવિત્રકર્મનો સંગાથમળતા સુખ મળી જાય.
લાગણી માગણી એ જગતમાં ક્ળીયુગની અસરછે,નાકોઇ દેહથી કદીદુર રહેવાય
મળેલમાનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,હિંદુધર્મને સમજીને પ્રભુની પુંજાકરાય
હિંદુધર્મ એ ભારતદેશની શાનકહેવાય,જ્યાં પ્રભુની પવિત્રકૃપાથી જીવન જીવાય
જીવને અવનીપર જન્મમરણનોસંબંધ,શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનેમુક્તિમળીજાય
....મળેલદેહને પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં,પવિત્રકર્મનો સંગાથમળતા સુખ મળી જાય.
#######################################################################

	
September 29th 2022

નવરાત્રીનુ ચોથુ નોરતુ

Photos: Navratri-2021 Navratri Is Starting Today, Know About Maa Durga All Nine Forms And Its Worship | Navratri 2021: આજથી નવરાત્રી શરૂ, જાણો કયા નોરતે માં દુર્ગાના કયા સ્વરૂપની કરાય છે પૂજા ...

.             નવરાત્રીનુ ચોથુ નોરતુ

   તાઃ૨૯/૯/૨૦૨૨ (કુષ્માંડા માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં નવરાત્રીના પવિત્રતહેવાર,દુર્ગામાતાની પવિત્રકૃપાએ નવરાત્રીને ઉજવાય
પવિત્ર દુર્ગામાતાના નવસ્વરૂપને નવરાત્રીમાં,ગરબા રમીનેજ સ્વરૂપને વંદન કરાય
....પવિત્ર નવરાત્રીના ચોથાનોરતે,માતાના ચોથા સ્વરૂપને મા કુષ્માંડાથી ગરબા ગવાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવીછે ભક્તિથી,જેમાં સમયેઘ્રરમાં માતાની પુંજા કરાય
જગતમાં પવિત્ર હિંદુ ધર્મ છે ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મી જાય
દુનીયામાં નાકોઇ ધર્મને સમયે ઉજવાય,ભારતદેશમાં અનેક હિંદુતહેવારને ઉજવાય
જીવને મળેલ માનવદેહથી જગતમાં જન્મ મળે,જે દેહને જન્મમરણથી મળતો જાય
....પવિત્ર નવરાત્રીના ચોથાનોરતે,માતાના ચોથા સ્વરૂપને મા કુષ્માંડાથી ગરબા ગવાય.
નવરાત્રીનો પવિત તહેવાર એમાતાની પવિત્રકૃપા,જે બક્તોને ભક્તિનીરાહઆપીજાય 
પરમાત્માની પાવનકૃપાએ ભારતદેશમાં,હિંદુધર્મમાં દર વર્ષેજ સમયે પ્રસંગને ઉજવાય  
જીવને અવનીપર મળેલદેહનો સંબંધ,જે સમયે થઈ રહેલ કર્મથીઆગમન મળી જાય
માતાના સ્વરૂપને શ્રધ્ધાથી નવરાત્રીમાં વંદન કરતા,માતાની કૃપાએ મુક્તિ મળીજાય 
....પવિત્ર નવરાત્રીના ચોથાનોરતે,માતાના ચોથા સ્વરૂપને મા કુષ્માંડાથી ગરબા ગવાય.
####################################
September 28th 2022

સમયની પવિત્રકેડી

છત્રી Song in Gujarati For Children | Songs | Bee Parenting
.             સમયની પવિત્રકેડી  

તાઃ૨૮/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અવનીપર અદભુતલીલા કુદરતની કહેવાય,જે મળેલ માનવદેહને સમયે સમજાય
જીવનેજગતમાં પ્રભુનીકૃપાએ માનવદેહ મળે,એ ગતજન્મનાદેહના કર્મથીમેળવાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં જીવને મળીજાય,જે જીવને માનવદેહ આપીજાય
માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે જીવના મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
ભગવાનનીપવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,પ્રસરીજાય જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
જીવને જન્મમળે અવનીપર એ પ્રભુકૃપા કહેવાય,જે મળેલદેહના જીવને મળીજાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
જગતમાં પવિત્રદેશ એ ભારત કહેવાય,જ્યા પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
ભગવાને દેહ લઈને હિંદુધર્મનેજ પવિત્ર ધર્મ કર્યો,જગતમાં એ પવિત્રધર્મ કહેવાય
અવનીપર માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
મળેલદેહને શ્રધ્ધાથી હિંદુધર્મમાં,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને ભગવાનની પુંજાકરાય 
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
#####################################################################
September 28th 2022

