October 21st 2022

નિખાલસપ્રેમની જ્યોત

###best kinship in the world is sadharmic vatsalya | વિશ્વનું શ્રેષ્ઠ સગપણ : સાધર્મિક વાત્સલ્ય###
.          .નિખાલસપ્રેમની જ્યોત

તાઃ૨૧/૧૦/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
નાકોઇ અપેક્ષા આશા અડે જીવનમાં,જ્યાં પ્રભુકૃપાએ પવિત્રરાહે ચાલી જવાય
....આ અદભુત કૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રભક્તિરાહે લઈ જાય.
જીવને અવનીપર દેહમળે જે ગતજન્મના,દેહના થયેલકર્મથી આગમન મળીજાય
પરમાત્માની પાવનકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મ લઈજાય
જગતમાં ભારત પવિત્રદેશથયો,જ્યાં પ્રભુજન્મલઈ હિંદુધર્મની જયોતપ્રગટાવીજાય
પરમાત્માની પાવનકૃપા મળેદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનેધુપદીપ કરી પુંજાય
....આ અદભુત કૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રભક્તિરાહે લઈ જાય.
માનવદેહને પ્રભુની કૃપાએ નિખાલસપ્રેમ મળે,એ જીવનમાં સમયનીસાથેલઈજાય
પવિત્રપ્રેરણા મળે શ્રધ્ધાળુ પ્રેમીઓનો જીવનમાં,જે પવિત્રરાહે ભક્તિ કરાવીજાય
જગતમાં પવિત્ર કિંદુધર્મ છે જે ભારતદેશથી પ્રેરણા કરે,એ પ્રભુનીકૃપાજ કહેવાય
મળેલદેહની માનવતા પ્રગટે શ્રધ્ધાની ભક્તિથી,જે જીવને અંતે મુક્તિ આપીજાય
....આ અદભુત કૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રભક્તિરાહે લઈ જાય.
********************************************************************