October 31st 2022

જન્મદીવસની વંદના

***Jalaram Jayanti Gujarati Wishes Images (જલારામબાપાની જન્મજયંતી ગુજરાતી શુભકામના ઈમેજેસ) - SmitCreation.com***
             જન્મદીવસની વંદના  

તાઃ૩૧૧૦/૨૦૨૨   (કારતકસુદ સાતમ)  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમા હિંદુધર્મમાં પવિત્રસંતની પ્રેરણા મળી,જે ભુખ્યાને ભોજન આપી જાય
વિરપુર ગામમાં ઠકકર પરિવારમાં,પિતા પ્રધાન અને માતા રાજબાઇના સંતાન 
.....જે પવિત્રસંત જલારામ બાપાથી ઓળખાય,જે કાર્તકસુદ સાતમે જન્મ લઈ આવી જાય.
પવિત્રરાહ મળી જીવનમાં ભગવાનની કૃપાએ,એ મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
સમયની સાથે ચાલતા પવિત્રદેહની પ્રેરણા જોવાય,જે કાકાની દુકાન ચલાવીજાય
જીવને મળેલમાનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જે પવિત્ર્રરાહે જીવન જીવાડીજાય
મળેલદેહને ઉંમરનો સંગાથ મળે,જલારામ સમયે વિરબાઈના પતિદેવ પણથઈજાય
.....જે પવિત્રસંત જલારામ બાપાથી ઓળખાય,જે કાર્તકસુદ સાતમે જન્મ લઈ આવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્ર માનવદેહથી જન્મીજાય
ભારતદેશમાં ગુજરાતના વિરપુર ગામમાં,સમયે જલારામ ઢકકરકુળ પવિત્રકરી જાય
પવિત્રકૃપાળુ પત્ની વિરબાઈ કહેવાય,જે જીવનાદેહને પવિત્રરાહે લઈ સેવાકરીજાય
શ્રધ્ધારાહે જીવનજીવતા સમયે પ્રભુનીમાગણીએ વિરબાઈ ઝંડોજોઈ લઈ ચાલીજાય
.....જે પવિત્રસંત જલારામ બાપાથી ઓળખાય,જે કાર્તકસુદ સાતમે જન્મ લઈ આવી જાય.
#########################################################################
October 30th 2022

અદભુત કૃપાળુ

***હિન્દૂ ધર્મમાં સાથિયાનું શું મહત્વ છે? - Quora***
.              અદભુત કૃપાળુ     

તાઃ૩૦/૧૦/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ       

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરી જાય
કળીયુગની અસરથી બચવા જીવનમાંં,ના મોહમાયાની કોઇથી અપેક્ષા રખાય
.....જીવને મળેલદેહને સમયની કેડીથી દુર રહેવાય,જે ધરતીપર દેહને બચાવી જાય.
જગતમાં મળેલદેહથી નાકદી કર્મથીછટકાય,એ અદભુતકૃપા પરમાત્માનીકહેવાય
અવનીપરના આગમનને કર્મનો સંબંધ જીવને,જે સમયનીસાંકળ પકડીને ચલાય
પવિત્રકૃપા ભગવાનની અવનીપર જે મળેલદેહને,જીવનમા કર્મનીરાહ આપીજાય
જીવને જન્મમરણનોસંબંધ ધરતીપર,એ જીવને ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....જીવને મળેલદેહને સમયની કેડીથી દુર રહેવાય,જે ધરતીપર દેહને બચાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે મળેલદેહને જીવનમાં ભક્તિઆપીજાય
ભગવાને ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મ લીધો,જે હિંદુધર્મને પવિત્રકરીજાય
હિંદુધર્મ જગતમા પવિત્રધર્મ છે,જેમા પરમાત્મા ભારત્દેશમાં પવિત્રભક્તિઆપીજાય
જીવનમાં ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મળે,પ્રેરણાએ ઘરમા પુંજા કરી જાય
.....જીવને મળેલદેહને સમયની કેડીથી દુર રહેવાય,જે ધરતીપર દેહને બચાવી જાય.
#####################################################################