નવરાત્રીએ ઉજવાય

***Navratri 2022 Puja: After Puja Of Devi Chandraghanta Do This Totka Money Problem May Be Solve | Navratri 2022 Totke: નવરાત્રીમાં આજે મા ચંદ્રઘંટાની પૂજા બાદ કરો 10 રૂપિયાનો આ ટોટકો, આર્થિક ...***
.               નવરાત્રીએ ઉજવાય

તાઃ૨૮/૯/૨૦૨૨  (ત્રીજુનોરતુ ચંંદ્રઘંટામાતાનુ) પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં પવિત્રહિંદુ તહેવારને સમયે ઉજવાય,એ માનવદેહપર પવિત્રકૃપા થાય
માતાદુર્ગાની પવિત્રકૃપાએજ માતાના નવવરૂપનો,તહેવાર નવરાત્રીથી ઉજવાય
.....તાલી પાડીને ગરબે ધુમતાજ ભક્તોપર,માતાનીકૃપાજ દાંડીયારાસથી રમાડી જાય.
ભારતની ભુમીને પવિત્રકરી,જ્યાં ભગવાન દેવદેવીઓના પવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મમાં પવિત્રતહેવાર દુર્ગામાતાનોઆવે,નવરાત્રીમાં માતાનાનવદેહનીપુંજાથાય
ત્રીજે નોરતે નવદુર્ગામાતાના ત્રીજા સ્વરુપને,ગરબેરમીને ચંંદ્રઘંટામાતાનેવંદનથાય
અજબ શક્તિશાળી માતા છે હિંદુધર્મમાં,જેમને નવરાત્રીમાં ગરબે રમીને પુંજાય
.....તાલી પાડીને ગરબે ધુમતાજ ભક્તોપર,માતાનીકૃપા દાંડીયારાસથીજ રમાડી જાય.
ભારતને પવિત્રદેશ કરવા પરમાત્મા,સમયે ભારતદેશમાં દેવદેવીઓથી જન્મી જાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,એ જીવને આગમનવિદાયથી મળી જાય
મળેલદેહને કર્મનોસંબંધ એ ગતજન્મના દેહથી થયેકકર્મ,ઍ જીવનાદેહને સમજાય
શ્રધ્ધારાખીને નવરાત્રીમાં માતાના ગરબાગાતા,માતાના નવસ્વરૂપની કૃપામેળવાય
.....તાલી પાડીને ગરબે ધુમતાજ ભક્તોપર,માતાનીકૃપા દાંડીયારાસથીજ રમાડી જાય.
######################################################################
September 27th 2022

દેવ અને દેવીઓનીકૃપા

વઢીયારા ધર્મ
.            દેવ અને દેવીઓનીકૃપા

તાઃ૨૭/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પવિત્ર હિંદુધર્મની રાહ મળી માનવદેહને,જે ભારતદેહથી પ્રસરી જાય
મળેલ માનવદેહને ભારતદેશમાં કૃપામળે,એ પવિત્ર નિખાલસ જીવન મળીજાય
....એ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય,જે જીવનમાં નાકોઇજ અપેશાને અડાડી જાય.
જીવને માનવદેહમળે એપરમાત્માનીકૃપા કહેવાય,જે દેહને સમયસાથે લઈ જાય
જીવનુ અવનીપરનુ આગમન એ ગતજન્મના કર્મ,જેસમયે જીવનુ આગમન થાય
અવનીપર જીવનાદેહને કર્મનોસંબંધ મળીજાય,જે જીવને આગમનવિદાયદઈજાય
માનવદેહ મળે જીવને અવનીપર સમયે મેળવાય,એ નિરાધારદેહથી બચાવીજાય
....એ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય,જે જીવનમાં નાકોઇજ અપેશાને અડાડી જાય.
જગતપર પવિત્ર ભારતદેશછે,જ્યાં જીવનામળેલદેહને પાવનરાહે સમજણઆપીજાય 
પરમાત્માએ અનેકપવિત્ર દેવઅને એવીઓથી,જન્મલઈ જીવનાદેહનેભક્તિઆપીજાય
હિંદુધર્મથી મળેલદેહને પાવનપ્રેરણામળે,જે જીવનમાં પરમાત્માની ભક્તિકરાવીજાય
જીવનુઆગમન માનવદેહથી અવનીપરથાય,જે સમયે પ્રભુનીકૃપાએ મુક્તિમળીજાય
....એ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય,જે જીવનમાં નાકોઇજ અપેશાને અડાડી જાય.
*******************************************************************