	
October 30th 2022

પ્રેમની પવિત્રકૃપા

હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે આશીર્વાદ | vastu tips on hanuman jayanti
.            પ્રેમની પવિત્રકૃપા             

તાઃ૩૦/૧૦/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ      

જીવને મળેલ માનવદેહને સમય સાથે ચલાય,નાકોઇ અપેક્ષા જીવનમાં રખાય   
કુદરતની આપવિત્રકૃપા મળેદેહને,જ્યાં જીવનમાં ધર્મઅનેશ્રધ્ધાથી ભક્તિ થાય
....મળે પરમાત્માનો પ્રેમ જીવનમાં,જે માનવદેહને સમયની સાથે પ્રભુની કૃપાએ લઈ જાય.
અવનીપરનુ આગમન જીવને જન્મથી મળે,જે અનેકદેહથી સમયે મળતો જાય 
જીવને માનવદેહ મળે એજ પ્રભુની પવિત્રકૃપા,જે નિરાધારદેહથી બચાવી જાય   
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં દેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
જીવનમાં પ્રેમની અનેકરાહથી માનવદેહ હરખાય,નિખાલસપ્રેમએ કૃપા કહેવાય
....મળે પરમાત્માનો પ્રેમ જીવનમાં,જે માનવદેહને સમયની સાથે પ્રભુની કૃપાએ લઈ જાય.
ભગવાનની પવિત્ર ભક્તિનીકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય 
હિંદુધ્ર્મની પવિત્રકૃપામળી પરમાત્માની,જે ભારતદેશમાં પ્રભુ જન્મલઈ આવીજાય 
જગતમા પવિત્ર હિંદુધર્મ થયો જેમાં ભગવાન અનેકપવિત્ર્દેહથી ભક્તિ આપીજાય
ભગવાનની પવિત્રકૃપાથી પેમમળે માનવદેહને,જે જન્મમરણથી જીવનેબચાવીજાય
....મળે પરમાત્માનો પ્રેમ જીવનમાં,જે માનવદેહને સમયની સાથે પ્રભુની કૃપાએ લઈ જાય. 
########################################################################
October 29th 2022

સમજણનો પવિત્રસંગાથ

રામાયણ રહસ્ય 23: મુક્તિ કરતાં પણ ભક્તિમાં વિશેષ અલૌકિક આનંદ કેમ છે, જાણો ડોંગરેજી મહારાજ શું કહે છે | Dharmik Topic
          સમજણનો પવિત્રસંગાથ   

તાઃ૨૯/૧૦/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ       
    
અદભુતકૃપા પરમાત્માની માનવદેહપર,જે જીવનમાં સમજણનો સંગાથ આપી જાય
જીવનમાં નાકોઇઆશા કેઅપેક્ષા અડીજાય,એ પ્રભુનીકૃપાએ દેહને સુખ મળી જાય
.....જીવને અવનીપર સમયે માનવદેહ મળે,જે સમયને સમજીને પવિત્ર જીવન જીવાડી જાય.
પરમાત્માનો પ્રેમ મળે સમયે જીવને મળેલ દેહને,જે જીવનમાં પવિત્રકર્મ કરાવીજાય  
જીવનેસમયે અનેકદેહથી જન્મમળે,માનવદેહ એ નિરાધારદેહથી જીવને બચાવીજાય
જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષીનો દેહ મળૅ જીવને,જે નિરાધારદેહજ કહેવાય 
પરમાત્માની પવિત્રકૃપામળે જેમળેલમાનવદેહને,સમયની સમજણઆપી જીવાડીજાય
.....જીવને અવનીપર સમયે માનવદેહ મળે,જે સમયને સમજીને પવિત્ર જીવન જીવાડી જાય.
જગતમાં ભારતદેશની ધરતીને પવિત્ર કરવા,ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
દુનીયામાં જીવનેજન્મથી માનવદેહમળે,જે જીવના ગતજન્મનાદેહના કર્મથી સમજાય
દેહને ભગવાનની પવિત્રકૃપા મળે સમયે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પ્રભુની પુંજા કરાય
મળેલદેહની માનવતા પ્રસરે પ્રભુ કૃપાએ,જે જીવનમાં પવિત્રરાહે ભક્તિકરાવી જાય 
.....જીવને અવનીપર સમયે માનવદેહ મળે,જે સમયને સમજીને પવિત્ર જીવન જીવાડી જાય.
########################################################################
October 28th 2022

પાવનરાહ મળે

ભગવત ગીતા દ્વારા સત્ય ધર્મનું હાર્દ | The heart of Satya Dharma through Bhagwat Gita
.             પાવનરાહ મળૅ

તાઃ૨૮/૧૦/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,જે જીવના મળેલદેહને કર્મ આપી જાય
પવિતરાહમળે મળેલદેહને એપ્રભુકૃપા કહેવાય,એ જીવનમાંસમયે સુખમળીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ છે,પરમાત્માની કૃપાએ માનવદેહ મેળવાય.
પવિત્રકૃપામળે ભારતદેશથી જ્યાંભગવાન,અનેકપવિત્ર દેવદેવીઓથી જન્મી જાય 
ભારતદેશ એ હિંદુધર્મની શાન છે,જગતમાં નાબીજા કોઇ દેશથીય પ્રેરણા થાય
મળેલદેહ એ ભગવાનનીકૃપા કહેવાય,સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથીબચાવીજાય
જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ આપીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ છે,પરમાત્માની કૃપાએ માનવદેહ મેળવાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જે મળેલદેહને પાવન્રરાહે જીવન જીવાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની પુંજાકરતા,દેહને પ્રભુકૃપા સમયસાથે લઈજાય
અનેક પવિત્રદેહથી પરમાત્મા ભારતદેશમાં,જન્મ લઈ હિંદુધર્મમાં સુખ આપીજાય 
મળેલ માનવદેહને જીવનમાં,નાકોઇ આશા અપેક્ષાઅડે એ પવિત્રકર્મથી સમજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ છે,પરમાત્માની કૃપાએ માનવદેહ મેળવાય.
####################################################################
October 27th 2022

સાંઇની પવિત્રકૃપા

 ***profile sai baba - story of shirdi ke sai baba***
.            સાંઈની પવિત્રકૃપા                 

તાઃ૨૭/૧૦/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પવિત્રહિંદુધર્મમાં ભગવાન અનેકદેહથી,જન્મલઈ માનવદેહને પ્રેરી જાય
ભારતદેશને પવિત્રદેશ કરવા પરમાત્મા,સમયે અનેક પવિત્રદેહથી જન્મ લઈજાય
.....પવિત્રસંત શ્રીસાંઇબાબા પાર્થીવગામમાં જન્મલઈ,સમયે શેરડીગામથી પ્રગટી જાય.
અવનીપર મળેલ માનવદેહને આંગળીચીંધી,અને શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરીજાય
જીવને પ્રભુની પવિત્રકૃપાજ મળે સમયે,જે અવનીપર માનવદેહથી આગમન થાય
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપામળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાય 
ભારતદેશમાં પ્રભુની અનેકકૃપાએજ,અનેક પવિત્ર સંતથી પરમાત્મા જન્મ લઈજાય
.....પવિત્રસંત શ્રીસાંઇબાબા પાર્થીવગામમાં જન્મલઈ,સમયે શેરડીગામથી પ્રગટી જાય.
હિંદધર્મ એ જગતમાં પવિત્રધર્મ છે,એ ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મી જાય
પરમાત્માની ક્ર્પાએ શ્રધ્ધાથી ભક્તિકરતા,માનવદેહના જીવને અંતે મુક્તિ મળીજાય
પવિત્રસંત સાંઇબાબા જન્મ્યા,જેમણે માનવદેહને આંગણી ચીધી નાધર્મથી ઝગડાય 
જીવનમાં મળેલદેહથી પ્રભુની ભક્તિ કરતા,જીવનમાં શ્રધ્ધા અને સબુરીને સમજાય 
.....પવિત્રસંત શ્રીસાંઇબાબા પાર્થીવગામમાં જન્મલઈ,સમયે શેરડીગામથી પ્રગટી જાય.
######################################################################

	
October 26th 2022

પવિત્ર ભગવાનનીકુપા

***માં સંતોષી અને શુક્ર ગ્રહની કૃપા અપાવે છે શુક્રવારનું વ્રત, જાણો તેની વિધિ અને મહાત્મ્ય. | Dharmik Topic ***
.            પવિત્ર ભગવાનનીકૃપા