 

September 27th 2022

જય બ્રહ્મચારિણી માતા

નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારિણી માતાજીની શા માટે પૂજા થાય છે, જાણો જ્યોતિષાચાર્ય પાસેથી

          .ય બ્રહ્મચારિણી માતા

તાઃ૨૭/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
પરમકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જેમને નવરાત્રીમાં ગરબા રમીને વંદન કરાય 
અવનીપર મળેલ માનવદેહને પાવનરાહે જીવતા,માતાની પવિત્રકૃપા મળીજાય 
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મી જાય.
ભારતદેશની ધરતીને પવિત્ર કરવા પ્રભુ કૃપાએ,જીવના મળેલદેહથી ભક્તિ કરાય
હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે જેમાં,પરમાત્મા અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
પવિત્રહિંદુધર્મમાં નવરાત્રીનો તહેવારછે,જેમાં દુર્ગામાતાના નવસ્વરૂપની પુંજાકરાય 
બીજા નોરતે બ્રહ્મચારિણી માતાની,દાંડિયા રાસથી રમીને ભક્તિથી ગરબા ગવાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મી જાય.
હિંદુધર્મમાં મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જે જીવનમાં પૈત્રરાહે જીવાડીજાય
દુર્ગામાતાએ પવિત્રમાતાછે હિંદુધર્મમાં,જેમના નવસ્વરૂપથી નવરાત્રીમાં ગરબાગવાય
પવિત્ર માતાની કૃપાએ નવરાત્રીના બીજાનોરતે,બ્રહ્મચારિણી માતાને ગરબેથીપુંજાય
તાલી પાડીને રાસરમીને ગરબે ઘુમ્તા,ભક્તોપર માતા દુર્ગાની પવિત્રકૃપા થઈ જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મી જાય.
નવરાત્રીના પવિત્રદીવસે હિંદુધર્મમાં,જગતમાં ગુજરાતીઓ પવિત્રધર્મને સમયે ઉજવીજાય
અજબકૃપાળુ માતા છે ભારતદેશમાં,જેમના દેહનીકૃપાથી પવિત્ર આશિર્વાદ મળી જાય
માનવદેહને સમયે પવિત્રપ્રેરણામળે હિંદુધર્મમાં,જે મળેલદેહના જીવનમાં કૃપા મળીજાય
અનેક પવિત્રતહેવાર હિંદુધર્મમાં છે,એ તહેવારને સમયે ઉજવીને દેવદેવીને વંદન કરાય  
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મી જાય.
 #####################################################################
September 26th 2022