તાઃ ૨૬/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં જીવને મળેલ માનવદેહ,એજઅ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જીવનુ અવનીપરનુ આગમન જે સમયે મળે,ના કોઇજ જીવથી દુર રહેવાય
....અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
જીવને અનેકદેશમાં જન્મમળીજાય,એ જીવનાગતજન્મના થયેલકર્મથી મેળવાય
દુનીયામાં ભારત એપવિત્રદેશ કહેવાય,જ્યાં દેવદેવીઓથી ભગવાન જ્ન્મીજાય
પવિત્રદેશમાં મળેલ માનવદેહને,પરમાત્માની પાવનકૃપાએ દેહને સુખમળીજાય
પરમાત્માની પાવનકૃપાએ દેહનેરાહમળે,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિથઈ જાય 
....અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
હિંદુધર્મમાં પવિત્રવર્ષને સમયેઉજવાય જીવનમાં,દીવાળી એછેલ્લોદીવસકહેવાય
ભગવાનની પવિત્રકૃપા મેળવવા માનવદેહથી,હોળીના તહેવારને પણ ઉજવાય
પવિત્ર ભુમી ભારતદેશની અવનીપર,જ્યાં ભગવાનની કૃપાએ પ્રસંગને સચવાય
દુનીયામાં પવિત્રહિંદુ ધર્મછે જેના તહેવારને,હિંદુધર્મનેજ પવિત્રરાખવા ઉજવાય
....અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
######################################################################

	
October 25th 2022

પવિત્ર તહેવાર હિંદુધર્મમાં

***દિન વિશેષ ✍ – Page 2 – આજ ના દિવસની વિશેષતા***
.           .પવિત્ર તહેવાર હિંદુધર્મમાં

તાઃ ૨૫/૧૦/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ       
    
પવિત્ર માતાની કૃપાએ ભારતદેશમાં,હિંદુધ્રર્મમાં સમયે પવિત્ર તહેવારને ઉજવાય
માતાજીને શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી,પુંજાકરી સમયે આરતી ઉતારાય  
....જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેમાં ભગવાન ભારતદેશમાં દેવદેવીઓથી જન્મ લઈ જાય. 
જીવને જગતમાં ભગવાનની કૃપાએ માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથીમેળવાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ નિરાધારદેહથી બચાવી જાય
હિંદુધર્મમાં વર્ષનાઅંતે પવિત્ર તહેવાર છે,જેને પવિત્ર દિવાળીએ પુંજનકરીઉજવાય
પવિત્ર લક્ષ્મીમાતાના આશિર્વાદમળે,જે મળેલદેહને જીવનમાં માતાનોપ્રેમ મળીજાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેમાં ભગવાન ભારતદેશમાં દેવદેવીઓથી જન્મ લઈ જાય. 
હિંદુધર્મમાં પવિત્ર લક્ષ્મીમાતાએ ભારતદેશમાં જન્મ લીધો,જેમની સમયે પુંજા કરાય
મળેલ માનવદેહથી લક્ષ્મીમાતાને ધનલક્ષ્મીમાતાથી,દીવાળીના તહેવારે વંદન કરાય 
પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતાછે હિંદુધર્મમાં,જે વિષ્ણુ ભગવાનને પતિદેવથી પુંજન કરાય
દિવાળીના પવિત્રતહેવારે સમયેમાતાને,ધુપદીપ પ્રગટાવી વંદનકરી આરતી ઉતારાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેમાં ભગવાન ભારતદેશમાં દેવદેવીઓથી જન્મ લઈ જાય.
######################################################################
October 24th 2022

તહેવાર દીવાળીનો

 દિવાળી ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | Happy Diwali Wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati - Wishes SMS
.            .તહેવાર દીવાળીનો 

તા"૨૪/૧૦/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
જગતમાં હિંદુધર્મમાં દીવાળી એ પવિત્રતહેવાર,જેમાં માતાને વંદનકરીને પુંજા કરાય 
દીવાળીના પવિત્રદીવસે હિંદુધર્મનાભક્તોને,શ્રધ્ધાથી હેપ્પી દીવાળી કહીને ખુશકરાય
.....પવિત્ર હિંદુ તહેવારમાં ધનલક્ષ્મીમાતાની પુંજા,ધુપદીપ કરી આરતી ઉતારી પુંજા કરાય.
શ્રધ્ધારાખીને પવિત્ર તહેવારેજ માતાને વંદન કરતા,મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજાય 
મળેલ માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પાવનકૃપા મળે,જે ધર્મને સમજીને જીવાય
જીવનમાં દર વર્ષે પવિત્ર તહેવાર મળે,જેને સમયે સમજીને ભક્તિકરતા કૃપામળીજાય
ભક્તિનીપવિત્રરાહે જીવનજીવતા માનવદેહને,પરમાત્માનીકૃપાએ જીવનમાંસુખમળીજાય
.....પવિત્ર હિંદુ તહેવારમાં ધનલક્ષ્મીમાતાની પુંજા,ધુપદીપ કરી આરતી ઉતારી પુંજા કરાય.
ભારતદેશ એ હિંદુધર્મનો પવિત્ર દેશ છે,જ્યાં ભગવાન દેવદેવીઓથી  જન્મ લઈ જાય
મળેલ માનવદેહને પરમાત્માના દેહની પુંજા કરવા,ભારતદેશમાં હિંદુમંદીરમાં પુંજાકરાય 
માતાની પવિત્રકૃપામળે શ્રધ્ધાળુભક્તોને,જે જીવનમાં માતાની પવિત્રકૃપાએ અનુભવાય
હિન્દુધર્મમાં જન્મેલ માનવદેહને સમયે,દુનીયામાં આવીને રહેતા પ્રભુની પુંજા કરી જાય
.....પવિત્ર હિંદુ તહેવારમાં ધનલક્ષ્મીમાતાની પુંજા,ધુપદીપ કરી આરતી ઉતારી પુંજા કરાય.
########################################################################

	
October 23rd 2022

પવિત્ર હિંદુતહેવાર

**દિવાળી ક્યારે છે, જાણો તેની તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ***
.           પવિત્ર હિંદુતહેવાર

તાઃ૨૩/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માતાની પવિત્રકૃપાએ માનવદેહને,હિંદુધર્મમાં કૃપાએ પવિત્ર તહેવાર ઉજવાય
લક્ષ્મીમાતાની કૃપાથી હિંદુધર્મમાં,દીવાળીપર માતાની ધુપદીપકરી પુંજા કરાય
.....હિંદુધર્મમાં ભગવાનની કૃપાથી,દેવ દેવીઓની સમયે વંદન કરી આરતી ઉતારાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે ભારતદેશથી,જે જીવને મળેલમાનવદેહને પ્રેરી જાય
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,સમયે નિરાધારદેહથીજ બચાવી જાય
મળેલમાનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે જીવનમાં પવિત્રકર્મની રાહઆપીજાય
પવિત્રહિંદુધર્મમાં માતાનીકૃપાએ,સમયે દીવાળીનો તહેવારને ધુપદીપથીઉજવાય
.....હિંદુધર્મમાં ભગવાનની કૃપાથી,દેવ દેવીઓની સમયે વંદન કરી આરતી ઉતારાય.
પરમાત્માની પવિત્રકૃપા મળી માનવદેહને,જે સમયે માતાનોપ્રેમ પણ મળીજાય 
હિંદુધર્મમાં અનેકપવિત્રતહેવાર મળેજીવનમાં,એંતે હોળી અને દિવાળી ઉજવાય
પવિત્રતહેવાર ભગવાનનીકૃપાએ હિંદુમંદીરમાં,આવેલ ભક્તોથી પ્રભુનેવંદનકરાય
દીવાળીપવિત્રદીવસની સાથે માનવદેહથી,સમયેમાતાનીકૃપાથી પ્રસંગને ઉજવાય
.....હિંદુધર્મમાં ભગવાનની કૃપાથી,દેવ દેવીઓની સમયે વંદન કરી આરતી ઉતારાય.
###################################################################
Next Page »