પાવનરાહે પ્રેમ મળે


.             પાવનરાહે પ્રેમ મળે

તાઃ૨૬/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધાભાવનાથી હિંદુધર્મમાં ભગવાનની,પવિત્રકૃપાએ માનવદેહને સુખ મળી જાય
જીવને અવનીપર સમયેજ માનવદેહ મળે,જે અનેક નિરાધારદેહથી બચાવી જાય 
.... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય.
અજબકૃપા મળે માનવદેહને જે ભારતદેશની કૃપા કહેવાય,જ્યાં પ્રભુ જન્મી જાય
ભારતની ભુમીને જગતમાં પવિત્રકરવા,ભગવાન દેવદેવીઓથી પવિત્રજન્મ લઈજાય
અનેક પવિત્રદેહલીધા માતાએ જે માનવદેહને,શ્રધ્ધાભક્તિથી પાવનરાહ મળી જાય
પવિત્રમાતા દુર્ગાએ હિંદુધર્મમાં નવસ્વરૂપલીધા,જે નવરાત્રીમાં ગરબા રમાડી જાય 
.... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય
પરમકૃપાળુ પરમાત્મા છે ભારતદેશથી,જે જીવના માનવદેહને જીવનમાં સુખઆપીજાય
શ્રધ્ધારાખીને ભગવાનને વંદનકરી પાર્થનાકરતા,મળેલદેહને જીવનમાંપાવનરાહમળીજાય
પાવનકૃપા મળે માનવદેહને જ્યાં ઘરમાં ધુપદીપકરીને,ભગવાનએ વંદનકરીનેપુંજા થાય
અનેક પવિત્ર માતાએ દેહ લીધા ભારતમાં,જેમની સમયની સાથે જીવનમાં પુંજા કરાય
..... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય.
જીવને અવનીપર અનેકદેહથી જન્મ મળે,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મેળવાય
અવનીપર જન્મમરણથી દેહનુ આગમન મળે,માનવદેહએ નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહ એ પાવનકૃપાએ જીવને મળે,જે ગતજન્મના દેહથી થયેલ કર્મથીજમળીજાય
પ્રભુની કૃપાએ દેહને ના મોહમાયા અડે જીવનમાં,ના આશા કે અપેક્ષાથીય જીવાય
..... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય.
***********************************************************************
September 26th 2022

હિંદુધ્ર્મનો પવિત્ર તહેવાર

નવલી નવરાત્રીનો શુભારંભ: પ્રથમ નોરતે આ રીતે કરો માઁ શૈલપુત્રીની આરાધના
.          .હિંદુધર્મનો પવિત્ર તહેવાર 

તાઃ૨૬/૯/૨૦૨૨  (નવરાત્રીનો પ્રારંભ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્ર હિંદુધર્મ છે જગતમાં ભારતદેશથી,જે સમયે પવિત્ર તહેવારને જગતમાં ઉજવાય
પવિત્ર જ્યોતપ્રગટી મળેલ માનવદેહની,એ માતાદુર્ગાની કૃપાએ નવરાત્રીએગરબાગવાય
....ંપવિત્રકૃપાળુ દુર્ગા માતા છે,જેમના નવસ્વરૂપની માતાજીની પવિત્ર પ્રસંગે પુંજા કરાય.
દુર્ગા માતાની પવિત્રકૃપા ભારતદેશથી,જે હિંદુધર્મમાં સમયે પવિત્ર તહેવર આપી જાય
મળ્યો પવિત્ર તહેવાર પુજ્ય દુર્ગા માતાનો મને,જે અમેરીકામાંય નવરાત્રીથી ઉજવાય
નવરાત્રીના નવદિવસમાં દુર્ગામાતાના,નવ સ્વરૂપના ગરબા ગાઈને માતાને વંદનથાય
તાલીપાડીને ગરબેગાતા બહેનોની ભક્તિને સ્વીકારી,માતાની પવિત્ર કૃપા મળી જાય 
....ંપવિત્રકૃપાળુ દુર્ગા માતા છે,જેમના નવસ્વરૂપની માતાજીની પવિત્ર પ્રસંગે પુંજા કરાય.
પ્રથમદીવસ નવરાત્રીમાં નવદુર્ગામાતાનો,જે માતા શેલપુત્રીથી આવી ગરબારમાવીજાય
માતાના પ્રથમ સ્વરૂપને તાલીપાડીને ગરબે રમતા,શ્રધ્ધાથી માતાને પ્રેમથી વંદનથાય
દુર્ગા માતાની પવિત્રકૃપાથી માતાના નવસ્વરૂપને વંદન કરવા,નવદીવસ ગરબાગવાય
જગતમાં માતાની પવિત્રકૃપા ભારતદેશથી મળી,જ્યાં પવિત્રદેવદેવીઓથી જન્મી જ
....ંપવિત્રકૃપાળુ દુર્ગા માતા છે,જેમના નવસ્વરૂપની માતાજીની પવિત્ર પ્રસંગે પુંજા કરાય.
#########################################################################

Next Page »